Delhi વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ દર વખતની જેમ આ વખતે પણ PM નરેન્દ્ર મોદી બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. જ્યાં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચારની દરેક પટ્ટીની તપાસ કરવામાં આવશે. જેણે દિલ્હીને લૂંટ્યું તેણે તેને પરત કરવું પડશે. કેગનો રિપોર્ટ વિધાનસભાના પ્રથમ […]