chaitar vasava aap

Image

Narmada ના સાગબારામાં જંગલની જમીન મુદ્દે ઘર્ષણ, ખેડાણને લઈને વન વિભાગ અને ગ્રામજનો આમને-સામને, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Narmada જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પર ખેડાણના મુદ્દે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ખોપી, હલગામ પાડી સહિતના વિસ્તારોના ગ્રામજનો વર્ષોથી આ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરીને બળદ, હળ અને લાકડાં સાથે ખેતરોમાં પહોંચ્યા હતા અને ખેડાણ શરૂ કર્યું હતું. ગ્રામજનોના ખેડાણને પગલે વન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી […]

Image

AAP Gujarat : નેત્રંગની બિલોઠી તાલુકા પંચાયત બેઠક પર AAPનો ભવ્ય વિજય, ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ શું કહ્યું ?

AAP Gujarat : ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ભાજપના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામ મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ વસાવાને 2,371 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિલાલ વસાવાને 1,565 મત મળતાં તેઓ 806 મતના મોટા અંતરથી […]

Image

Dahod : દેવગઢ બારિયા નગરપાલિકા પેટાચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, કોંગ્રેસ અને AAPએ મજબૂત લડત નોંધાવી

Dahod ની દેવગઢ બારિયા નગરપાલિકાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઊભા કર્યા છે. ભાજપના છ સભ્યો સસ્પેન્ડ થતાં ખાલી પડેલી બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. છ બેઠકોમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે-બે બેઠકો જીતીને ભાજપના ગઢમાં ગાબડું […]

Image

AAP Gujarat : છોટાઉદેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં AAPનું શક્તિ પ્રદર્શન, આદિવાસી હકોના મુદ્દે સરકારને ઘેરી

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ના સમર્થનમાં આજે છોટાઉદેપુર ખાતે વિશાળ રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પક્ષના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત […]

Image

Chaitar Vasava ના સમર્થનમાં ડેડીયાપાડામાં AAPનું શક્તિ પ્રદર્શન, શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ લોકોને શું કહ્યું ?

Chaitar Vasava : ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારેલી બાદ ચૈતર વસાવાના સમર્થનમાં એકત્ર કરાયેલા આશરે દોઢ લાખ હસ્તાક્ષરો કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા. AAP ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava ને ન્યાય મળે એ માંગ સાથે તેમના સમર્થનમાં એકઠા થયેલ એક લાખ કરતા વધુ […]

Image

Chaitar Vasava ના પત્ની શકુંતલા વસાવા જામીન પર જેલમુક્ત થયા, “સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ શકતું નથી.”

Chaitar Vasava : વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા સહિત નવ આરોપીઓને સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ હવે કેસમાં કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે. થોડા દિવસ પહેલાં ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત પાંચ આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટમાં સુનાવણી બાદ તેમની જામીન અરજી મંજૂર થતાં તેઓ ગઈકાલે જેલમાંથી મુક્ત થયા […]

Image

Chaitar Vasava ના પત્ની સહીત ખેડૂતોના જામીન મંજૂર, ગુજરાત હાઇકોર્ટમાં આજે હાથ ધરાઈ સુનાવણી

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા અને તેમના જેલવાસની ચર્ચાઓ ખુબ ચાલી રહી છે. આદિવાસી નેતા અને AAPના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વનકર્મી પર હુમલાના કેસમાં તેઓ જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલા જ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહીત ખેડૂતોના જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેના પર છેલ્લા કેટલાક […]

Image

AAP Gujarat : PM મોદીના નિવેદન બાદ ઈસુદાન ગઢવીનો પ્રહાર, ચૈતર વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાનની જાહેરાત

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પંજાબમાં વડાપ્રધાને ગુજરાતના AAP ધારાસભ્ય ચૈતર વસાવા અંગે કરેલા નિવેદનથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. ગઢવીએ દાવો કર્યો કે અગાઉ લાગતું હતું કે આ કેસમાં સ્થાનિક સ્તરે રાજકીય […]

Image

PM Modi : ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ PM મોદીના AAP પર આકરા પ્રહાર, નામ લીધા વિના શું કહ્યું જાણો

PM Modi : ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને વન કર્મી પર હુમલાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી 7 વર્ષની કેદની સજા અને પ્રત્યેકને ₹25 હજારનો દંડ ફટકાર્યો છે. સજા જાહેર થતાં જ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ હવે ઉચ્ચ અદાલતમાં અપીલ અને જામીન મેળવવા માટે […]

Image

Narmada ના સાગબારામાં આદિવાસીઓની સમસ્યાઓને લઇ BJP નેતાઓમાં ડખો, દર્શના દેશમુખ અને નીલ રાવનો વિવાદ વધુ વકર્યો

Narmada જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપમાં આંતરિક મતભેદની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. આ દરમિયાન ધારાસભ્ય દર્શના દેશમુખના નિવેદને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. તેમણે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોના પ્રશ્નોનો ઉકેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ વધુ સારી રીતે લાવી શકે છે. ધારાસભ્ય દર્શના દેશમુખે જિલ્લા ભાજપ પ્રમુખ […]

Image

Narmada માં જિલ્લા સંકલનની બેઠકમાં ચૈતર વસાવાના તીખા સવાલો, જમીન, આરોગ્ય, રોજગાર સહિતના મુદ્દાઓ પર પ્રશાસન સમક્ષ રજૂઆતો

