chandrababu about tirupati laddu

Image

SITએ રોકી ‘તિરુપતિ લાડુ પ્રસાદ’માં ભેળસેળની તપાસ, જણાવ્યું આ મોટું કારણ

Tirupati Ladu Prasad : આંધ્રપ્રદેશના (Andhra Pradesh ) પોલીસ મહાનિર્દેશકએ કહ્યું છે કે તિરુપતિ લાડુ ભેળસેળ કેસની SIT તપાસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ પ્રસાદમાં ભેળસેળનો આરોપ લગાવ્યો […]

Image

તિરુપતિ મંદિર લાડુ વિવાદની અસર, અયોધ્યા,મથુરા સહિત દેશના મોટા મંદિરોમાં પ્રસાદને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

Tirupati Temple Ladoo Controversy :  તિરુપતિ મંદિરમાં (Tirupati Temple ) લાડુ વિવાદની અસર ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મુખ્ય મંદિરોમાં પણ જોવા મળી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના (Ayodhya Ram temple) મુખ્ય પૂજારીએ બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. મથુરા મંદિરે પણ મીઠાઈને બદલે ફળ અને ફૂલો અપનાવવાનો નિર્ણય કર્યો છે. […]

Image

Tirupati Laddu Case : તિરૂપતિ પ્રસાદ કેસમાં સૌથી મોટા સમાચાર, ઘી સપ્લાય કરનાર વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ FIR

Tirupati Laddu Case : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTD બોર્ડે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતા ‘પ્રસાદમ’માં કથિત ભેળસેળના મામલામાં સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અહેવાલો અનુસાર, ટીટીડીના જનરલ મેનેજર (પ્રોક્યોરમેન્ટ) પી. મુરલી કૃષ્ણાએ પૂર્વ પોલીસ સ્ટેશન, તિરુપતિમાં એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ, ડિંડીગુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અગાઉ, સરકારે વરિષ્ઠ પોલીસ […]

Image

Tirupati Laddus Controversy : ‘તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવામાં આવશે’, જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટુ નિવેદન

Tirupati Laddus Controversy : જગતગુરુ રામભદ્રાચાર્યએ (Jagatguru Ramabhadracharya) તિરુપતિ બાલાજી મંદિરના (Tirupati Balaji temple) લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના મુદ્દે તેમની પ્રતિક્રિયા આપી છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે તિરુપતિ તિરુમાલા મંદિરમાં પ્રસાદમાં ભેળસેળથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ખ્રિસ્તી અને ઇસ્લામિક સંસ્કૃતિ હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડી રહી છે. ખ્રિસ્તીઓ સનાતનની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. જગદગુરુ […]

Image

Tirupati Laddus Controversy : SIT હવે તિરુપતિ લાડુ વિવાદની તપાસ કરશે, મંદિરના શુદ્ધિકરણ માટે શરૂ થયું મહાશાંતિ હોમ

Tirupati Laddus Controversy : તિરુપતિ બાલાજી મંદિરમાં લડ્ડુ પ્રસાદ વિવાદે (laddu prasad controversy) ભક્તોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આજે ​​મહાશાંતિ હોમનું આયોજન કર્યું છે. જેમાં TTD એક્ઝિક્યુટિવ ઓફિસર શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. પૂજારીઓ સાથે મળીને આ વિધિનો હેતુ વિવાદ બાદ મંદિરની […]

Image

Tirupati Laddus Controversy : મંદિરોમાં રાજકારણીયોના હસ્તકક્ષેપ કારણે પાપ થયું છે: શંકારાચાર્ય સદાનંદ સરસ્વતી

Tirupati Laddus Controversy :આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના  (Tirupati Balaji Temple) પ્રસાદમાં ભેળસેળનો મામલો ગરમાયો છે. આ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા ઘટનાથી અનેક હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે અનેક સંતો મહંતો પણ આ મામલે સામે આવી રહ્યા છે અને આ અંગે નિવેદન આપી રહ્યા છે. […]

Trending Video