CM

Image

CM Bhupendra Patelના નેતૃત્વમાં સોલા સિવિલમાં યોજાયો કોકલીયર ઇમ્પ્લાન્ટ એસેસમેન્ટ અને ફિટિંગ કેમ્પ

CM Bhupendra Patel News: CM Bhupendra Patelના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરની Sola Civil Hospital ખાતે તા. 19 ફેબ્રુઆરીના રોજ બાળકો માટે વિશેષ કોકલીયર ઇમ્પ્લાન્ટ એસેસમેન્ટ અને ફિટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 46 બાળકોને મળ્યો લાભ આ કેમ્પ દરમિયાન એક જ દિવસમાં […]

Image

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે: CM Bhupendra Patel

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું […]

Image

CM Bhupendra Patelના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં સંપન્ન

CM Bhupendra Patel News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અને નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન શ્રી આઈ.પી ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો. […]

Image

CM Bhupendra Patelએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ AI નું લોકાર્પણ કર્યુ

CM Bhupendra Patel launches Amul AI: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા ડેરી ક્ષેત્રને નવી દિશા આપતા અમૂલ એ.આઈ.નું લોકાર્પણ કરતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે, આ અમૂલ એ.આઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઈલ સ્ટોન બનશે. રાજ્યના 18,500થી વધુ ગામડાઓમાં 36 લાખ દૂધ ઉત્પાદકોની સહકારી સંસ્થા અને […]

Image

CM Bhupendra Patelના દિશાનિર્દેશથી રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી […]

Image

પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતની વિવિધ પોલીસીઝનો લાભ લઈને શ્રીલંકા રસ ધરાવતા સહયોગના સેક્ટર્સમાં ગુજરાત સાથે સહભાગીતા કરી શકે: CM Bhupendra Patel

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લંકાના શાસક પક્ષ જનતા વિમુખ્તી પેરામુનાના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીએ આ ડેલીગેશનને ગુજરાત મુલાકાતમાં આવકારતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને લંકાના સંબંધો વધુ સુદ્રઢ થયા છે તેમજ બે દેશો વચ્ચે લાંબા ગાળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જે વધુ […]

Image

એલન મસ્કની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગના લેટર ઓફ ઈન્ટેન્ટ CM Bhupendra Patelની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન

CM Bhupendra Patel News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. CM Bhupendra Patelના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ […]

Image

પીએમ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આદ્યશક્તિ ધામ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યુ છેઃ CM Bhupendra Patel

CM Bhupendra Patel Ambaji Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ 1632 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના રૂ. 950 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા. આગામી ૨૫ વર્ષોની યાત્રિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંબાજીમાં ‘શક્તિ કોરીડોર’ માટે રૂ.1632 કરોડનો વિઝનરી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ અંબાજી કોરિડોરના […]

Image

NCC માત્ર સંસ્થા નહિ, પણ એકતા અને અનુશાસન સાથેની આદર્શ જીવનશૈલી શીખવતી પાઠશાળા છેઃ CM Bhupendra Patel

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લઈને ગુજરાતનું નામ રોશન કરનારા NCC કેડેટ્સનું સન્માન ગાંધીનગરમાં લોકભવન ખાતે યોજાયેલી એટ હોમ સેરેમનીમાં કર્યું હતું. નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC)2026માં રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યા પછી ગુજરાત NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટ 30 જાન્યુઆરીએ અમદાવાદ પરત આવી છે. […]

Image

CM Bhupendra Patelની સૌજન્ય મુલાકાતે ભારતમાં આવ્યા આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલી

CM Bhupendra Patel With Kevin Keli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલિએ ગાંધીનગરમાં લીધી હતી.ગુજરાતની તેમની આ પ્રથમ મુલાકાતમાં તેમણે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક સમાનતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત અને આયર્લેન્ડ બે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે અને સાંસ્કૃતિક વિરાસતને મહત્વ આપે છે. ડબલીનમાં […]

