Himanta Biswa Sarma: કોલકાતાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ મમતા બેનર્જી પર પ્રહારો કર્યા છે. સરમાએ તેમના એક નિવેદનનો વિરોધ કર્યો છે. વાસ્તવમાં ભાજપે કોલકાતાની ઘટનાના વિરોધમાં 28 ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું. જે બાદ મમતાએ આરોપ લગાવ્યો કે ભાજપ રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ […]