Controversy

Image

Mallikarjun Khargeએ પીએમ મોદીને કહ્યા આતંકવાદી, હોબાળો મચી ગયો તો આપી સ્પષ્ટતા

Mallikarjun Kharge called PM Modi a terroris: મંગળવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી ગણાવીને વિવાદ ઉભો કર્યો. તેઓ પીએમ મોદી સાથે જોડાણ કરવા બદલ AIADMKની ટીકા કરી રહ્યા હતા. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા, ખડગેએ AIADMKના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, “આ AIADMK સભ્યોએ અન્નાદુરાઈનો ફોટો લગાવ્યો, તો તેઓ મોદી […]

Image

Gujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું, 700 થી વધુ બેઠકો બિનહરીફ જીતી

Gujarat News: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે અને પ્રચંડ વિજય મેળવ્યો છે. ઘણી બેઠકો પરના વિવાદ વચ્ચે, ભાજપે 700 થી વધુ બેઠકો બિનહરીફ જીતી છે, જે 2021 ની ચૂંટણીમાં તેણે જીતેલી 220 બેઠકો કરતા નોંધપાત્ર વધારો છે. વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ અને પોલીસ પર ઉમેદવારોને […]

Image

ગોંડલ રાજકારણમાં આક્ષેપો વચ્ચે Jayarajsinh Jadejaનો પલટવાર, “કડક IG માટે મેં જ કરી હતી માંગ”

Jayarajsinh Jadeja News: ગોંડલના રાજકારણમાં નિખિલ દોંગાના આક્ષેપો બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સીધો પલટવાર કર્યો છે. દોંગાએ દાવો કર્યો હતો કે એક “બાહુબલી નેતા”એ રાજકોટ રેન્જના આઈજીની બદલી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જયરાજસિંહ જાડેજાએ આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. “કડક અને નિષ્ઠાવાન અધિકારી માટે મેં જ માંગ કરી હતી” જયરાજસિંહ જાડેજાએ […]

Image

Gadhada : સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે હવે આહીર સમાજ મેદાને, ગઢડામાં મોટાપાયે સૂત્રોચ્ચાર સાથે કાઢી રેલી

Gadhada : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં સ્વામિનારાયણના સાધુઓના બફાટ વધી રહ્યા છે. હવે આ મામલે સનાતની સાધુ સંતો સહીત કેટલાક સમાજોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક દરેક જગ્યાએ સાધુઓના બફાટ પર હવે અલગ અલગ સમાજ આગળ આવી રહ્યા છે. ફરી એક વાર ગઢડામાંથી આહીર સમાજ મેદાને આવ્યો છે. ગઢડામાં આહીર સમાજ […]

Image

Gir Somnath : સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે હવે આહીર સેનાએ મેદાને, ગીર સોમનાથમાં આપ્યું આવેદન પત્ર

Gir Somnath : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્રારા છાસવારે સનાતન ધર્મના દેવી દેવતાઓ બાબતે પાયાવિહોણા બફાટ કરતા રહે છે. જેના વિરોધમાં આજે ગીરસોમનાથ આહીર સેના દ્વારા જિલ્લા દ્વારા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતૂ. આજે આહીર સેના ગિર સોમનાથ જિલ્લા તેમજ સર્વે હિન્દુ સમાજ અને અલગ અલગ જ્ઞાતિ બ્રહ્મસમાજ તેમજ સાધુ સંતો મહંતોની હાજરીમાં ગીરસોમનાથ જિલ્લા […]

Image

Manidhar Bapu : સ્વામિનારાયણના સાધુઓના વધતા બફાટ પર મણીધરબાપુ લાલઘૂમ, આજથી કાબરાઉ ખાતે બેઠા ઉપવાસ પર

Manidhar Bapu : ગુજરાતમાં જેટલો લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો મૂકે છે. તેટલો જ તેમના સાધુઓ વધુ બફાટ કરે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ એટલી હદે બેફામ બફાટ કરે છે કે જેમાં કોઈ સીમાઓ તેમને યાદ રહેતી નથી. સ્વામિનારાયણની વિવિધ સંસ્થાના સાધુઓ અલગ કાંડમાં ઝડપાય છે. લંપટલીલાઓ હોય કે પછી હિન્દૂ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરવાની […]

Image

જસદણમાં જે કુમાર છાત્રાલયમાં સગીર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિવિરુદ્ધ કૃત્ય કરવામાં આવ્યું તેના ટ્રસ્ટી ભાજપના ઉપપ્રમુખ, શું પીડિતોને મળશે ન્યાય ?

Jasdan: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરી રહી છે. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગુજરાત હોવાનો બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજમાં મહિલાઓ તો અસુરક્ષિત છે જ પરંતુ હવે રાજ્યમાં દીકરાઓ પણ સુરક્ષિત નથી. એક બાદ એક રાજ્યની હોસ્ટેલોમાંથી રેંગિગની ચોંકાવનારી […]

Image

હવે ગુજરાતમાં દીકરાઓ પણ સલામત નથી !જસદણમાં કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ સાથે દુષ્કૃત્ય, શાળાના આચાર્ય અને હોસ્ટેલના ગૃહપિતા સામે પોસ્કો સહિતની કલમો હેઠળ ફરીયાદ

Rajkot: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરી રહી છે. મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગુજરાત હોવાનો બણગા ફૂંકતી ભાજપ સરકારના રાજમાં મહિલાઓ તો અસુરક્ષિત છે જ પરંતુ હવે રાજ્યમાં દીકરાઓ પણ સુરક્ષિત નથી. એક બાદ એક રાજ્યની હોસ્ટેલોમાંથી રેંગિગની ચોંકાવનારી […]

Image

વિવાદ વકરતા સ્વામી નિત્યસ્વરૂપે માફી માગી, વારંવાર સનાતન ધર્મનું અપમાન કરનાર સ્વામિનારાયણના સાધુઓને હવે થશે ભાન ?

Sardhardham Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાયના (Swaminarayan sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. હવે સરધાર સ્વામિનારાયણ […]

Image

Sardhardham : રાજકોટના સરધારધામ સ્વામિનારાયણના સાધુનો બફાટ, નિત્યસ્વરૂપ સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ગણાવ્યા મેનેજર

Sardhardham : ગુજરાતમાં જેટલો લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો મૂકે છે. તેટલો જ તેમના સાધુઓ વધુ બફાટ કરે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ એટલી હદે બેફામ બફાટ કરે છે કે જેમાં કોઈ સીમાઓ તેમને યાદ રહેતી નથી. સ્વામિનારાયણની વિવિધ સંસ્થાના સાધુઓ અલગ કાંડમાં ઝડપાય છે. લંપટલીલાઓ હોય કે પછી હિન્દૂ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરવાની હોય […]

Image

દ્વારકાધીશ પર બફાટ કરનાર નીલકંઠચરણ સ્વામી વતી દ્વારકા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ માંગી માફી, યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી

Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાયના (Swaminarayan sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના વેડરોડ […]