Narmada ના રાજપીપળા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના પ્રજાહિત સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. બેઠક દરમિયાન તેમણે જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી માંગતા લોકોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગણી કરી હતી. જમીનવિહોણા લોકો અને […]

Image

Narmada ભાજપનો આંતરિક જૂથવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો, પ્રશાંત કોરાટની દરમિયાનગીરી બાદ દર્શના દેશમુખનું આંદોલન સમેટાયું

Narmada : ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક અસંતોષ અને જૂથબંધીના સમાચાર ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના ભાજપના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના અપમાનના આક્ષેપોને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા આ મુદ્દે ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના કારણે જિલ્લા ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર વિવાદમાં […]

Image

Narmada ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર, જિલ્લા સંગઠન મંત્રી સુરેન્દ્ર વસાવાનું રાજીનામું, જોડાશે આમ આદમી પાર્ટીમાં

Narmada જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. જિલ્લા ભાજપના સંગઠન મંત્રી સુરેન્દ્ર વસાવાએ પક્ષના તમામ હોદ્દા તેમજ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમના આ નિર્ણયથી જિલ્લા ભાજપના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સુરેન્દ્ર વસાવાએ પોતાના રાજીનામા પાછળ સંગઠનમાં અવગણના અને કાર્યકરોના પ્રશ્નોને યોગ્ય મહત્વ ન મળવાનું કારણ દર્શાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો […]

Image

Narmada ના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં મુંબઈ પોલીસના ધામા, મુંબઈ પોલીસની રેડથી ગુજરાત પોલીસ સવાલોના ઘેરામાં

Narmada : ગુજરાત પોલીસ પોતાની સતર્કતા અને કડક કાયદો-વ્યવસ્થાના દાવા કરતી હોય છે, પરંતુ નર્મદા જિલ્લામાં બનેલી એક ઘટનાએ આ દાવાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં નશાકારક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપાયેલા બે શંકાસ્પદ ઈસમોની પૂછપરછ દરમિયાન તપાસના તાર ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું […]

Image

Chaitar Vasava : છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં રાજકીય ઘમાસાણ, ચૈતર વસાવાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની વરણી દરમિયાન ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા જનાદેશને દબાવવા માટે પૂર્વ આયોજિત ષડયંત્ર રચાયું હતું. ચૈતર વસાવાના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં […]

Image

Chaitar Vasava : ડેડીયાપાડા અને ચીકદામાં AAPનું સંગઠન મજબૂત, તાલુકા પંચાયત પ્રમુખોની સર્વાનુમતે વરણી

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેમની અને નર્મદા જિલ્લા પ્રમુખ તથા સંગઠન મંત્રી નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ચીકદા અને ડેડીયાપાડા તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચીકદા તાલુકા પંચાયતના પ્રમુખની પસંદગી ચૈતર વસાવાએ જણાવ્યું કે સ્થાનિક […]

Image

Dediapada માં આગથી દુર્ઘટનાગ્રસ્ત પરિવારની મુલાકાત, AAP નેતાઓ અને ચૈતર વસાવાના પત્નીઓ પહોંચ્યા

Dediapada ના થાણા ફળિયામાં રહેતા ભારજીભાઈ રૂપસિંગભાઈ વસાવાના ઘરે તા. 18 મે 2026ના રોજ આકસ્મિક આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું અને ઘર સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પરિવારની ઘરવખરી, કપડા, અનાજ અને રોજિંદા ઉપયોગની તમામ જરૂરી ચીજવસ્તુઓ […]

Image

Bharuch ભાજપનો આંતરિકનો ડખો ચરમસીમાએ, મનસુખ વસાવાના આક્ષેપોથી રાજકીય ગરમાવો, ચૈતર વસાવા પણ કર્યા પ્રહાર

Bharuch લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના તીખા નિવેદનો અને પાર્ટીના સ્થાનિક સંગઠન સામેના આક્ષેપોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. દેડિયાપાડામાં યોજાયેલા ભાજપના “મનોમંથન કાર્યક્રમ” દરમિયાન તેમણે જાહેર મંચ પરથી જ નર્મદા જિલ્લા ભાજપના કેટલાક હોદ્દેદારો સામે ગંભીર ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય તણાવ વધી ગયો છે. સંગઠન […]

Image

AAP Gujarat : AAPએ મિશન 2027 માટે નવા સંગઠનની જાહેરાત કરી, ગોપાલ ઇટાલિયાએ ઉપપ્રમુખોનાં નામોની કરી જાહેરાત

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી છે. મિશન 2027ને ધ્યાનમાં રાખીને આ નવી ટીમ તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. ગોપાલ ઇટાલીયાના જણાવ્યા અનુસાર પ્રદેશ પ્રભારી Gopal Raiના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી તથા મનોજ સોરઠીયાના નેતૃત્વમાં સંગઠનનું નવું માળખું ઊભું કરવામાં આવ્યું છે. […]

Image

Chaitar Vasava : નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, ચૈતર વસાવાએ રસ્તા, પાણી, રોજગાર અને ઇંધણ અછત મુદ્દે કરી રજૂઆત

Chaitar Vasava એ વિડીયો સંદેશ મારફતે માહિતી આપી હતી કે નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લાના વિકાસકાર્યો અને લોકો સામે ઉભી થયેલી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડામરના રસ્તાના કામો ઝડપથી […]