Image

ગ્રામ વિકાસથી લઇને ગિફ્ટ સિટી સુધીનાં ક્ષેત્રોને સર્વગ્રાહી વિકાસથી આવરી લેતુ કેન્દ્રીય બજેટ ગુજરાત માટે લાભદાયક: CM Bhupendra Patel

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું હતું. તેમણે આ ત્રણ કર્તવ્યોની ભૂમિકા આપતા કહ્યું કે, આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના […]

Image

ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે CM Bhupendra Patelએ આપી પ્રતિક્રિયા

CM Bhupendra Patel on India-US trade deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ અંગે  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલો આ કરાર વિશ્વને નવા ભારતની આર્થિક શક્તિ, વૈશ્વિક દૃષ્ટિ અને મજબૂત કૂટનીતિનો પરિચય કરાવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ટ્રેડ ડીલ માત્ર ઉદ્યોગ અને વેપાર સુધી સીમિત […]

Image

ગુજરાત વીજ નિયમન પંચ-GERCના સભ્ય તરીકે જતીન ઠક્કરને શપથ લેવડાવતા CM Bhupendra Patel

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના નવા સભ્ય તરીકે નિયુક્ત થયેલા જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ ગાંધીનગર ખાતે યોજાઈ હતી. શપથગ્રહણ સમારંભ દરમિયાન ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ પંકજ જોષી, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ […]

Image

ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા CM Bhupendra Patelનું સરપંચોને આહ્વાન

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ […]

Image

રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરાશે, ખેડૂતોને થશે મોટો લાભ: CM Bhupendra Patel

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી ક્ષેત્રે રાજ્યમાં વિવિધ ઇનામી જમીનોના અનઅધિકૃત કબજાહક્ક નિયમબદ્ધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે. […]

Image

‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્ય વ્યાપી લોન્ચીંગ આણંદના ભાદરણ ખાતેથી કરાવતા CM Bhupendra Patel

CM Bhupendra Patel  News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનએ […]

Image

CM Bhupendra Patel એ સાસણ ગીરમાં વહેલી સવારે જંગલ સફારીની મજા માણી, જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા

CM Bhupendra Patel હાલ જૂનાગઢની મુલાકાતે છે. અને આ જ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સાસણગીરમાં જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા. ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. […]

Image

અફવાઓ પર ધ્યાન ન આપો… મહેબૂબા મુફ્તીના આરોપો પર Jammu Kashmir પોલીસની સ્પષ્ટતા

Jammu Kashmir: હવે કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ઝેડ મોડ ટનલ પાસે થયેલા આતંકવાદી હુમલા પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ મંગળવારે પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે તે જબરદસ્તી આ મજૂરોને કાશ્મીર છોડવા માટે દબાણ બનાવી રહી છે. આ ઘટના બાદ પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ છે. આ […]

Image

SHARAD PAWAR: શરદ પવારને ‘Z Plus’ સુરક્ષા, 55 CRPF જવાનોની ટીમ સુરક્ષા આપશે

SHARAD PAWAR : કેન્દ્રની નરેન્દ્ર મોદી(NARENDRA MODI) સરકારે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ(*CONGRESS) પાર્ટીના વડા શરદ પવારને ‘Z Plus’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને મહારાષ્ટ્રના 83 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રીને સુરક્ષા આપવા જણાવ્યું છે. આ કામ માટે 55 સશસ્ત્ર CRPF જવાનોની ટીમ તૈનાત […]

Image

Jharkhand : CM તરીકેનો કાર્યભાર સંભાળ્યાના દિવસો પછી, હેમંત સોરેને PM મોદીને મળ્યા 

Jharkhand - ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, તેમણે ફરીથી પદ સંભાળ્યાના દિવસો પછી.