Image

Vadtal : સ્વામિનારાયણ સાધુઓના બફાટ પર બગાડ્યા વડતાલના આચાર્ય, બધાને સીધા રહેવાની આપી દીધી ચેતવણી

Vadtal : ગુજરાતમાં જેટલો લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો મૂકે છે. તેટલો જ તેમના સાધુઓ વધુ બફાટ કરે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ એટલી હદે બેફામ બફાટ કરે છે કે જેમાં કોઈ સીમાઓ તેમને યાદ રહેતી નથી. સ્વામિનારાયણની વિવિધ સંસ્થાના સાધુઓ અલગ કાંડમાં ઝડપાય છે. લંપટલીલાઓ હોય કે પછી હિન્દૂ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરવાની હોય […]

Image

આ ભૂલ નથી આ છાપેલી વાતો છે, જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ : Mayabhai Ahir

Mayabhai Ahir on Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાયના (Swaminarayan sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. જેમાં […]

Image

સ્વામિનારાયણ સંપ્રદાયના હવે દિવસો પુરા થવા આવ્યા છે : પબુભા માણેક

Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાયના ( Swaminarayan sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના […]

Image

‘પક્ષમાં બહેનોને ખાલી બસ ભરવા અને ભીડ ભેગી કરવા જ રાખ્યાં છે ‘ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ કેમ કહ્યું આવ્યું ?

Ahmedabad: ગુજરાત વિધાનસભાનું સત્ર (Gujarat Assembly session) ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં ગુજરાતના અમુક કલાકારોને વિધાનસભામાં બોલાવતા વિક્રમ ઠાકારે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ અન્ય કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપતા આ વિવાદ વકર્યો હતો આમ સરકાર ભીંસમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200 થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો […]

Image

“ગંગાને પવિત્રતા આપનારા પ્રભુ સ્વામીના સંતો” સ્વામિનારાયણ સંતનો ગંગાજી પર બફાટ

Swaminarayan Controversy: સ્વામીનારાયણ સંપ્રદાયના ( Swaminarayan sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે તાજેતરમાં દ્વારકાધીશ પર નીલકંઠ ચરણ સ્વામીએ બફાટ કર્યો તેનો વિવાદ હજુ ચાલુ છે […]

Image

શું હવે વિક્રમ ઠાકોર સરકાર સાથે સમાધાન કરી રાજકારણમાં કરશે એન્ટ્રી ? વિક્રમ ઠાકોરે જણાવી હવે પછીની રણનીતિ

Vikram Thakor Controversy : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નીહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ […]

Image

ભવિષ્યમાં આકરી પ્રતિક્રિયા આવશે… UPમાં હોળી પર મસ્જિદને ઢાંકવાથી Mehbuba Mufti નારાજ

Mehbooba Mufti Criticism: ઇસ્લામિક પવિત્ર રમઝાન માસ દરમિયાન હોળીની વચ્ચે શુક્રવારે ઉત્તર પ્રદેશ(UP)ના વિવિધ જિલ્લાઓમાં મસ્જિદોને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવી હતી. આ સાથે રાજ્યના અગ્રણી મુસ્લિમ ધર્મગુરુઓએ પણ શુક્રવારની નમાજના સમયમાં ફેરફાર કર્યો છે. જે હવે બપોરે 2 વાગ્યા પછી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ મસ્જિદોને ઢાંકવાને લઈને UP સરકારના આ પગલા પર વિપક્ષે […]

Image

BJPના ધારાસભ્ય કેતકી સિંહે મુસ્લિમો માટે કેમ કરી અલગ વોર્ડની માંગ? જાણો શું છે સમગ્ર મામલો

 BJP MLA Ketki Singh: ઉત્તર પ્રદેશના બલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોળી પર મુસ્લિમોના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ બાદ BJP ધારાસભ્યએ નવી માંગ ઉઠાવી છે. બલિયાના બીજેપી ધારાસભ્ય કેતકી સિંહે તમામ હોસ્પિટલોમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી છે. કેતકી સિંહનું કહેવું છે કે સીએમ યોગીએ મુસ્લિમો માટે અલગ વોર્ડ […]

Image

ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ, પિતાએ કરી ન્યાયની માંગ

Gondal : ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં ગોંડલ પોલીસ મથકમાં (Gondal Police) એક પિતાએ પોલીસમાં અરજી કરી હતી કે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે મોટરસાયકલ ઉભુ રાખતા નેતાના માણસોએ પિતા-પુત્રને બંગલામાં લઈ જઈને માર માર્યો હતો.જે બાદ તેમનો પુત્ર ઘરેથી ગૂમ થયો હતો. ત્યારે આ […]

Image

જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ છે, મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી… : સ્ટેજ પર સ્થાન ન મળવા મામલે મેયરે વ્યક્ત કરી નારાજગી

Rajkot: તાજેતરમાં કુંભમાં સરકારી કારના વિવાદ કારણે ચર્ચામાં આવેલા રાજકોટના (Rajkot) મેયર નયનાબેન પેઢડિયા (Nayanaben Pedhadiya) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. રાજકોટમાં કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં રાજકોટ શહેરનાં પ્રથમ નાગરિક એવાં મેયર નયનાબેન પેઢડિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યાં ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક […]

Image

જલારામ બાપા પર બફાટ કર્યા બાદ આખરે જ્ઞાન પ્રકાશ સ્વામીને થયું ભાન, માંગી માફી

Gyan Prakash Swami Controversial statement : સ્વામિ નારાયણ સંપ્રદાયના (Swami Narayan sect) સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામી (Gyan Prakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામી અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ‘વીરપુરમાં ચાલતુ અન્નક્ષેત્ર ગુણાતિત સ્વામીના […]

Image

‘ગુજરાતમાં હું જ સરકાર છું , હું ધારું તો તમારી ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ’ રમણલાલ વોરાએ નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને આપી ધમકી

Ramanlal Vora BJP Leader: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના (BJP) નેતાઓ વિવાદમાં સપડાઈ રહ્યા છે ભાજપના નેતાઓને એવું લાગતું હોય છે ભાજપનો ખેસ ધારણ કરી લીધો એટલે તેમનું કોઈ કશુ બગાડી શકશે નહીં. ત્યારે આજે વધુ એક ભાજપના નેતા વિવાદમાં આવ્યા છે. ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરા (Ramanlal Vora) ફરી […]

Image

સરકારી ગાડી લઈને મહાકુંભમાં પાપ ધોવા ગયેલા રાજકોટના મેયર આવ્યા વિવાદમાં, વિપક્ષે કહ્યું- મેયર પ્રજાના પૈસે તાગડધીના કરવાનું બંધ કરે

Rajkot:રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા (Naynaben Pedhadiya) વિવાદમાં આવ્યા છે. મેયર સરકારી વાહન લઈને પ્રયાગરાજ કુંભમેળામાં (Mahakubh) પહોંચતા વિવાદનું કારણ બન્યું છે. પ્રયાગરાજ (prayagraj) ખાતે મેયર નયનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડા સુકાતા હોઈ તેવા ફોટો સામે આવ્યા હતા જે બાદ વિવાદ શરુ થયો હતો. આ મામલે વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે.મેયરની કાર પર કપડા […]