Image

Chhota Udepur માં રાધિકા રાઠવા સામે નોંધાઈ ફરિયાદ, પોલીસ વિભાગની છબિ ખરડવાનો પ્રયાસ કર્યાનો આરોપ

Chhota Udepur : રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં NC ગુનો નોંધાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. પોલીસના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગ અંગે ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતી પ્રસારિત કરવાના આરોપસર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહિતી અનુસાર, રાધિકા રાઠવાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, […]

Image

Mansukh Vasava : નર્મદામાં આમ આદમી પાર્ટીની જીત પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું “ભાજપ જ ભાજપને હરાવશે”

Mansukh Vasava : નર્મદા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. મનસુખ વસાવા દ્વારા ચૂંટણી પહેલાં કરવામાં આવેલી આગાહી હવે હકીકતમાં બદલાતી જોવા મળી રહી છે. ભાજપની અંદરની અસંતોષની અસર ચૂંટણી પહેલાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે “ભાજપ જ ભાજપને હરાવશે.” તેમની આ ટિપ્પણીનો સંદર્ભ પક્ષની અંદરની નીતિઓ, ખાસ કરીને […]

Image

Zaghadiya GIDCમાં બ્લાસ્ટ મામલામાં વધુ એક કામદારનું મોત, ચૈતર વસાવા સામે પણ બબાલ મામલે થઇ છે FIR

Zaghadiya : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઝઘડિયા GIDCમાં એક મેટ્રોપોલિકેમ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં કામદારો દાઝી ગયા હતા. આ ઘટના હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા જે બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર […]

Image

Arvind Kejriwal ની શું છે નવી રણનીતિ ? રાઘવ ચઢ્ઢા પર ચૂપ અને ગુજરાતમાં મિશ્ર પરિણામ, નવી વ્યૂહરચનાથી AAPમાં શું થશે ફેરફાર ?

Arvind Kejriwal ની રાજનીતિમાં સંઘર્ષ એક સ્થાયી ભાવ છે. મુશ્કેલીઓ ક્યારેક વધુ વધી જાય છે. જેમ કે દિલ્હી ચૂંટણી પહેલાં તેમને જેલ જવું પડ્યું હતું, અને હવે પંજાબ ચૂંટણી પહેલાં રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ ચૂક્યા છે. અચાનક દિલ્હી જેવો જ સંકટ અરવિંદ કેજરીવાલ સામે પંજાબના મામલે પણ ઉભો […]

Image

Isudan Gadhavi : ઝઘડિયા GIDCમાં લાફાકાંડ મામલે ચૈતર વસાવા સામે FIR, ઈસુદાન ગઢવીએ પોલીસ પર કર્યા પ્રહારો

Isudan Gadhavi : ગુજરાતમાં એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત અને તેની આસપાસ ઊભી થયેલી રાજકીય ચર્ચાએ તણાવનું વાતાવરણ સર્જ્યું છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ઝઘડિયા વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે લગભગ 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ કામદારોમાં મોટા ભાગે સ્થાનિક આદિવાસી શ્રમિકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાંથી બે કામદારોના મોત થયાનું […]

Image

Chaitar Vasava : ઝઘડિયા GIDCમાં લાફાકાંડ મામલે ત્રણ FIR દાખલ, ચૈતર વસાવાએ પોલીસ પર કર્યા જોરદાર પ્રહાર

Chaitar Vasava : ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ ત્યાં ચૈતર વસાવા અને રોશન વસાવા વચ્ચે જોરદાર બબાલ થઇ હતી. […]

Image

Chaitar Vasava : ઝઘડિયા GIDCમાં થયેલ બબાલ મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ, ત્રણ FIRને મુકાઈ સેન્સિટિવ કેટેગરીમાં

Chaitar Vasava : ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ ચૈતર વસાવા અને રોશન વસાવા નામના વ્યક્તિ વચ્ચે ઉગ્ર […]

Image

Chaitar Vasava : ઝઘડિયા GIDCની કંપનીમાં કામદારોના મોતનો મામલે બબાલ, ચૈતર વસાવાએ સમગ્ર મામલે કર્યો ખુલાસો

Chaitar Vasava : ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Private Limited કંપનીમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. આ દુર્ઘટનામાં કુલ 16 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે કામદારોના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષ ફેલાયો છે.જે બાદ […]

Image

Chaitar Vasava : ઝઘડિયા GIDC બ્લાસ્ટ મામલે જોરદાર બબાલ, ચૈતર વસાવા અને કંપનીના કર્મચારી વચ્ચે મારામારી થતા મામલો ઉગ્ર બન્યો

Chaitar Vasava : ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Private Limited કંપનીમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. આ દુર્ઘટનામાં કુલ 16 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે કામદારોના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષ ફેલાયો છે.જે બાદ […]

Image

Chaitar Vasava : ભરૂચની ઝઘડિયા GIDCની કંપનીમાં આગનો મામલો, ચૈતર વસાવા રજૂઆત કરવા પહોંચ્યા અને ત્યાં થઇ જોવા જેવી

Chaitar Vasava : ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી Metropolitan Eximchem Private Limited કંપનીમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. આ દુર્ઘટનામાં કુલ 16 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે કામદારોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે કામદારોના પરિવારજનોમાં શોક સાથે ભારે રોષ ફેલાયો છે. પીડિતોના […]

Image

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે હવે ચૈતર વસાવાને મોટી રાહત, પોતાના ગઢમાં પ્રવેશની સાથે જ થયું જોરદાર સ્વાગત

