Delhi IAS coaching centre : ગૃહ મંત્રાલય (MHA) એ સોમવારે ભોંયરામાં પૂરના કારણે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં ત્રણ IAS ઉમેદવારોના મૃત્યુની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.