chandrababu comments on tirupati laddu

Image

SITએ રોકી ‘તિરુપતિ લાડુ પ્રસાદ’માં ભેળસેળની તપાસ, જણાવ્યું આ મોટું કારણ

Tirupati Ladu Prasad : આંધ્રપ્રદેશના (Andhra Pradesh ) પોલીસ મહાનિર્દેશકએ કહ્યું છે કે તિરુપતિ લાડુ ભેળસેળ કેસની SIT તપાસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ પ્રસાદમાં ભેળસેળનો આરોપ લગાવ્યો […]

Image

Tirupati Laddus Controversy : ‘તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવામાં આવશે’, જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટુ નિવેદન

Tirupati Laddus Controversy : જગતગુરુ રામભદ્રાચાર્યએ (Jagatguru Ramabhadracharya) તિરુપતિ બાલાજી મંદિરના (Tirupati Balaji temple) લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના મુદ્દે તેમની પ્રતિક્રિયા આપી છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે તિરુપતિ તિરુમાલા મંદિરમાં પ્રસાદમાં ભેળસેળથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ખ્રિસ્તી અને ઇસ્લામિક સંસ્કૃતિ હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડી રહી છે. ખ્રિસ્તીઓ સનાતનની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. જગદગુરુ […]

Image

Tirupati Laddus Controversy : SIT હવે તિરુપતિ લાડુ વિવાદની તપાસ કરશે, મંદિરના શુદ્ધિકરણ માટે શરૂ થયું મહાશાંતિ હોમ

Tirupati Laddus Controversy : તિરુપતિ બાલાજી મંદિરમાં લડ્ડુ પ્રસાદ વિવાદે (laddu prasad controversy) ભક્તોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આજે ​​મહાશાંતિ હોમનું આયોજન કર્યું છે. જેમાં TTD એક્ઝિક્યુટિવ ઓફિસર શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. પૂજારીઓ સાથે મળીને આ વિધિનો હેતુ વિવાદ બાદ મંદિરની […]

Image

Tirupati Laddus Controversy : મંદિરોમાં રાજકારણીયોના હસ્તકક્ષેપ કારણે પાપ થયું છે: શંકારાચાર્ય સદાનંદ સરસ્વતી

Tirupati Laddus Controversy :આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના  (Tirupati Balaji Temple) પ્રસાદમાં ભેળસેળનો મામલો ગરમાયો છે. આ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા ઘટનાથી અનેક હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે અનેક સંતો મહંતો પણ આ મામલે સામે આવી રહ્યા છે અને આ અંગે નિવેદન આપી રહ્યા છે. […]

Image

Tirupati Laddu Prasadam Controversy: ‘કાશીનો પ્રસાદ મળ્યો ત્યારે મનમાં તિરુપતિનો વિચાર આવ્યો’, પૂર્વ રાષ્ટ્રપતિએ લાડુ વિવાદ પર ચિંતા વ્યક્ત કરી

Tirupati Laddu Prasadam Controversy: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ( Ram Nath Kovind) તિરુપતિ મંદિરના (Tirupati temple) પ્રસાદમાં ભેળસેળના સમાચાર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હિંદુઓને પ્રસાદમાં શ્રદ્ધા છે, પરંતુ ભેળસેળના સમાચાર શ્રદ્ધાળુઓમાં શંકા પેદા કરી રહ્યા છે. વારાણસીની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કોવિંદે કહ્યું કે, “હું કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત ન […]

Image

તિરુપતિ મંદિર લાડુ વિવાદ વચ્ચે VHPની માંગ,કહ્યું- આંધ્ર પ્રદેશ સરકાર મંદિરનું સંચાલન …

Tirupati Laddu Prasadam Controversy: તિરુપતિ મંદિરના (Tirupati Mandir)  પ્રસાદના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ઘણા રાજકીય પક્ષોએ આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ શુક્રવારે (20 સપ્ટેમ્બર) મોટી માંગ કરી છે.VHPએ કહ્યું છે કે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબીનો કથિત ઉપયોગ અસહ્ય છે. VHPએ માંગ કરી […]

Image

Tirupati Laddu Case: લેબ રિપોર્ટ આવ્યા બાદ CM ચંદ્રબાબુ નાયડુનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈને બક્ષવામાં નહીં આવે’

Tirupati Laddu Case: વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના (Tirupati Balaji temple) પ્રસાદમાં ભેળસેળના આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે  મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થઈ ગઈ છે. લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ (fish oil) અને પશુ ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થયો છે. ત્યારે લેબ રિપોર્ટ આવ્યા બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ મોટું નિવેદન […]

Trending Video