dada saheb phalke award

Image

Mithun Chakraborty : મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી

Mithun Chakraborty : મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. પીઢ અભિનેતાને તેમની નોંધપાત્ર સિનેમેટિક સફર અને ભારતીય સિનેમામાં યોગદાન માટે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે, એમ તેમણે એક્સપોસ્ટને જણાવ્યું હતું. 74 વર્ષના મિથુન […]

Trending Video