Chaitar Vasava : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને તે વચ્ચે હાલ દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે તે પહેલા હવે ચૈતર વસાવાને મોટી મંજૂરી મળી છે. […]

Image

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે હવે ચૈતર વસાવાને મળી મોટી મંજૂરી, મતવિસ્તારમાં પ્રવેશ પરનો પ્રતિબંધ આટલા દિવસ માટે હટાવવામાં આવ્યો

Chaitar Vasava : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને તે વચ્ચે હાલ દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે તે પહેલા હવે ચૈતર વસાવાને મોટી મંજૂરી મળી છે. […]

Image

Chaitar Vasava : આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ગજવી જનસભાઓ, કહ્યું “આ લડત માત્ર ચૂંટણીની નહિ, પરંતુ જનતાના અધિકારો અને સ્વાભિમાનની”

Chaitar Vasava : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યમાં “વિજય વિશ્વાસ સભા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં મહિસાગર જિલ્લાના માલવન તેમજ પંચમહાલ જિલ્લાના કાકણપુર, એરંડી, રાજ્યતા અને સરસવા જેવા વિસ્તારોમાં સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા […]

Image

Chaitar Vasava : નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની જનસભાઓમાં જનમેદની ઉમટી, કહ્યું “ગુજરાતમાં ભાજપ સામે માત્ર AAP જ મજબૂત વિકલ્પ”

Chaitar Vasava : નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ ગામોમાં જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભાઓમાં ચૈતરભાઈ વસાવા આગેવાની કરી રહ્યા હતા. અગર જિલ્લા પંચાયત સીટના સુરજીપુરા ગામ, ખડગદા જિલ્લા પંચાયતના ધામદરા ગામ, વડીયા જિલ્લા પંચાયતના રાયપરા ગામ તેમજ આમલેથા જિલ્લા પંચાયતના તરોપા ગામ ખાતે યોજાયેલી આ […]

Image

Mansukh Vasava : ભરૂચમાં રાજકીય ભૂકંપ, સાંસદ મનસુખ વસાવા નહિ લડે આગામી લોકસભાની ચૂંટણી, સાત ટર્મના છે સાંસદ

Mansukh Vasava : ભરૂચ–નર્મદા લોકસભા બેઠકના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ સક્રિય રાજકારણમાં એક મોટો ફેરફાર સૂચવતા આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. છેલ્લા 7 ટર્મથી સતત સાંસદ તરીકે સેવા આપનાર વસાવાનો આ નિર્ણય પ્રદેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે નવા અને યુવા નેતાઓને […]

Image

Dahod ની આ બેઠક પર સૌથી મોટો રાજકીય ગોટાળો, એક જ વ્યક્તિને ત્રણેય પક્ષે આપી દીધું મેન્ડેડ

Dahod : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાંથી એક અદ્દભુત અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર એવો રાજકીય કિસ્સો […]

Image

નર્મદાના ચિકદા તાલુકામાં Chaitar Vasavaએ કર્યું ધમાકેદાર શક્તિ પ્રદર્શન, ભવ્ય રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી પડી

Chaitar Vasava Rally: નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભવ્ય રોડ શો યોજીને પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમેદવારોએ આત્મવિશ્વાસ સાથે પોતાના ફોર્મ […]

Image

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ચૈતર વસવાનું શક્તિ પ્રદર્શન, હજારોની જનમેદની સાથે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ હવે હલચલ તેજ બની છે. ચૂંટણીને લઇ સૌથી વધુ એક્ટિવ આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણી જાહેર થાય તે પહેલાથી જ સતત પ્રચાર અભિયાન કરી રહી છે. અને જનતાની વચ્ચે પહોંચી રહી છે. ત્યારે આજે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાએ પણ શક્તિ પ્રદર્શન કર્યું […]

Image

ગુજરાતમાં અમુક ઈમાનદાર ઓફિસર છે, જયારે અમુક ઓફિસર નીતિ નિયમો કે બંધારણને પણ માનતા નથી: Chaitar Vasava AAP

Chaitar Vasava AAP: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓને લઈને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી. ગુજરાતના સવા છ કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી ગૃહ વિભાગની છે […]

Image

Chaitar Vasava : આદિવાસી છાત્રોને બજેટમાં થયેલા અન્યાય મુદ્દે ચૈતર વસાવા આકરા પાણીએ, આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ […]

Image

Chaitar Vasava એ મનસુખ વસાવાને આપ્યો જવાબ, છોટા ઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે કર્યા પ્રહાર

Chaitar Vasava : ગુજરાતના રાજકારણમાં જ્યાં એક મુદ્દો પૂરો ના થયો હોય ત્યાં બીજો મુદ્દો સામે આવી જ જાય છે. હાલ નર્મદામાં હાલ એક મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. નર્મદામાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ જે ખર્ચ થયો તે મામલે હવે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને પ્રહાર કરતા જોવા મળી […]

Image

Ambaji ના પાડલિયાનો મામલે રાજસ્થાન સુધી પહોંચ્યો, બે ધારાસભ્યો અને એક સામાજિક કાર્યકર આવશે ગુજરાત

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય વિષય મુદ્દો ગયો […]

Image

Chaitar Vasava : અંબાજીના પાડલિયા ગામ પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું “અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો ગાંધીનગરનો રસ્તો પકડશે”

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા અંબાજી, માં અંબાના દર્શન કરી પાડલીયા ગામની ઘટના મામલે કરી વાત

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Ambaji ના પાડલિયાની ઘટના મામલે પર્યાવરણ મંત્રીની પ્રતિક્રિયા, અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું ?