Image

Narmada : ધનેશ્વર આશ્રમમાં પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે માથાકુટ, પોલીસની હાજરીમાં મહિલા સાધ્વીએ સંતને લાફો માર્યો

Narmada: રાજ્યમાં હાલ સાધુ સંતોનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. સાધુઓ હવે સંપત્તિને લઈને ઝઘડા કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. નર્મદાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ તે હદે વધ્યો કે, પોલીસની હાજરીમાં જ સાધ્વીએ સાધુનો લાફો ઝીંકી દીધો હતો. ધનેશ્વર મંદિર પ્રોપર્ટી મુદ્દે […]

Image

Bhavnagar: સતાધારના વિજયબાપુના ભત્રીજા મહંત હરેશગીરીની ધરપકડ, નીતિન ચાવડાએ નોંધાવી હતી ફરિયાદ

Bhavnagar: ગુજરાતમાં હાલ સાધુ સંતોનો વિવાદ સામે આવી રહ્યો છે. ત્યારે સત્તાધાર આશ્રમનાં (Sattadhar Ashram) મહંત વિજયગીરીનાં (Mahant Vijaygiri) ભત્રીજા અને વિસાવદર (visavdar) તાલુકાનાં ભૂતડી ગામનાં દિગમ્બર આશ્રમનાં મહંત હરેશગીરીનો (Mahant Hareshgiri) પણ સામે આવ્યો છે જેમાં ખુદતેમના પોતાના સગાકાકા નીતિન ચાવડાએજ હરેશગીરી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, હરેશગીરીએ તેમને […]

Image

Ahmedabad : સંસદનો વિવાદ હવે અમદાવાદમાં પહોંચ્યો, બાબાસાહેબની પ્રતિમા ખંડિત, જીગ્નેશ મેવાણીએ ઠાલવ્યો રોષ

Ahmedabad : દેશમાં અત્યારે આંબેડકર વિવાદ ખુબ ચર્ચાસ્પદ છે. જેના કારણે હવે આ મામલો દિવસેને દિવસે રાજકારણ ગરમાયુ છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આપેલા એક નિવેદન બાદ આ સમગ્ર મામલે વિવાદનો વંટોળ શરુ થયું હતું. જે બાદ ડો.બાબા સાહેબ આંબેડકરના માનમાં કોંગ્રેસે ભાજપનો વિરોધ કરતા સંસદ ગજાવ્યું હતું. અને ત્યારબાદ ભાજપ કોંગ્રેસ આમને સામે પણ […]

Image

Patan : ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ અને પછી જે થયું તે….

Patan : ગુજરાતમાં (Gujarat) કહેવા માટે દારુબંધી છે પરંતુ અવાર નવાર ગુજરાતમાંથી દારુ ઝડપાતો હોય છે પરંતુ આ દારુનુ દુષણ શિક્ષણના ધામમાં પણ ઘૂસી ગયું છે. રાજ્યમાં ફરી એક વાર શિક્ષણના ધામમાં દારુ પાર્ટી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી […]

Image

Palanpur: પાલનપુરમાં ભાજપના નેતા સામે નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Palanpur: ભાજપમાં જોડાયા બાદ ભાજપના નેતાઓને એવું લાગતુ હોય છે કે તેઓ કંઈ પણ કરે તો તેમનું કોઈ કશુ બગાડી શકશે નહીં, અવાર નવાર ભાજપના નેતાઓ પર આક્ષેપ અને ફરિયાદો થતી હોય છે ત્યારે આજે ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યા છે. પાલનપુરમાં ભાજપના નેતા સામે 60 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામા આવી છે. ભાજપના […]

Image

Vijay Rupani : રાજકોટમાં નવરાત્રીમાં અશ્લીલ ગીતો પર ડાન્સને લઇ વિજય રૂપાણી લાલ ઘુમ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Vijay Rupani : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિમાં લોકો માં અંબાની આરાધના અને ભક્તિ કરે છે. યુવાનોમાં આ તહેવારને લઈને અલગ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ખેલૈયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા હોય છે. જેમાં યુવાનો ગરબા રમીને તહેવારની ઉજવણી કરતા હોય છે. અને ગરબા આયોજકો ખેલૈયાઓ […]

Image

‘નવરાત્રિ નહીં, લવરાત્રિ, માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા’, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ

Anupam Swaroop Swami Controversy: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્યારે માતાની આરાધનાના આ અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ (Anupam Swaroop Swami) બફાટ કરતા વિવાદ સર્જાયો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રિ ગણાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ અમદાવાદના […]

Image

Surat: BJP કોર્પોરેટરની મહિલા બુટલેગર સાથે માથાકુટ, લાગ્યો બે કરોડના હપ્તાની માંગણીનો આરોપ, જાણો કોર્પોરેટરે પોતાનો બચાવ કરતા શું કહ્યું ?

Surat:  ગુજરાતમાં (Gujarat) ઘણા સમયથી કોઈ ને કોઈ કાંડમાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર જુગાર રમતા પકડાયા હોય , કે દારૂ વેચનાર બુટલેગર સાથે સંબંધ હોય કે કોઈ ભ્રષ્ટાચારમાં (Corruption) ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે.ત્યારે આજે સુરતથી એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં એક મહિલા BJP કોર્પોરેટરની હાજરીમાં […]

Image

Gondal Fake King : ક્ષત્રિય આંદોલનમાં આવેલ ગોંડલ સ્ટેટના રાજવી નકલી, ગોંડલ સ્ટેટમાંથી આ મામલે કોને કર્યો ખુલાસો ?

Gondal Fake King : આજે પણ સમગ્ર ગુજરાત હોય કે પછી દેશમાં સૌરાષ્ટ્ર તેના રાજા રજવાડાઓન નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર તેની સંસ્કૃતિ અને ખુમારી માટે જાણીતું છે. ત્યારે હવે આ જ સૌરાષ્ટ્રના એક રજવાડાના નામે છેતરપિંડી થઇ રહી હોવાની વાત સામે આવી રહી છે. અત્યારસુધી તો નકલી અધિકારી, શાળા, શિક્ષકો, યુનિવર્સીટી અને નકલી ઘી બાદ […]

Image

Bharuch: ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્રએ લગ્ન કરતા થયો વિવાદ, પરિવારે લગાવ્યા આ ગંભીર આક્ષેપ

Bharuch: ડેડીયાપાડાના (Dediyapada) પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના (Mahesh Vasava) પુત્ર ગૌરવ વસાવાએ (Gaurav Vasava) મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો છે.ઝઘડિયામાં મુસ્લિમ સમાજ કલેકટર કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવાની માંગણી લઈ આવેદનપત્ર આપવા જાય છે. મહેશ વસાવાના દીકરાના લગ્ન થતાં થયો વિવાદ મળતી માહિતી મુજબ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ સમાજની દીકરી […]