Image

Jharkhand : ચંપાઈ સોરેને ઝારખંડના CM પદેથી રાજીનામું આપ્યું, હેમંત સોરેન બનશે CM

 ચંપાઈ સોરેને બુધવારે Jharkhand - ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

Image

Andhra Pradesh: નાયડુ આજે કેબિનેટ સાથે શપથ લેશે

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડુ 12 જૂને સવારે 11.27 વાગ્યે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નાયડુ, ટીડીપી, ભાજપ અને જનસેનાના ધારાસભ્યોની સંયુક્ત બેઠકમાં, આંધ્ર પ્રદેશ વિધાનસભામાં સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે ચૂંટાયા હતા. દરમિયાન, જનસેના પાર્ટીએ મંગળવારે સર્વસંમતિથી તેના વડા પવન કલ્યાણને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય વરિષ્ઠ […]

Image

પ્રાદેશિક અખંડિતતાને અકબંધ રાખવા માટે  ભાજપને મત આપવો જરૂરી: Manipur CM 

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું છે કે મણિપુરની પ્રાદેશિક અખંડિતતાને અકબંધ રાખવા માટે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર દ્વારા જે કામ કરવાની જરૂર હતી તે શરૂ થઈ ગઈ છે અને આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપવાની જરૂર છે. મણિપુરની પ્રાદેશિક અખંડિતતાને અકબંધ રાખવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગઈકાલે […]

Image

 AAPના ‘જન ઉપવાસ’ વચ્ચે: પૂર્વ ધારાસભ્યએ CMને હટાવવાની માંગણી માટે HCમાં અરજી કરી

આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ રવિવારે જંતર-મંતર પર ઉપવાસ ધરણા પર બેસશે કારણ કે પાર્ટીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ભાજપ અને કેન્દ્ર વિરુદ્ધ તેના આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું છે. ‘સામુહિક ઉપવાસ’ અથવા સામૂહિક ઉપવાસની જાહેરાત કરતી વખતે, AAP નેતા ગોપાલ રાયે જનતાને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરની ધરપકડ સામે રાષ્ટ્રવ્યાપી ઉપવાસમાં ભાગ લેવા માટે […]

Image

તેલંગાણામાં,  પૂર્વ  CM  KCRના નેતાઓએ કોંગ્રેસ અને બીજેપીમાં શામિલ થવા લાગ્યા   

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ હિજરત જોઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં 10 થી વધુ વરિષ્ઠ નેતાઓએ પક્ષ બદલી નાખ્યો છે. ભાજપની યાદીમાં 10 થી વધુ નામો બીઆરએસના ભૂતપૂર્વ સભ્યો છે. તેમાં પૂર્વ બીઆરએસ મંત્રી ઈટાલા રાજેન્દ્ર પણ સામેલ છે. મલ્કાજગીરીના ઉમેદવાર, તેઓ જૂન 2021 […]

Image

‘100 ચૂંટણીઓ આવે તો પણ TNમાં ભાજપનું નાટક નહીં ચાલે’: CM સ્ટાલિન

તમિલનાડુના મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ના નેતા એમકે સ્ટાલિને કહ્યું કે પીએમ મોદી અને ભાજપ રાજ્યમાં 100 વખત ચૂંટણી લડે તો પણ તેઓ તમિલનાડુમાં આકર્ષણ મેળવી શકશે નહીં. “માત્ર આ ચૂંટણી જ નહિ; 100 ચૂંટણીઓ આવે તો પણ તમારું (PM મોદી અને ભાજપ) નાટક તમિલનાડુમાં કામ નહીં કરે, ”સીએમ સ્ટાલિને કૃષ્ણગિરીમાં એક જાહેર સભાને […]

Image

કેરળ: મુખ્યમંત્રીની પુત્રી અને અન્યને સંડોવતા કેસમાં ED તપાસને વેગ આપે તેવી શક્યતા 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની પુત્રીની પેઢી – એક્સાલોજિક સોલ્યુશન્સ અને ખાણકામ કંપની કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ (CMRL) વચ્ચેના કથિત શંકાસ્પદ વ્યવહારોની તપાસને ઝડપી બનાવે તેવી શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે ED મુખ્યમંત્રીની પુત્રી વીણા વિજયનની માલિકીની પેઢી સહિતની કંપનીઓને નોટિસ જારી કરશે અને તેમને આવતા અઠવાડિયે જ પૂછપરછ […]

Image

‘અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવા માંગ’, દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ

દિલ્હી હાઈકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કેજરીવાલને દિલ્હીના સીએમ પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. લાઈવ લોના અહેવાલ મુજબ આ અરજી સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. કેજરીવાલને ED દ્વારા ગુરુવારે (21 માર્ચ, 2024) દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ […]