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા MLA કાંતિ ખરાડી, કહ્યું “બનાસકાંઠાથી ઉમરગામ સુધીના એક પણ આદિવાસી મામલો ભૂલશે નહિ”

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Ambaji : પાડલિયા ગામમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો, આવતીકાલે ચૈતર વસાવા જશે અંબાજી

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત, ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવવા મામલે શું કહ્યું ?

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે ફરી એકવાર બોલ્યા ગોપાલ ઇટાલિયા

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, ઈસુદાન ગઢવીના સરકાર પર જોરદાર પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : તાપીમાં મહાપંચાયતમાં ચૈતર વસાવામાં હુંકાર, કહ્યું હવે લડેંગે-જીતેંગે કરવાનો સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે”

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને […]

Image

AAPમાં જોડાનાર દાહોદના યુવાનો મજબૂતીથી ચૂંટણી લડશે અને દાહોદમાં પરિવર્તન લાવશે: Chaitar Vasava

Chaitar Vasava News: દાહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasavaની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ બાપ પાર્ટીના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસના દાહોદના તાલુકા યુથ પ્રમુખ સુનિલભાઈ બારીયા, જિલ્લાના યુથ ઉપપ્રમુખ અનિલભાઈ ડાંગી, તાલુકો કોંગ્રેસ […]

Image

તમારા મંત્રીઓ બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો, 2027માં અમે સરકાર બદલી નાખીશું: Chaitar Vasava AAP

Chaitar Vasava News: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા પોતાનો વ્યાપ વધારી રહી છે. ત્યારે વલસાડના ગોરવાડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું અને આ જનસભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, […]

Image

દેશના વડાપ્રધાને ડેડીયાપાડા આવવું પડે છે એ આપણા તમામની તાકાત છે: Chaitar Vasava

Chaitar Vasava News: આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava ઉપસ્થિત રહ્યા હતા. ઉજમણી બાદ AAP ધારાસભ્ય ચૈતર વસાવા એ જનસભા સંબોધી હતી. આ જનસભામાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી હતી. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું […]

Image

Chaitar Vasava : નેત્રંગમાં આજે ચૈતર વસાવાની જનસભા, મોટાપાયે પરંપરાગત પોશાકમાં પહોંચવા લોકોને કર્યું આહવાન

Chaitar Vasava : ગુજરાતમાં હાલ દરેક પક્ષ આદિવાસી વિસ્તારમાં ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યો છે. એક તરફ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે સતત ગામે ગામ ફરી અને લોકોને તેમની સાથે જોડી રહ્યા છે. અને તેમને ખુબ જ મોટાપાયે જનસમર્થન પણ મળી રહ્યું છે. અને આ વિસ્તારમાં હવે ચૈતર વસવાનો દબદબો જોતા […]

Image

AAP Gujarat : ચૂંટણી પંચની SIRની મીટીંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા, ગુજરાતની જનતાને કરી મોટી અપીલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના ચૂંટણી કમિશન દ્વારા આયોજીત મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આજે કનિષ્ઠ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) ની મિટિંગમાં તમામ પક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પાંચ કરોડ 81 લાખ કરતા વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ […]

Image

Chaitar Vasava : ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, ચૈતર વસાવાએ સરકાર સામે ખેડૂતો માટે વળતરની કરી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સમક્ષ માવઠાના કારણે નુકસાન ભોગવનાર ખેડૂતો માટે વળતરની માંગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ સહિત મોટાભાગે પાકો માવઠાના કારણે નાશ […]

Image

Chaitar Vasava એ ગરુડેશ્વરની હોસ્પિટલમાં લીધો અધિકારીઓનો ઉધડો, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકનાં થયા હતા મોત

Chaitar Vasava : ગુજરાતમાં આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુબ જ જાણીતું છે. પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલું છે એ એકતાનગરમાં આગામી 31મી ઓક્ટોબરે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે. જે પહેલા હાલ એકતાનગરમાં આવેલ નર્મદા નદીના કિનારે બ્યુટીફીકેશનનું કામ ચાલી રહ્યું હતું. આ કામ […]

Image

Chaitar Vasava : નર્મદાના ચિકદા ગામે ચૈતર વસાવાનો હુંકાર, સ્વાભિમાન યાત્રાથી જન જન સુધી પહોંચવાનો પ્રયાસ

Chaitar Vasava : નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. બે મહિનાથી વધુના સમય માટે તેઓ જેલમાં રહ્યા હતા. એક સામાન્ય કેસમાં તેમના પર હત્યાની કોશિશના આરોપો લગાવવામાં આવ્યા હતા. અને તેના કારણે તેમને જામીન પણ આપવામાં આવ્યા નહોતા. અને જેવા તેઓ જામીન મળ્યા બાદ બહાર આવ્યા અને લોકોની […]

Image

Chaitar Vasava એ ગરુડેશ્વરમાં કોંગ્રેસ અને ભાજપમાં પાડ્યું ગાબડું, એકસાથે 2500થી વધુ લોકો જોડાયા AAPમાં