Image

Rajkot : ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, ઋષિ ભારતી બાપુ માટે કોળી સમાજ ફરી આવ્યો મેદાનમાં

Bharti Ashram Controversy : ભારતી આશ્રમનો વિવાદ હવે દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે આ માત્ર ભારતી આશ્રમ પુરતો જ નથી રહ્યો પરંતુ હવે આમા સમાજે પણ ઝંપલાવ્યું છે. આ મામલે ફરી એક વખત રાજકોટમાં (rajkot) કોળી સમાજ (koli samaj) એકઠો થયો હતો. ભારતી આશ્રમનો વિવાદ વકર્યો ભારતી આશ્રમનો વિવાદ હવે અંતે ચરમસીમાએ પહોંચ્યો છે […]

Image

Rajkot: ‘બોર્ડ માટે મંજૂરી લીધી ? જવાબ આપો નહીંતર … ‘સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઈન બોર્ડને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Rajkot: ભાજપ (BJP) દ્વારા દેશભરમાં જોરશોરથી સદસ્યતા અભિયાન (membership campaign) ચલાવવામાં આવી રહ્યુ છે. ભાજપ વધારેમાં વધારે લોકો આમાં જોડાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપનું આ સદસ્યતા અભિયાન જે રીતે ચલાવવામા આવી રહ્યુ છે તેના કારણે તે વિવાદમાં (controversy) પણ આવી રહ્યું છે અગાઉ આ સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પુરો કરવા માટે […]

Image

Himachal Pradesh: શિમલા બાદ હવે મંડીમાં ગેરકાયદે મસ્જિદ નિર્માણનો ઉગ્ર વિરોધ, પોલીસે વોટર કેનનનો મારો કર્યો

Himachal Pradesh: સંજૌલીમાં (Sanjauli) ચાલી રહેલી ગેરકાયદેસર મસ્જિદના નિર્માણની આગ હજુ શમી નથી ત્યારે આજે મંડીમાં (Mandi) એક મસ્જિદને લઈને વિવાદ શરૂ થયો છે. હિંદુ સંગઠનો તરફથી વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસે દેખાવકારો પર વોટર કેનનનો પણ […]

Image

Bharti Ashram Controversy : અમદવાદમાં ભારતી આશ્રમમાં કીર્તિ પટેલના વિડીયો મામલે વિશ્વેશ્વરી માતાજીનો ખુલાસો, હવે શું થશે નવા ખુલાસાઓ ?

Bharti Ashram Controversy : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સરખેજ ભરતી આશ્રમનો વિવાદ અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી આ મામલે કોઈને કોઈ નવા વળાંક આવી રહ્યા છે. અચાનક હરિહરાનંદ બાપુ ભરતી આશ્રમ પહોંચી અને ત્યાંથી ઋષિ ભરતી બાપુના સમર્થકો અને વિશ્વેશ્વરી માતાજી સહિતના લોકોને આશ્રમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા […]

Image

IC 814 Controversy : IC 814 પરના વિવાદ બાદ Netflix ઝૂક્યું ! ‘ધ કંધાર હાઇજેક’માં મોટા ફેરફારો માટે OTT પ્લેટફોર્મ તૈયાર

IC 814 Controversy : Netflix ની તાજેતરની શ્રેણી ‘IC 814 : The Kandahar Hijack’ જ્યારથી તેને OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે ત્યારથી તે વિવાદ સર્જી રહી છે. વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ ત્રિપાઠી, દિયા મિર્ઝા, અરવિંદ સ્વામી અને પત્રલેખા અભિનીત વેબ સિરીઝના નિર્માતાઓ પર શ્રેણીમાં આતંકવાદીઓના નામ અને તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ […]

Image

Ahmedabad: ઋષિભારતી બાપુના રુમમાં રેડ પાડવા માટે કીર્તિ પટેલને કોને બોલાવી ? ઋષિભારતી બાપુએ કર્યો મોટો ખુલાસો

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા […]

Image

Ahmedabad: સરખેજ ભારતી આશ્રમ વિવાદ ચરમસીમાએ, ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા પહોંચી કીર્તિ પટેલ

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા […]

Image

વિજય સુવાળા માફીને લાયક નથી,તેની સામે ગુજરાતભરમાં આંદોલન કરાશે… જાણો કોણે ઉચ્ચારી આવી ચીમકી ? શું છે સમગ્ર મામલો

Vijay Suvada controversy: લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા (Vijay Suvada) હવે તેના ગીતો કરતા વધારે તેના વિવાદને (controversy)  કારણે ચર્ચામાં આવ્યો છે. Vijay Suvada controversy: લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા (Vijay Suvada) હવે તેમના ગીતો કરતા વધારે તેમના વિવાદને (controversy)  કારણે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાંતાજેતરમાં દિનેશ દેસાઈની (dinesh desai) ઓફિસમાં ટોળા સાથે જઈને […]

Image

Bharti Ashram Controversy : અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, 100 સમર્થકો અને બાઉન્સર્સ સાથે હરિહરાનંદે કબ્જો મેળવ્યો

Bharti Ashram Controversy : અમદાવાદમાં આ વખતે બે સાધુઓ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. અને એ પણ ગુરુ અને શિષ્ય વચ્ચે. અમદાવાદના સરખેજમાં આવેલા ભરતી આશ્રમ મામલે ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. સરખેજનું આશ્રમસંભાળતા ઋષિ ભરતીબાપુના ગુરુ મહામંડલેશ્વર હરિહરાનંદ અચાનક ગઈકાલે અડધી રાત્રે જૂનાગઢથી સમર્થકો સાથે પહોંચ્યા હતા. જે બાદ આ વિવાદ સતત […]

Image

ADR Report: ADR રિપોર્ટમાં મોટો ખુલાસો, લોકસભાની ચૂંટણીમાં EVM માં પડેલા મત અને મત ગણતરીના આંકડામાં તફાવત

ADR Report: લોકસભા ચૂંટણી 2024 માં (Lok Sabha Elections 2024) કુલ પડેલા વોટ (votes) અને ગણતરીના વોટ વચ્ચેની વિસંગતતાને લઈને નવો વિવાદ (controversy) સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી પરિણામોમાં (election results) ગંભીર ગેરરીતિઓ જોવા મળી છે. અહેવાલો અનુસાર, કુલ […]

Image

Asaduddin Owaisi એ શપથ લીધા બાદ ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા, ઓવૈસી પ્રતિક્રિયા આપતા કહ્યું- મારે જે બોલવું હતું એ બોલી દીધું

Asaduddin Owaisi: સંસદમાં સાંસદોના શપથવિધિ કાર્યક્રમ દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. 18મી લોકસભાના પ્રથમ સત્રના (Lok Sabha Session) બીજા દિવસે 25 જૂને અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેમણે હંમેશની જેમ ‘જય ભીમ, જય મીમ’ કહ્યું હતું. પરંતુ આ વખતે તેમણે સાથે સાથે ‘જય […]