Image

કેજરીવાલ સીએમ તરીકે ચાલુ રહેશે, જેલમાંથી દિલ્હી સરકાર ચલાવશે: AAP

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હોવાથી, તેમની આમ આદમી પાર્ટી (AAP) એ ગુરુવારે કહ્યું કે તેઓ રાજીનામું આપશે નહીં અને જેલમાંથી સરકાર ચલાવશે. “અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ હતા, સીએમ છે અને સીએમ જ રહેશે. તે રાજીનામું આપશે નહીં, ”આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું. “કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવવા […]

Image

કેરળ: તમામ જામીનપાત્ર CAA વિરોધ કેસો પાછા ખેંચવામાં આવશે

કેરળમાં એલડીએફ સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) સામેના વિરોધના સંદર્ભમાં રાજ્યમાં નોંધાયેલા વધુ કેસો પાછા ખેંચવા જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો છે. ગૃહ સચિવ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં, તે સુનિશ્ચિત કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે અગાઉ પાછા ખેંચવાના આદેશ આપવામાં આવેલા કેસો સંબંધિત અરજીઓ કોર્ટમાં પહોંચી છે. CAA વિરોધના સંદર્ભમાં જામીનપાત્ર […]

Image

ગોવાના CM પ્રમોદ સાવંતે અકસ્માત પીડિતોની મદદ માટે કાફલાને રોક્યો

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે શનિવારે મોડી રાત્રે કાનાકોના હાઇવે પર કેટલાક અકસ્માત પીડિતોની મદદ માટે તેમના કાફલાને રોક્યો હતો. ઘટનાસ્થળેથી દ્રશ્યો દર્શાવે છે કે ઘણા લોકો પીડિતોને મદદ કરવા માટે એકઠા થયા હતા. પોલીસ પહેલેથી જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. અગાઉના દિવસે, સાવંતે દક્ષિણ ગોવાના કંકોલિમમાં વિકસીત ભારત સંકલ્પ […]

Image

પશ્ચિમ બંગાળના CM બેનર્જી મમતા સંદેશખાલી માટે કૂચ કરી  

ગુરુવારે અભિજિત ગંગોપાધ્યાય ભાજપમાં જોડાયા તેના થોડા સમય પછી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, હવેથી રાજ્યના લોકો તેમના માટે પોતાનો ચુકાદો આપશે અને જો તેમની પાર્ટી તેમની હાર સુનિશ્ચિત કરશે. તે આગામી લોકસભા ચૂંટણી લડે છે. તેણીએ ગંગોપાધ્યાયને એવા યુવાનોના ગુસ્સાનો સામનો કરવાની ચેતવણી […]

Image

ઘણા લોકો મારા મધ્યપ્રદેશના CM બનવાને પચાવી શક્યા નથી: ડૉ મોહન યાદવ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે કહ્યું કે સમાજના કેટલાક લોકો તેમના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનવાથી ખુશ નથી અને તેમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે યાદવ સમુદાય ધર્મના માર્ગે ચાલનારો સમાજ છે અને તેમણે ક્યારેય ધર્મને પાછળ છોડ્યો નથી. લખનૌના બિજનૌર વિસ્તારમાં રવિવારે આયોજિત યાદવ મહાકુંભને સંબોધિત કરી રહેલા ડૉ. આ મહાકુંભમાં સાંસદ સીએમ […]

Image

વિક્રમાદિત્યએ રાજીનામું પાછું ખેંચ્યું, મોટા ભાઈ સુખુનું રાખ્યું માન ; હોબાળા વચ્ચે CM એ આપ્યું મોટું નિવેદન

હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સવારે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, મોડી સાંજે તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સીએમ સુખુ વિક્રમાદિત્યને મનાવવામાં સફળ રહ્યા. જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે બુધવારે સવારે મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત […]