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. ખાસ તો ચૈતર વસાવા જેલમાં ગયા ત્યારથી જ ક્યાંક આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને નુકશાન થઇ રહ્યું હતું. અને જેવા ચૈતર વસાવા બહાર આવ્યા અને તરત જ એક્ટિવ થઇ ગયા છે. અને અલગ અલગ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રા બાદ આપ્યું આવેદન પત્ર, કામ નહિ થાય તો વડાપ્રધાનને મળવાની આપી ચીમકી

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ ગયા છે. કોઈને કોઈ માળાઓ સાથે તેઓ હવે સરકારની સામે મેદાને આવ્યા છે. અને ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાના મતવિસ્તારમાં જવાની મનાઈ કરવામાં આવી છે. પણ હવે ચૈતર વસાવા મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા પહોંચી ગયા છે. અને આજે તેમણે […]

Image

Chaitar Vasava ની મનસુખ વસાવાના મતવિસ્તારમાં પદયાત્રા, જુનારાજ ગામથી ચાલતા જઈ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલબહાર આવતાની સાથે જ ફરી એક્ટિવ થઇ ગયા છે. કોઈને કોઈ માળાઓ સાથે તેઓ હવે સરકારની સામે મેદાને આવ્યા છે. અને ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાના મતવિસ્તારમાં જવાની મનાઈ કરવામાં આવી છે. પણ હવે ચૈતર વસાવા મનસુખ વસાવાના ગઢમાં ગાબડું પાડવા પહોંચી ગયા છે. અને આજે તેમણે […]

Image

Chhota Udepur ના રાજકારણમાં નવા જુનીના એંધાણ, રાજેશ રાઠવાની ચૈતર વસાવા સાથે મુલાકાતથી અનેક તર્ક વિતર્ક

Chhota Udepur : ગુજરાતમાં થોડા સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. પરંતુ હંમેશા ચૂંટણીઓ પહેલા નેતાઓના પાર્ટી બદલતા હોય તેવી વાતો પણ સામે આવતી હોય છે. આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. જે બાદ હવે ત્યાંના રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ જોવા […]

Image

Chaitar Vasava ફરી આવ્યા મેદાને, GFL કેમિકલ કંપનીમાં વારંવાર થતા ગેસ લીકેજ મામલે મામલતદારને આપ્યું આવેદન પત્ર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા પંચમહાલના મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. ઘોઘંબા તાલુકામાં GFL કંપનીમાં ગેસ લીકેજની જાણકારી મળી હતી અને આમ આદમી પાર્ટીના સામાજિક આગેવાનો જાણકારી મેળવવા માટે ગયા હતા કોઈ આકસ્મિક ઘટના ઘટી છે કે નહીં, કોઈ કામદારનું મૃત્યુ થયું છે કે નહીં. આજુબાજુના લોકોના શ્વાસ […]

Image

Pravin Ram : કેશોદમાં અંડરબ્રિજમાં ગંભીર ખામીઓ મામલે પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદ, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Pravin Ram : જૂનાગઢમાં કેશોદ અંડરબ્રિજમાં થયેલી ગંભીર ખામીઓ સામે AAP નેતા પ્રવીણ રામે ગઈકાલે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. 2 દિવસ પહેલા શરૂ કરાયેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા બંધ કરી દેવો પડ્યો હતો. અને સાથે જ મુશ્કેલી સર્જાતા AAP નેતા પ્રવીણ રામે અંડરબ્રિજમાં હુડકી નાખીને ઉતરી જતા તંત્રમાં હડકંપ મચ્યો હતો. AAP […]

Image

Chaitar Vasava ની ગેરહાજરી ભાજપને ફળી, દેડિયાપાડામાં બીજેપીએ AAPમાં પાડ્યું ગાબડું

Chaitar Vasava : ચૈતર વસાવા 2 મહિનાથી વધુના સમય સુધી જેલમાં બંધ રહ્યા હતા. તે દરમિયાન એક તરફ નિરંજન વસાવા સહિતના AAP નેતાઓ પાર્ટીને વધુ મજબૂત કરવા માટે એક્ટિવ હતા. તો બીજી તરફ ક્યાંક ચૈતર વસાવાની ગેરહાજરી ભાજપને ફળી હોય તેવું લાગી રહ્યું છે. આજે ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડ્યું છે. દેડિયાપાડા તાલુકાના ટીલીપાડા […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પરિવાર સાથે પહોંચ્યા દેવમોગરા, જેલમાંથી છૂટ્યા બાદ કુળદેવી યાહામોગી માતાજીના દર્શને પહોંચ્યા

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. જેલબહાર આવ્યા બાદ તેમને પોતાના મતવિસ્તારમાં જવાની મનાઈ કરવામાં આવી છે. જેલમુક્ત થયા બાદ હવે નર્મદા અને ભરૂચમાં વધારે મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યા છે. આ સાથે જ હવે ચૈતર વસાવા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહીત આગેવાનો […]

Image

Chaitar Vasava ફરી પહોંચ્યા ATVTની બેઠકમાં, અને ત્યાં જઈને પહેલા જ બધા કાચના ગ્લાસ હટાવવાની આપી દીધી સૂચના

Chaitar Vasava : દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિનાથી વધુ સમય સુધી જેલમાં હતા. બે દિવસ પહેલા જ તેઓ જેલ બહાર આવ્યા છે. અને હવે ફરી તેઓ પોતાના કામોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે આજે નર્મદા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અને ફરી એક વખત તેઓ ATVTની બેઠકમાં પહોંચ્યા હતા. જે બેઠકમાં થોડા […]