Image

Maharaj Film : ગુજરાત હાઈકોર્ટે ‘મહારાજ’ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો, ટુંક સમયમાં OTT પર ફિલ્મ થશે રિલીઝ

Maharaj Film :  મહારાજ ફિલ્મ (Maharaj) અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court)  ફિલ્મ મહારાજની (Maharaj)  રિલીઝ પરનો હટાવી દીધો છે. ગુજરાત હાઇકોર્ટે પુષ્ટિમાર્ગી વૈષ્ણવોની અરજી ફગાવી છે.  ગુજરાત હાઇકોર્ટના જજે ફિલ્મ નિહાળીને રિલીઝ પર ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યુ છે કે,  ફિલ્મમાં કોઈ નકારાત્મક બાબત નથી. કોર્ટે કહ્યું કે,  […]

Image

Uttar Pradesh: ભારે કરી! કાનપુરમાં પાણીપુરી મામલે વિવાદ, મારામારી બાદ થયું ફાયરિંગ

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુરમાંથી (kanpur) ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાણીપુરીના કારણે વિવાદ સર્જાયો હતો. એટલુ જ નહીં પરંતુ પાણી પુરીનો આ વિવાદ વધતા મારામારી અને ફાયરિંગ પણ કરવામા આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક પાણીપુરીની સ્ટોલને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. થોડી જ વારમાં ઉગ્ર […]

Image

‘મારુ ગયા જનમનું કોઈ પાપ હશે કે મારાથી આવું બોલાઈ ગયું’ કથાકાર રાજુબાપુએ રડતા રડતા કોળી-ઠાકોર સમાજની માંફી માંગી

Raju Bapu controversy : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજ પ્રત્યે કથાકારો, નેતાઓ અને કલાકારો દ્વારા વાણીવિલાસ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં પહેલા જેમ તેમ વાણી વિલાસ કરવામા આવે છે અને પછી વિરોધ થતા માફી માંગવામા આવે છે. ત્યારે પ્રખ્યાત કથાકાર રાજુગીરી બાપુએ  (Raju Bapu) પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથાએ […]

Image

સેમ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, ‘રંગભેદ’ નિવેદનના વિવાદ વચ્ચે લેવાયો નિર્ણય

લોકસભાની ચૂંટણી વચ્ચે વિવાદાસ્પદ નિવેદનોથી ઘેરાયેલા કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. સાથે જ કોંગ્રેસે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. પાર્ટીના નેતા જયરામ રમેશે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સેમ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના […]

Image

દૂરદર્શનનો ભગવો લોગો માત્ર શરૂઆત છે, મોદી 3.Oમાં અનેક ફેરફારોની તૈયારી

લોકસભાની ચૂંટણી વચ્ચે દૂરદર્શનના નવા લોગોને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. દૂરદર્શનનું વાદળીમાંથી નારંગીમાં પાછા ફરવાથી વિવાદ છેડાઈ ગયો છે. રાજકીય બયાનબાજી ચાલી રહી છે. ભાજપે કહ્યું છે કે આ મૂળ રંગ ચેનલ માટે 1982માં ઈન્દિરા ગાંધીએ પસંદ કર્યો હતો અને તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. વિપક્ષે તેને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું […]

Image

BJP Hyderabad:  ઉમેદવાર માધવી લતાનો મસ્જિદમાં તીર મારવાનો વીડિયો વિવાદનું કારણ બન્યો  

BJPના હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર માધવી લથા એક વીડિયો બાદ વિવાદમાં આવી હતી જેમાં તે ગુરુવારે સામે આવેલી એક સરઘસ દરમિયાન મસ્જિદ તરફ તીર ચલાવવાનો ઈશારો કરતી જોવા મળી હતી. જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તે બુધવારના રોજ શહેરમાં શ્રી રામ નવમીની શોભાયાત્રા દરમિયાન શૂટ કરવામાં આવ્યો હોવાનું જણાય છે. ‘X’ પરની એક પોસ્ટમાં, […]

Image

Rupala Controversy : રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, સુખદેવસિંહ ગોગામેડીની પત્નીને કરાયા નજર કેદ

parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય-રાજપુત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  રુપાલાના વિવાદિત નિવેદનના પડઘા ગુજરાત બહાર પણ પડ્યા છે. રાજસ્થાનમાં (Rajasthan) પણ રુપાલનો ભારે વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે રુપાલા વિરુદ્ધ રાજકોટના (Rajkot) રતનપર ગામમા […]

Image

મોગલધામ કબરાઉના ઋષિ બાપુએ ભીની આંખે ક્ષત્રિયાણીઓને કહી આ મોટી વાત

Parshottam Rupala controversy:  રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya samaj) વિશે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજપુત- ક્ષત્રિય સમાજ માત્ર ક્ષત્રિય-રાજપુત સમાજમાં જ નહીં પરંતુ અન્ય સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે. ત્યારે હવે ક્ષત્રિયોના સમર્થનમાં ચારણ […]

Image

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, બેટ બતાવી રુપાલાએ કર્યો ઈશારો

Parshottam Rupala controversy:  રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલા (Parshottam Rupala) ક્ષત્રિય સમાજના (Kshatriya society) વિરોધની વચ્ચે જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. વિરોધન વચ્ચે પણ રુપાલા ખુબ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડેમીના વિદ્યાર્થીઓનું બેટ પકડી લીધુ હતું અને બેટ બતાવી રૂપાલાએ […]

Image

‘સમાજના બે- ત્રણ ભાજપૂતોએ લીધેલો નિર્ણય અમે સ્વીકારતા નથી’ કાઠી ક્ષત્રિય સમાજમાં 2 તડા..!

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય-રાજપુત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ રુપાલા સામે કેટલાક ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યુ છે ત્યારે બીજી તરફ રુપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં ફાટા પડવા લાગ્યા છે. ગઈ કાલે કાઠી […]

Image

રુપાલા વિવાદ મામલે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડ્યા! કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને ટેકો જાહેર કરાયો

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય-રાજપુત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ રુપાલા સામે કેટલાક ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યુ છે ત્યારે બીજી તરફ રુપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં ફાટા પડવા લાગ્યા છે. એક તરફ ક્ષત્રિય […]

Image

Rupala controversy : તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો, તમારા દરેક વાક્યથી આક્રોષ વધી રહ્યો છે : કરણસિંહ ચાવડા

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય-રાજપુત સમાજમાં રહેલો રોષ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રુપાલાની સામે ક્ષત્રિય સમાજની ( Kshatriya  samaj) મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે જામનગર અને રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે પોલીસની […]

Image

રાજસ્થાનના રાજપૂતોનું ભાજપને અલ્ટિમેટમ, જો 72 કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો હિંસક આંદોલનની ચીમકી

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) રાજા મહારાજાઓ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય-રાજપુત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિરોધ માત્ર ગુજરાત પુરતો નથી રહ્યો. તેના પડઘા રાષ્ટ્રીય સ્તરે પણ પડ્યા છે. પહેલા તો આ વિરોધ માત્ર રુપાલા સામે હોત પરંતુ ભાજપે રુપાલાની […]

