Delhi IAS coaching centre

Image

Delhi IAS coaching centre : ગૃહ મંત્રાલય ધ્વારા તપાસ માટે પેનલની રચના કરી

Delhi IAS coaching centre : ગૃહ મંત્રાલય (MHA) એ સોમવારે ભોંયરામાં પૂરના કારણે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં ત્રણ IAS ઉમેદવારોના મૃત્યુની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.

Trending Video