Image

Chaitar Vasava : દેડિયાપાડા MLA ચૈતર વસવાનો મનરેગા કૌભાંડ મામલે CMને પત્ર, આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચારને લઈને લગાવ્યા આરોપ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મનરેગા મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ 60:40નો લેબર મટિરિયલનો રેશીયો જાળવીને કામ કરવાનું હોય છે. આ કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે […]

Image

Chaitar Vasava 63 દિવસે થયા જેલમુક્ત, વિધાનસભામાં હાજર રહેવા 3 દિવસના શરતી જામીન પર આવ્યા છે બહાર

Chaitar Vasava : ગુજરાતમાં આજથી વિધાનસભાનું સત્ર શરુ થઇ રહ્યું છે. અને તેના જ કારણે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન આપવામાં આવ્યા છે. છેલ્લા 63 દિવસથી જેલમાં બંધ ચૈતર વસાવા હવે 3 દિવસ માટે જેલમુક્ત થયા છે. આજેથી 3 દિવસ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે. અને આ જ વિધાસનભા સત્રમાં જનતાના પ્રશ્નોની રજૂઆત કરવા […]

Image

Chaitar Vasava ને શરતી જામીન બાદ નહિ રહેવું પડે પોલીસ જાપ્તામાં, વિધાનસભાના સત્રમાં હાજર રહેવા મળ્યા જામીન

Chaitar Vasava : આગામી 8, 9, 10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજવાનું છે. ત્યારે વિધાસનભા સત્રની વચ્ચે સૌથી મોટી કોઈ ચર્ચા હોય તો તે ચૈતર વસાવાના જામીનને લઈને ચાલી રહી છે. ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા છે. જેથી તેઓ પોતાના મતવિસ્તારના લોકોના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરી શકે. પહેલા તેમને સતત પોલીસ જાપ્તામાં જ […]

Image

Chaitar Vasava ના જામીન મામલે હવે રાધિકા રાઠવા આવ્યા મેદાને, કહ્યું, “આદિવાસી નેતા ચૈતર વસવાનો અવાજ દબાવવાનો પ્રયાસ”

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

Chaitar Vasava ને હજુ ભોગવવો પડશે જેલવાસ, જામીન અરજી પર આગામી સુનાવણી આ તારીખે થશે

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

Dediyapada : દેડિયાપાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, ચૈતર વસાવાના સમર્થનમાં એકઠા થયા લોકો

Dediyapada : ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો. જેની સમગ્ર ગુજરાતમાં મોટપાયે ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. અને બીજી તરફ ગઈકાલે દેડિયાપાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને આ કાર્યક્રમમાં ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા અને […]

Image

Chaitar Vasava ને હજુ રહેવું પડશે જેલમાં, ગુજરાત હાઇકોર્ટમાં હવે આ તારીખે હાથ ધરવામાં આવશે સુનાવણી

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

Niranjan Vasava : નર્મદાના દેડિયાપાડામાં ભાજપે PM મોદીના ફોટોવાળી નોટબુકનું કર્યું વિતરણ, નિરંજન વસાવાએ ઉઠાવ્યા સવાલ

Niranjan Vasava : ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા ડેડીયાપાડા વિધાનસભા અને નર્મદા જિલ્લાના ગામેગામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ફોટોગ્રાફ વાળી નોટબુકનું વિતરણ કાર્યક્રમ દરેક પ્રાથમિક શાળાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે .અમે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછવા માંગે છીએ કે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. […]

Image

AAP Gujarat : દેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલનો હુંકાર, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપને આપ્યો જવાબ

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીનું દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને છોડાવવા નેતાઓ સહીત સમર્થકો થયા એકઠા

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની સભા, ચૈતર વસાવાને છોડાવવા જંગી જનસભામાં નેતાઓનો હુંકાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

BJP : દેડિયાપાડામાં આવતીકાલે અરવિંદ કેજરીવાલની સભા, ભાજપે પહેલા જ AAP નેતાઓને કરી ટકોર

BJP : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. જેના કારણે હવે 2027ની ચૂંટણી માટે લડત આપવા માટે સક્રિય થઇ ગયા છે. ત્યારે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ખુબ રસ વધ્યો છે. અને હવે ગુજરાતના મુદ્દાઓમાં […]

Image

Chaitar Vasava ને હજુ રહેવું પડશે જેલમાં, ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાની ધરપકડનો મામલો, જામીન માટે હવે ધારાસભ્યએ ખખડાવ્યા ગુજરાત હાઇકોર્ટના દ્વાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

Chaitar Vasava ની ધરપકડનો મામલો, બંને પત્નીઓ સહીત સમર્થકો પહોંચ્યા રાજપીપળા કલેક્ટર કચેરી

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત ચર્ચામાં છે. એક તરફ ગોપાલ ઇટાલિયા પોતાની જીતને લઈને ચર્ચામાં છે તો બીજી તરફ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવની ધરપકડથી હાલ રાજકારણમાં ખુબ ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવા છેલ્લા થોડા દિવસથી જેલમાં બંધ છે. તેમને છોડાવવાના બધા પ્રયત્નો સતત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા […]

Image

Chaitar Vasava ની જામીન મામલે આજે હાથ ધરાઈ સુનાવણી, જાણો કોર્ટમાં વકીલે શું દલીલ કરી

Chaitar Vasava : ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે […]

Image

Chaitar Vasava Arrested : ચૈતર વસાવાની ધરપકડનો મામલો, જામીન મામલે આજે સુનાવણી હાથ ધરાઈ