Image

શાયરાના અંદાજમાં રુપાલાનુ સુચક નિવેદન, …વો શમા ક્યા બુજેગી જીસકો રોશન ખુદા કરે’

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala ) ક્ષત્રિય સમાજ (Kshatriya society) વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. રુપાલાએ બે- બે વખત માફી માગી તેમ છતા ક્ષત્રિય સમાજનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિયોનું કહેવું છે કે, રુપાલએ […]

Image

ક્ષત્રિયોને મનાવવા હવે ખુદ PM MODI મેદાને ઉતરશે! આ તારીખે આવશે રાજકોટ

PM Modi will come to Rajkot : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને રુપાલાની ટિકિટ રદ કરવાાની માંગ કરી રહ્યા છે. ક્ષત્રિયોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે આ આંદોલન માત્ર રુપાલા પુરતુ જ નહીં રહેતા હવે ભાજપ વિરુદ્ધ પણ બની […]

Image

Jamnagar : ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓએ ખુરશીઓ ઉડાડી, પોલીસે કરી અટકાયત

Parshottam Rupala Controversy : સમગ્ર ગુજરાતમાં પરષોત્તમ રુપાલાને (Parshottam Rupala) લઈને ઠેટ ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે. આટલો વિરોધ કરવા છતા ભાજપ (BJP) રુપાલાને બદલવા માટે તૈયાર ન થતા ક્ષત્રિયોનો (Kshatriya Samaj) વિરોધ હવે આક્રમક બનતો જઈ રહ્યો છે. રુપાલા સામે સૌથી વધુ ક્ષત્રિય મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં ભાજપના કાર્યક્રમ […]

Image

ચૈતર વસાવાએ રાજપુતો અને આદિવાસી સમાજ વચ્ચેના સબંધોને યાદ કરાવતા કહી આ વાત

Parshottam Rupala Controversy : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાને (Parshottam Rupala)લઈને ક્ષત્રિય સમાજમાં (Kshatriya society) જે રોષ છે તે દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. આ વિવાદ મામલે ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન મળી રહ્યુ છે. ત્યારે હવે ભરુચ (Bharuch) લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar Vasava) પણ ક્ષત્રિય સમાજના […]

Image

ક્ષત્રિયોના વિવાદ વચ્ચે રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર, જાણો રૂપાલાના પ્રચારની શું છે નવી રણનીતિ

Parshottam Rupala Controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો (Parshottam Rupala) વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રાજકોટ સીટ પરથી ભાજપ રુપાલાને બદલવા માટે તૈયાર નથી. ત્યારે હવે રાષ્ટ્રિય સ્તરે પણ તેના પડઘા પડ્યા છે. જેના કારણે રુપાલા સામેનું આંદોલન હવે મોટુ થઈ રહ્યુ છે. ત્યારે આ આંદોલન ઉગ્ર સ્વરુપ […]

Image

Parshottam Rupala controversy : આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળાની તબિયત લથડી

Parshottam Rupala controversy : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ રાજકોટ બેઠક પર તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ વિવિધ સ્તરે આંદોલન કરી રહ્યો છે. રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પદ્મિનીબા વાળા આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે ચાર દિવસના ઉપવાસ બાદ આજે ક્ષત્રિય સમાજની […]

Image

Parshottam Rupala controversy : ગીતાબાએ તીક્ષ્ણ હથિયાર વળે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ત્રણ ક્ષત્રાણીઓ કમલમ પહોંચી

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાનો (Parshottam Rupala) વિવાદ હવે વધુ આક્રમક બનતો જઈ રહ્યો છે. રુપાલાના વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજની (Kshatriya samaj) મહિલાઓમાં ભારે રોષ છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ રુપાલાને માફ કરવા માટે તૈયાર નથી. જો રુપાલાની ટિકિટ રદ નહીં કરવામા આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર કરવાની ચીમકી […]

Image

જો રુપાલાને હટાવાવમાં નહીં આવે તો અબકી બાર 400 પાર નહીં પરંતુ અબકી બાર પાર્લામેન્ટથી બહાર કરાવીશું : મહિપાલસિંહ મકરાણા

Mahipal Singh Makrana on Parshottam Rupala : રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ હવે આક્રમક બનતો જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પ આ વિવાદના પડઘા પડ્યા છે ત્યારે આજે રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવ્યા હતા. મહિપાલસિંહ આજે અમદાવાદના […]

Image

‘જૌહર’ની ચીમકી ઉચ્ચારનાર ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી, ક્ષત્રિયાણીઓએ વીડિયો જાહેર કરી કહી આ વાત

Parshottam Rupala controversy :રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલને (Parshottam Rupala) લઈને હાલ રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રુપાલાએ રાજા રજવાળાઓએ અંગ્રેજો સાથે રોટી- બેટીના વ્યવહાર કર્યા હોવાનું નિવેદન આપતા ક્ષત્રિય તેમજ રાજપુત સમાજ (Kshatriya community) રુપાલની વિરુદ્ધ મેદાને પડ્યો છે. રુપાલાને માફી આપવા માચે તૈયાર નથી. માત્ર રુપાલાની ટિકિટ રદ […]

Image

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રુપાલાનું મોટુ નિવેદન, કહ્યું- એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ

Parshottam Rupala controversy : રાજકોટ (Rajkot) બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) રાજા રજવાળા વિશે આપેલા વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય- રાજપુત સમાજમાં (Kshatriya Samaj) રોષ ખતમ થવાનું નામ જ નથી લઈ રહયો. ક્ષત્રિય સમાજ દ્વારા એક તરફ પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે. ત્યારે બીજી તરફ રુપાલા ચૂંટણી પ્રચારમાં પણ લાગી […]

Image

Rajkot: વિવાદના વંટોળ વચ્ચે રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર

Parshottam Rupala Controversy : રાજકોટ બેઠકના (Rajkot) ભાજપના (BJP) ઉમદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ (Kshatriya society) વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને હાલ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રુપાલાની ટિકિટ રદ થાય તેવી ઉગ્ર માંગ કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ ઉમેદવાર બદલવાના મુડમાં […]

Image

Parshottam Rupala Controversy : હર્ષ સંઘવી પહોંચ્યા રુપાલાના નિવાસસ્થાને, દિલ્લીથી પરત ફર્યા બાદ બંન્ને નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક

Parshottam Rupala Controversy : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parshottam Rupala) આપેલા વિવાદિત નિવેદનને કારણે ભાજપ હાલ મુશ્કેલીમાં મુકાયું છે. રુપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી આજે ભાજપના ગળામાં ફાંસ બની ગઈ છે. ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા અનેક પ્રયાસો કરવા છતા રુપાલાની સામે ફાટી નિકળેલો ક્ષત્રિય સમાજનો રોષ શાંત થવાનું નામ નથી […]