Image

‘ચલો દિલ્હી’: કર્ણાટકના CM સિદ્ધારમૈયાનો આજે જંતર-મંતર પર કેન્દ્ર વિરોધી વિરોધ

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર સાથે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યને કરવેરા વિતરણ અને ગ્રાન્ટ-ઇન-સહાયમાં કથિત “અન્યાય” સામે ‘ચલો દિલ્હી’ વિરોધ પ્રદર્શન માટે રવિવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા હતા. . બુધવારે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રાજધાનીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ થશે. તેમાં મંત્રીઓ સહિત રાજ્યના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદોની ભાગીદારી […]

Image

અડવાણીએ 2002માં મોદીની ગુજરાત CMની ખુરશી બચાવી: જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે શનિવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ 2002માં નરેન્દ્ર મોદીની ગુજરાત સીએમની ખુરશી બચાવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન માટે અડવાણીના નામની જાહેરાત કર્યાના કલાકો પછી રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની બાજુમાં ઝારખંડના દેવઘરમાં મોહનપુર ખાતે પત્રકારો સમક્ષ તેમણે […]

Image

Kerala : પુત્રીની કલંકિત કંપની પર કેરળ ઓપ્પનએ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી

તેમની પુત્રીની પેઢીમાં ગેરરીતિઓના આરોપોને પગલે પિનરાઈ વિજયન પર તેમના હુમલાને તીક્ષ્ણ બનાવતા, કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસને મુખ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી અને તેમને પદ માટે અયોગ્ય ગણાવ્યા હતા. શુક્રવારે વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સતીસને આરોપ લગાવ્યો કે પિનરાઈ વિજયને સત્તાનો દુરુપયોગ કરીને જંગી ભ્રષ્ટાચાર કર્યો છે. […]

Image

Land Scam:’ગૂમ’ થઈ ગયા ઝારખંડના CM હેમંત સોરેન!, ભાજપ નેતાએ કરી ઈનામની જાહેરાત

Land Scam:જમીન કૌભાંડમાં હેમંત સોરેનની મુસીબતો અટકી રહી નથી. EDએ સોમવારે હેમંત સોરેનના ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા અને એક BMW કાર જપ્ત કરી હતી. હેમંત સોરેન ગુમ થઈ ગયા છે. ત્યારે બીજી તરફ ઝારખંડના બીજેપી નેતા બાબુલાલ મરાંડીએ જે પણ CMનું સરનામું કહેશે, તે વ્યક્તિને મારી તરફથી 11,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે તેવી […]

Image

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીની ધરપકડ કરવાની ધમકી આપી 

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ધરપકડ સુનિશ્ચિત કરશે. આસામના સીએમએ કહ્યું કે ગુવાહાટીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મંગળવારની હિંસા અંગે ગાંધી પરિવાર સામે નોંધાયેલા કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવશે. “SIT આ કેસની તપાસ કરશે અને […]

Image

ગુજરાત વિધાનસભામાં  યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ધાટન કરશે 

આજે આંતરાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તેવા હેતુસર આજે ૨૪મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે […]

Image

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીને ‘રાવણ’ કહ્યા

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ‘રાવણ’ કહ્યા, જેની સામે રાક્ષસ રાજા ભગવાન રામ લડ્યા હતા. CM સરમાની ટિપ્પણી આસામમાંથી પસાર થતી તેમની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા તેમના પર હુમલો કરવાના પ્રશ્નના જવાબમાં આવી છે. “આજે રાવણની વાત કેમ કરો છો? ઓછામાં ઓછું આજે રામ વિશે વાત […]

Image

પુત્રી પછી હવે ROC એ તેના અહેવાલમાં કેરળના CMનું નામ આપ્યું

એક મહત્વપૂર્ણ વિકાસમાં, કેરળના મુખ્યમંત્રીની પુત્રી વીણા વિજયનની પેઢી એક્ઝાલોજિક સોલ્યુશન્સ અને કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) વચ્ચે નાણાકીય વ્યવહારો અંગે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC) દ્વારા અહેવાલમાં પણ કેરળના મુખ્યમંત્રીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ROC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પિનરાઈ વિજયન કેરળ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KSIDC) પર સીધું નિયંત્રણ કરે […]

