doctors mamata banerjee meeting

Image

કોલકાતામાં ડૉક્ટરોની હડતાળને કારણે 29ના મોત, Mamata banerjeeએ મદદ માટે હાથ લંબાવ્યો

Mamata banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસોમાં કોલકાતાની ઘટનાને લઈને ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જુનિયર તબીબોની હડતાળ પુરી ન થવાના કારણે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. શુક્રવારે મમતાએ જાહેરાત કરી હતી કે આંદોલનકારી જુનિયર ડોકટરોની હડતાળને કારણે સારવારના અભાવે મૃત્યુ પામેલા 29 લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર 2-2 લાખ રૂપિયાનું વળતર આપશે. સીએમ […]

Trending Video