Image

દિલ્હીથી અમદાવાદ પહોંચેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે આપ્યું મોટું નિવેદન

Parshottam Rupala Controversy : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના (Parshottam Rupala) વિરોધના વંટોળ વચ્ચે આજે દિલ્હી (delhi) પહોંચ્યા હતા. થોડી વાર પહેલા જ રુપાલા દિલ્હીથી અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વિવાદના કારણે રુપાલાની સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જોવા મળ્યો હતો. તેમણે એરપોર્ટ પર આવીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, […]

Image

Rajkot : Parshottam Rupala ને આચાર સંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લિનચીટ

Parshottam Rupala controversy : રાજકોટ લોકસભા બેઠકના (Rajkot Lok Sabha seat) ભાજપના (BJP) ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે કરેલી વિવાદી ટિપ્પણી બાબતે આચાર સંહિતા ભંગની થયેલ ફરિયાદમાં પરષોત્તમ રૂપાલાને ક્લિનચીટ મળી છે. પરષોત્તમ રુપાલાના રાજા રજવાળા વિશે આપેલા નિવેદનને કારણે સમગ્ર ક્ષત્રિય- રાજપુત સમાજમાં […]

Image

પાટીલ તો શું પરંતુ અમિત શાહ કે નરેન્દ્ર મોદી કહે તો પણ રુપાલાને માફ નહીં કરાય : રાજ શેખાવત

Parashottam Rupala Controversy: રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને (Parshottam Rupala) લઈને ક્ષત્રિય સમાજનો (Kshatriya society) આક્રોશ શમવાનું નામ જ નથી લઈ રહ્યો. પરષોત્તમ રુપાલા બાદ સી આર પાટીલે (CR Patil) પણ આજે ક્ષત્રિય સમાજને હાથ જોડીને વિનંતી કરી પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા માટે તૈયાર નથી ત્યારે આ મામલે કરણીસેનાના અધ્યક્ષ રાજ […]

Image

આ મામલો માફી માંગવાથી પૂર્ણ નહીં થાય : પદ્મિનીબા વાળા

Padminiba’s reaction to CR Patil’s statement : રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ (Parashottam Rupala) ક્ષત્રિય સમાજને (Kshatriya Community) લઈને આપેલા નિવેદનને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ મામલે પરષોત્તમ રૂપાલા બે વાર માફી માંગી ચૂક્યા છે. પરંતુ વિરોધ હજુ શમવાનું નામ નથી લેતો. તેવામાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય […]

Image

“ભાજપની માનસિકતા એન્ટી ક્ષત્રિય બની રહી છે” : શંકરસિંહ વાઘેલા

Parashottam Rupala Controversy:  રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળનો શરુ થયો છે. રુપાલને હટાવવા માટે ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે ત્યારે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી. ક્ષત્રિય સમાજના વિવાદ […]

Image

ક્ષત્રિય સમાજના આક્રોશને જોતા Parashottam Rupala ની સુરક્ષા ફરી વધારો કરાયો

Parashottam Rupala Controversy: રાજકોટ લોકસભા સીટ (Rajkot Lok Sabha seat) પર ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની (Parashottam Rupala )સામે ક્ષત્રિય સમાજનો રોષ દિવસે દિવસે આક્રમક બનતો જઈ રહ્યો છે. પરષોત્તમ રુપાલાએ (Kshatriya society) વિવાદિત નિવેદન બદલ માફી માગી છતા ક્ષત્રિય સમાજનો રોષ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આ રોષ આક્રમક […]

Image

Surendrnagar : પરષોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં વઢવાણ રાજવી પરિવારે સૂર પૂરાવ્યો

Surendrnagar : રાજકોટ લોકસભા સીટ (Rajkot Lok Sabha seat) પર ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની (Parashottam Rupala) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજનો (Kshatriya society) વિરોધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજના આ વિરોધમાં વઢવાણ રાજવી પરિવારે (Vadhwan Royal Family) […]

Image

પરસોત્તમ રૂપાલાનો વિવાદ ઠારવા પાટીલ મેદાને, રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આજે બેઠક

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ થોડા દિવસ પહેલા રાજવી પરિવાર પર કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે પરષોત્તમ રુપાલાઓએ માફી પણ માગી હતી પરંતુ આ વિવાદ શમવાને બદલે વધારે વકરી રહ્યો છે. પરષોત્તમ રુપાલાના નિવેદનને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આ […]

Image

“પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત, માતા રીલ બનાવવામાં મસ્ત અને દીકરીઓ…” કાજલ હિન્દુસ્તાનીએ છંછેડ્યો વિવાદનો મધપૂડો

Kajal Hindustani controversial comments : કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) તેમના નિવેદનનો કારણે અનેક વાર વિવાદમાં આવતા હોય છે ત્યારે આજે ફરી એક કાજલ હિન્દુસ્તાની વિવાદમાં આવ્યા છે. કાજલ હિન્દુસ્તાનીએ સામાજીક કાર્યક્રમમાં પાટીદારની (patidar) દિકરીઓ વિશે કરેલ ટિપ્પણીને લઈને પાટીદાર સમાજમાં  (patidar samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાજલ હિન્દુસ્તાનીએ આપ્યું વિવાદિત નિવેદન હાલ સોશિયલ […]

Image

ગીગા ભમ્મરે છંછેડ્યો નવો વિવાદ, હવે દલિત સમાજ અંગે કર્યો બફાટ

Giga Bhammar Controversy : આહીર સમાજ (Ahir Samaj) ના આગેવાન ગીગા ભમ્મર (Giga Bhammar) છેલ્લા કેટલાક દિવસથી તેમના વીડિયોને લઇ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ મુદ્દે બફાટ કરતા વિડીયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે તેમનો વધુ એક બફાટ કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમને ચારણ બાદ અન્ય સમાજ વિશે પણ અપમાન જનક […]

Image

DSP કક્ષાના અધિકારીઓ બદલી માટે મારી પાસે આવતા : ગીગા ભમ્મર

Giga Bhammar Another video viral :  આહિર સમાજના અગ્રણી ગીગા ભમ્મરે ચારણ સમાજ વિષે અને તેમના માતાજી વિશે અશોભનિય ભાષાનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે. સમૂહ લગ્નના મંચ પરથી ગીગા ભમ્મરે આહિર સમાજને સંબોધતા ચારણ સમાજ માટે અપમાન જનક નિવેદન આપ્યું હતું. જેના લઇને ચારણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ગીગા ભમ્મરના […]

Image

Kutch: રાપરમાં સ્વામિનારાયણ સાધુએ પાકિસ્તાનની જય બોલાવી! જાણો વાયરલ વીડિયોનું સત્ય

Kutch:  તાજેતરમા સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણ સાધુનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ સાધુ પાકિસ્તાનની જય બોલાવતા હોય તેવું નજરે પડી રહ્યું છે આ વિડિયો વાયરલ થતા લોકો તેમની ખુબ ટીકા કરી રહ્યા છે ત્યારે આ અંગે સાધુએ ખુલાસો કર્યો છે તેમને જણાવ્યું હતુ કે, કોઈએ વીડિયો કાપી મને બદનામ કર્યો છે. જે […]