Image

મણિપુરમાં ફરી હિંસા, આતંકવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ, CM ની ઉચ્ચ સ્તરીય બેઠક

મણિપુરમાં ફરી હિંસા, આતંકવાદીઓ સાથે અથડામણમાં 2 જવાન શહીદ, CM એ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

Image

કેરળના CM, મંત્રીઓ રાજ્ય પ્રત્યે કેન્દ્રની ઉપેક્ષા સામે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે

શાસક CPI-M ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ મંગળવારે જાહેરાત કરી હતી કે મોરચો 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની આગેવાની હેઠળ રાજ્ય પ્રત્યે કેન્દ્ર સરકારની કથિત ઉપેક્ષા સામે વિરોધ પ્રદર્શન કરશે. પિનરાઈ વિજયન કેબિનેટના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો મુખ્યમંત્રી સાથે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપશે. મંગળવારે અહીં યોજાયેલી એલડીએફની બેઠકમાં આ અંગે નિર્ણય […]

Image

ગ્રાહકો માટે વન-ટાઇમ સેટલમેન્ટ પોલિસી બનાવો: હિમાચલ પ્રદેશના CM ઠાકુર સુખવિંદર સિંહ 

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન ઠાકુર સુખવિંદર સિંહ સુખુએ હિમાચલ પ્રદેશ રાજ્ય સહકારી બેંકને તેના ગ્રાહકોની સુવિધા માટે વન-ટાઇમ સેટલમેન્ટ (OTS) નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો છે. બેંકના ચેરમેન દેવેન્દ્ર શ્યામ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રવણ માનતા સાથે બુધવારે અહીં યોજાયેલી બેઠકમાં, મુખ્યમંત્રીએ બેંકને એક વ્યાપક OTS નીતિ વિકસાવવા માટે નાબાર્ડ અને ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને કામ […]

Image

CM યોગી PMના વિઝનને જમીન પર લાગુ કરી રહ્યા છે: જેપી નડ્ડા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે કહ્યું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કેન્દ્રની મુખ્ય યોજનાઓનો અમલ કરતી વખતે દેશને આગળ લઈ જવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનને પૂર્ણ કરવા માટે તેમનું 100 ટકા આપી રહ્યા છે. સીએમ આદિત્યનાથના નેતૃત્વ હેઠળ, યુપીએ આજે બીમારુ ટેગને છોડી દીધું છે અને દેશના અગ્રણી રાજ્યોની લીગમાં જોડાઈ […]

Image

તેલંગાણા: CM રેવન્ત રેડ્ડીએ  દલાલોની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવન્ત રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી છ ચૂંટણી ગેરંટીના લાભો મેળવવા માટે અરજી પત્રો વેચનારા દલાલો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. બેઇમાન દલાલો દ્વારા ફોર્મ રૂ. 50 કે રૂ. 100માં વેચવામાં આવતા હતા, જોકે સરકારે કોઇ ફી વસૂલ કરી ન હતી. નારાજ મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે […]

Image

SYLને કાર્યરત કરવા પંજાબ પાસે પાણી કે જમીન નથીઃ CM ભગવંત માન

પંજાબ સરકાર સતલુજ યમુના લિંક (SYL) કેનાલના નિર્માણ અંગેના તેના પદ પરથી હટશે નહીં. પંજાબના સીએમએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, 2016માં મૂળ જમીનમાલિકોને તેમની જમીન પરત આપવામાં આવ્યા બાદ રાજ્ય પાસે હરિયાણા સાથે શેર કરવા માટે પાણી કે નહેર બનાવવા માટે જમીન નથી. પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ ત્રીજી વખત મળ્યા: આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા […]

Image

ખેલાડીઓએ રમત પર ધ્યાન આપવું જોઈએ: હરિયાણાના CM ખટ્ટરે કુસ્તીબાજોને ઉપદેશ આપ્યો

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગી ડબલ્યુએફઆઈ પ્રમુખની ચૂંટણી જીત્યા બાદ ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક અને દેખીતી રીતે લાગણીશીલ બજરંગ પુનિયાના પદ્મશ્રી મેડલને ફૂટપાથ પર છોડીને રડતી તસવીરોએ ભારે લોકોમાં આક્રોશ પેદા કર્યો હતો, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે શનિવારે ખેલાડીઓને સૂચન કર્યું હતું. તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરો. “ખેલાડીઓએ રમતગમત […]

