cm yogi statement on gyanvapi

Image

Varansi: જ્ઞાનવાપી ભગવાન વિશ્વનાથનું સ્વરૂપ… CM યોગી આદિત્યનાથના નિવેદનથી રાજકારણમાં ઘમાસાણ

Varansi: વારાણસીના જ્ઞાનવાપીનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે રાજ્યના સીએમ યોગી આદિત્યનાથના નિવેદને તેને વેગ આપ્યો છે. આ અંગે રાજકારણ પણ તેજ બન્યું છે. રવિવારે ગોરખપુરમાં નાથપંથનો સેમિનાર હતો. જેમાં સીએમ યોગીએ કહ્યું કે કેટલાક લોકો એવા છે જે જ્ઞાનવાપીને મસ્જિદ કહે છે, જ્યારે જ્ઞાનવાપી ભગવાન વિશ્વનાથનું સ્વરૂપ છે. જ્ઞાનવાપી પર સીએમના […]

Image

જ્ઞાનવાપી મસ્જિદ નથી, ભગવાન શિવનું મંદિર છે, CM યોગીના નિવેદન પર રાજકીય હોબાળો

CM Yogi’s statement on Gyanvapi : યુપીના સીએમ યોગી (CM Yogi) આદિત્યનાથે જ્ઞાનવાપી મસ્જિદને (Gyanvapi) લઈને મોટી વાત કહી છે. સીએમ યોગીએ કહ્યું કે આ મસ્જિદ નથી, પરંતુ ભગવાન શિવનું મંદિર છે. તેમના આ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. જ્ઞાનવાપી પર સીએમ યોગીના નિવેદનથી રાજકારણ ગરમાયું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વારાણસીની […]

Trending Video