Image

શ્રીરામને માંસાહારી બતાવનારી નયનતારાની ફિલ્મ ‘Annapoorani’ ને નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી

શ્રીરામને માંસાહારી બતાવનારી નયનતારાની ફિલ્મ Annapooran ને નેટફ્લિક્સ પરથી હટાવી દેવામાં આવી

Image

હિંદુ ધર્મ પર સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણીથી વિવાદ ઉભો થયો, અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી એકવાર હિંદુ ધર્મ પર તેમની ટિપ્પણીને લઈને ગરમ પાણીમાં જોવા મળ્યા છે. મૌર્યએ સોમવારે જંતર-મંતર ખાતે બહુજન સમાજ અધિકાર સંમેલનને સંબોધિત કરતા હિંદુ ધર્મને છેતરપિંડી ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “હિંદુ એક ધોખા હૈ (હિંદુ ધર્મ એક પ્રકારનો છેતરપિંડી છે)”. “આરએસએસના વડા મોહન ભાગવતે બે વાર કહ્યું છે […]

Image

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમોનું મંચ કેમ બની રહ્યું છે વિવાદનું મૂળ? વધુ એક MLA નો બળાપો

વાંસદામાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલનું દુ:ખ છલકાયું

Image

Surat Diamond Bourse નું કંટ્રક્શન કરનાર કંપની બાકી પેમેન્ટ માટે કોર્ટના દ્વારે

કોર્ટે કંપનીને 7 દિવસની અંદર રૂ. 100 કરોડની બેંક ગેરંટી કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો

Image

Bhavnagar : મુસ્લિમોને મકાન આપવાનાના વિરોધમાં સ્થાનિક હિંદૂઓનો વિરોધ, જાણો સમગ્ર મામલો

ગુરુવારે રાત્રીના સ્થાનિકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી

Image

કેરળમાં પેલેસ્ટાઈન તરફી રેલીમાં હમાસ નેતાના વર્ચ્યુઅલ સંબોધનથી વિવાદ થયો

ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કરનાર હમાસ આતંકવાદી જૂથના એક નેતાએ શુક્રવારે કેરળના મલપ્પુરમમાં સોલિડેરિટી યુથ મૂવમેન્ટ દ્વારા આયોજિત રેલીમાં કથિત રીતે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. સોલિડેરિટી યુથ મૂવમેન્ટ એ જમાત-એ-ઇસ્લામીની યુવા પાંખ છે. એક વીડિયોમાં હમાસના નેતા ખાલેદ મશાલ લોકોને સંબોધતા જોઈ શકાય છે. રેલીમાં મશાલના વર્ચ્યુઅલ સંબોધનની ભારતીય જનતા પાર્ટી […]

Image

Video : કોલેજના ઓડિટોરિયમાં મેચ અને મુવીના શૉ થાય છે, NSUI ના ગંભીર આક્ષેપો

NSUI ના આક્ષેપો છે કે, કોલેજની હોસ્ટેલમાં બિનઅધિકૃત લોકોને રહેવા દેવામાં આવે છે

Image

Ambaji : અંબાજીમાં ફુડ વિભાગે લીધેલા મોહનથાળ પ્રસાદના સેમ્પલ થયાં Fail

28 ઓગસ્ટના રોજ ફુડ વિભાગે જે તે સમયે 180 ઘીના ડબ્બા તપાસ અર્થે સીઝ કર્યા હતા

Image

Ahmedabad : કેલોરેક્સ સ્કૂલમાં બાળકોને નમાઝ પઢાવનારા શિક્ષકની ધોલાઈ, જુઓ Video

અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવાતો વીડિયો થયો વાયરલ થયો હતો. જેને લઈને હિંદૂ સંગઠનોમાં રોષ જોવા મળ્યો. હિંદૂ સંગઠનોએ સ્કુલમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ નોંધાવ્યો તેમજ શાળામાં નમાઝ પઢાવનારા શિક્ષકને માર માર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી ક્લોરેક્સ ફ્યૂચર સ્કુલમાં ઈદની ઉજવણી નિમિત્તે બાળકોને નમાજ પઝાવવામાં […]

Image

Video : નવરાત્રી ગ્રાઉન્ડ બાબતે પ્રમુખ-સેક્રેટરીના વિવાદ વચ્ચે સેક્રેટરીનું રાજીનામું, જુઓ શું આક્ષેપો થયાં

Porbandar News : વિવાદોના વમળમાં ફસાયેલી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ભુકંપ સર્જાયો છે. પ્રમુખ અને સેક્રેટરી વચ્ચે નવરાત્રી ગ્રાઉન્ડ બાબતે વિવાદ થયો હતો. આ મામલે જાણીતા વકીલ ભરતભાઈ લાખાણીએ સેક્રેટરી પદેથી રાજીનામુ ધરી દેતા મિત્રએ મિત્રને દગો આપ્યાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. સરજુ કારીયા ભાજપ માટે કાયમી વિવાદનું ઘર બનીને રહ્યો […]

Image

સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગ્યા બાદ ફરી વિવાદમાં સપડાયા, જાણો શું છે મામલો

ખોડીયાર માતા વિશે ટિપ્પણી કર્યાં બાદ વિરોધ થતાં માફી માંગવી પડી હતી

Image

ખાલિસ્તાની આતંકી Gurpatwant Singh Pannun પર NIA ની મોટી કાર્યવાહી

ખાલિસ્તાન આતંકી ગુરપતવંત સિંહ પન્નુ ( Gurpatwant Singh Pannun) વિરૂદ્ધ ભારતમાં મોટી કાર્યવાહી થઈ છે.

Image

Saurashtra University ની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુદ્દે કુલપતિની સ્પષ્ટતા

હોસ્ટેલના આ નિયમોને લઈને વિવાદે મોટું સ્વરૂપ લીધું છે

Image

Rajkot : યુવતીઓને ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો નહી પહેરવાનું Saurashtra University નું ફરમાન

વિદ્યાર્થીનીઓને મર્યાદામાં કપડા પહેરવા માટે કહેવામાં આવ્યું

Image

સ્વામી નારાયણ સંપ્રદાયના સાધુએ ખોડિયાર માતાજી વિશે કરેલી ટિપ્પણીથી રોષ

સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યાં ફરી એક વાર સનાતન અને સ્વામી નારાયણ સંપ્રદાનને સામ સામે લાવતો વિવાદ જન્મ્યો છે. સ્વામી નારાયણ સાધુનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સ્વામી નારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામી જણાવે છે કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ […]

Image

Video : અંબાજીમાં VIP દર્શન માટે લેવામાં આવે છે રૂ. 5 હજાર, જાણો કોણે કર્યાં આક્ષેપ

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલના મંદિરમાં VIP દર્શન માટે પૈસા લેવામાં આવતા હોવાના આક્ષેપ

Trending Video