Image

રાજસ્થાનના CM ભજન લાલ શર્માની કારને થયો અકસ્માત; કોઈ ઈજાઓ નોંધાઈ નથી

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માની કારને મંગળવારે સાંજે અકસ્માત થયો હતો કારણ કે વાહન રસ્તા પરથી ઉતરી ગટરમાં લપસી ગયું હતું. અહેવાલો અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશ સરહદે પુનચારી કા લૌથા પાસે બની હતી. શર્મા, જે ગોવર્ધન ગિરિરાજ તરફ જઈ રહ્યા હતા, તેઓ કોઈ નુકસાનથી બચી ગયા અને બીજી કારમાં તેમનો પ્રવાસ ચાલુ રાખ્યો. આ […]

Image

Rajasthan : Bhajanlal Sharma એ CM તરીકે લીધા શપથ, PM Modi સહિત અનેક દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

ભજનલાલ શર્માએ આજે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

Image

એર્નાકુલમ બ્લાસ્ટ લાઈવ અપડેટ્સ: કેરળના મુખ્યમંત્રીએ 20 સભ્યોની તપાસ ટીમની જાહેરાત કરી

કેરળના એર્નાકુલમ જિલ્લામાં એક સંમેલન કેન્દ્રમાં પ્રાર્થના સભા દરમિયાન થયેલા ત્રણ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ડોમિનિક માર્ટિન નામના વ્યક્તિએ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી અને થ્રિસુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. જોકે, પોલીસે હજુ સુધી વિસ્ફોટમાં તેની સંડોવણીની પુષ્ટિ કરી નથી. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જાનહાનિના આંકડાની […]

Image

અમિત શાહ: જો ભાજપ સત્તામાં આવશે તો તેલંગાણાના આગામી સીએમ પછાત વર્ગમાંથી હશે

ભાજપ અને કોંગ્રેસ પર વંશવાદી રાજકારણ રમવાનો આરોપ લગાવતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે જો દક્ષિણના રાજ્યમાં ભાજપ સરકાર બનાવશે તો તેલંગાણાના આગામી મુખ્ય પ્રધાન પછાત વર્ગમાંથી હશે. તેમની ટિપ્પણી એવા દિવસે આવી છે જ્યારે કેસર પાર્ટીએ આગામી રાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. રસપ્રદ વાત એ છે કે, […]

Image

બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના: સાત ગામોને આવરી લઈ અંદાજે ૮૨૫ હેક્ટર વિસ્તાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના સુપ્રિસદ્ધ શક્તિપીઠ યાત્રાધામ બહુચરાજી વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસની પ્રબળ સંભાવનાને વાસ્તવિક રૂપ આપવા બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળની રચવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બહુચર માતાના પ્રાચીન-પવિત્ર યાત્રાધામ સાથે શંખલપુર તીર્થ, વલ્લભ ભટ્ટની વાવ ઉપરાંત બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને ૩૦ જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો ધરાવતા […]

Image

પંજાબના CM માનએ બે દિવસનું ગૃહ સત્ર બોલાવ્યું, રાજ્યપાલે તેને ‘ગેરકાયદેસર, ગેરકાનૂની’ ગણાવ્યું

AAPની આગેવાની હેઠળની પંજાબ સરકારે વિધાનસભાની બે દિવસીય બેઠક બોલાવ્યાના દિવસો પછી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના કાર્યાલયે જણાવ્યું હતું કે 20-21 ઓક્ટોબરના રોજ યોજાનાર સત્રને બજેટ સત્રના વિસ્તરણ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તે “ગેરકાયદેસર” છે અને દરમિયાન કરવામાં આવેલ કોઈપણ કાર્યવાહી “ગેરકાયદેસર” હશે. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે ભગવંત માનની આગેવાની હેઠળની […]

