Uttarakhand: ઉત્તરાખંડમાં (Uttarakhand) કેદારનાથ (kedarnath) હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (Rudraprayag) વચ્ચે ભૂસ્ખલન (Landslide) થયું છે. જેમાં ઘણા મુસાફરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે જેમના માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેદારનાથના દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રિકો […]