Image

ભાજપના માલવિયાનો દાવો: છત્તીસગઢના મુખ્યમંત્રીએ કોંગ્રેસની બેઠક દરમિયાન ‘કેન્ડી ક્રશ’ રમી

BJP આઈટી સેલના વડા અમિત માલવિયાએ મંગળવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર કટાક્ષ કર્યો હતો અને દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા આગામી વિધાનસભા માટે ઉમેદવારોની પસંદગી અંગેની પાર્ટીની બેઠક દરમિયાન તેમના મોબાઈલ ફોન પર લોકપ્રિય ‘Candy Crush’ વીડિયો ગેમ રમી રહ્યા હતા. મતદાન મીટિંગમાંથી એક કથિત ફોટોગ્રાફ શેર કરતા, માલવિયાએ જણાવ્યું હતું કે “આરામ […]

Image

59 લોકોના મોત બાદ મહારાષ્ટ્રના CM શિંદેએ સરકારી હોસ્પિટલોના ઓડિટનો આદેશ આપ્યો

CM એકનાથ શિંદેએ સંબંધિત જિલ્લા કલેક્ટરને દવાઓ ખરીદવાની સત્તા પણ આપી હતી જેથી સંબંધિત રાજ્ય સંચાલિત હોસ્પિટલોને દવાઓની પ્રાપ્તિ અને સપ્લાયમાં કોઈ વિલંબ ન થાય. ત્રણ અલગ-અલગ સ્થળોએ દવાઓની અછત અને કર્મચારીઓની અનુપલબ્ધતાને કારણે લોકોના મૃત્યુની મોટી દુ:ખદ ઘટનાઓ પછી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે રાજ્યની સરકારી હોસ્પિટલોનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રના […]

Image

“રાજ્યના CM તરીકે અમારી પાસે ગાંડો માણસ છે”: ચંદ્રાબાબુ નાયડુની ધરપકડ પર TDP ના રાષ્ટ્રીય મહાસચિવની ટિપ્પણી

TDP ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુની ધરપકડના વિરોધમાં નારા લોકેશ અને પાર્ટીના સમર્થકોએ સોમવારે દિલ્હીના લોધી એસ્ટેટમાં ભૂખ હડતાળ કરી હતી. ટીડીપીના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમની સામે ખોટા કેસ કરી રહ્યા છે અને તે રાજકીય વિચ-હન્ટ સિવાય બીજું કંઈ નથી. સામે ખોટા કેસ કરી રહ્યા છે અને […]

Image

હરિયાણાના CM ખટ્ટરે કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનની અપમાનજનક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી

હરિયાણા કોંગ્રેસના વડા ઉદય ભાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પર નિશાન સાધેલી અપમાનજનક ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિવારે કહ્યું કે રાજ્યની જનતા કોંગ્રેસ પાર્ટીને જવાબ આપશે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરકહ્યું, “ભત્રીજાવાદમાં ડૂબી ગયેલી પાર્ટી અને ભત્રીજાવાદની માનસિકતાના ગુલામ લોકો સમજી શકશે નહીં કે માનનીય વડા પ્રધાન, હું […]

Image

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને DMK પાર્ટી કાર્યકરોને સનાતન ધર્મ પર ટિપ્પણી ટાળવાનું કહ્યું

તમિલનાડુના મુખ્યમંત્રી અને DMKના વડા MK સ્ટાલિને DMK વડાનો સંદેશ તેમના પુત્ર અને રમતગમત પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પછી આવ્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિને બુધવારે સૂચવ્યું કે તેમની પાર્ટી સનાતન ધર્મ વિરોધી ટિપ્પણીઓ પર ટોન કરે કારણ કે તેનો ઉપયોગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા “વિવિધ યુક્તિ” તરીકે […]

Image

ગુજરાતની શાળાઓમાં ધો-1 થી 8મા વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટીને 2.8 ટકા

રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં શાળાકીય શિક્ષણનો વ્યાપ વધે અને તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, મધ્યાહ્ન ભોજન યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ વગેરે જેવી યોજનાઓનો અસરકારક અમલ થઈ રહ્યો છે. પરિણામ સ્વરૂપે આજે […]

Trending Video