Chaitar Vasava Arrested : ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાની જામીન મામલે સુનાવણી પહેલા વિરોધ, દેડિયાપાડામાં રેલી કાઢી અને ધારાસભ્ય પદ પાછું લેવાની કરી માંગ

Chaitar Vasava : ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા કોઈ બાબતે આમને સામને આવી ગયા હતા. જે બાદ ત્યાં ઝપાઝપી સર્જાઈ હતી. અને વાત વધારે […]

Image

Chaitar Vasava : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આદિવાસી સમાજ મેદાને, કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આપ્યું આવેદન પત્ર

Chaitar Vasava : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે ડેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય […]

Image

Shankersinh Vaghela : ચૈતર વસાવા અને પી.ટી.જાડેજા મામલે શંકરસિંહ વાઘેલા મેદાને, ખોટી રીતે ગંભીર કલમો ઉમેરી બંનેને ફસાવવામાં આવ્યા

Shankersinh Vaghela : ગુજરાતમાં અત્યારે ભાજપની સરકાર છે કે તાનાશાહી ચાલી રહી છે તે વિચારવું મુશ્કેલ બન્યું છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે રાજકોટના ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કાર્યવાહી કરવામાં આવી છે. તે ખરેખર ભાજપ સરકારની તાનાશાહી બતાવતી હોય તેવું લાગે છે. એક આરતી કરવા જેવી બાબતે ધમકી […]

Image

Anant Patel : ચૈતર વાસવાના સમર્થનમાં આવ્યા અનંત પટેલ, ભાજપ સરકારની સામે ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Anant Patel : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાને દેડિયાપાડાથી હવે પાછલા દરવાજેથી ક્યાં લઇ જવામાં આવ્યા ? શું કહ્યું પરિવારજનોએ ?

Chaitar Vasava : આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ખુબ મજબૂત થઇ રહી છે. અને ત્યારે જ કોઈ નવાજુની થઇ રહી છે. ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપ નેતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવા ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહિ. અને તેમની ધરપકડ કરવામાં આવી. જે બાદ […]

Image

Gopal Italia : ચૈતર વસાવાની ધરપકડ કોના ઇશારે કરવામાં આવી ? ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ધડાકો!

Gopal Italia : આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ખુબ મજબૂત થઇ રહી છે. અને ત્યારે જ કોઈ નવાજુની થઇ રહી છે. ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપ નેતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવા ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહિ. અને તેમની ધરપકડ કરવામાં આવી. જે બાદ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાની ધરપકડ મામલે મોટી અપડેટ, પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટે શું કહ્યું જાણો

Chaitar Vasava : આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં ખુબ મજબૂત થઇ રહી છે. અને ત્યારે જ કોઈ નવાજુની થઇ રહી છે. ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવાની ભાજપ નેતાની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચૈતર વસાવા ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહિ. અને તેમની ધરપકડ કરવામાં આવી. જે બાદ […]

Image

Chaitar Vasava ની ધરપકડથી સમર્થકો ભડક્યા, દેડિયાપાડામાં કલમ 144 લાગુ કરાઈ

Chaitar Vasava : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય […]

Image

Anant Patel : દેડિયાપાડામાં ચૈતર વસાવાની ધરપકડથી લોકોમાં રોષ, કોંગ્રેસ નેતા રાજકારણ ભૂલી ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા

Anant Patel : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય […]

Image

Chaitar Vasava ની ધરપકડ પર મોટી બબાલ, ગોપાલ ઇટાલિયાને પોઇચા ગામ પાસે જ રોકવામાં આવ્યા

Chaitar Vasava : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભાજપ નેતા સંજય […]

Image

Chaitar Vasava ની ધરપકડ પર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા, “ગુંડાઓ ભાજપમાં છે અમારા ચૈતર વસાવા મારામારી ન કરી શકે”

Chaitar Vasava : ગુજરાત અત્યારે કોઈ મુદ્દાને કારણે ચર્ચામાં રહે કે ન રહે, પણ આમ આદમી પાર્ટીના કારણે સતત ચર્ચામાં રહે છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. ગઈકાલે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપ નેતાઓ અને આમ […]

Image

Chaitar Vasava : દેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ, ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : એક તરફ અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ તેમના કોને કોઈ નેતાઓ સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. આજે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ […]

Image

Chaitar Vasava : દેડિયાપાડામાં ચૈતર વસાવાની ધરપકડ, રોષે ભરાયેલા સમર્થકોએ પોલીસવાનનો કર્યો ઘેરાવ

Chaitar Vasava : એક તરફ અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચર્ચાનો વિષય બની છે. તો બીજી તરફ તેમના કોને કોઈ નેતાઓ સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે. પણ સાથે જ તેઓ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખુબ જાણીતા છે. આજે દેડિયાપાડામાં પ્રાંત કચેરીએ બેઠક યોજાઈ હતી. આ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા ડેડીયાપાડાની જનતાની સમસ્યાઓ માટે આવ્યા મેદાને, સંકલન સમિતિની બેઠકમાં કરી રજૂઆત

Chaitar Vasava : ડેડીયાપાડા અને સાગબારાના વિકાસ માટે તમામ મહત્વપૂર્ણ મુદ્દે જિલ્લાની સંકલન બેઠકમાં આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન બેઠકમાં આજે અમે સામેલ થયા હતા. […]

Image

Surat : સુરતમાં DGVCL કચેરી બહાર મોટાપાયે વિરોધ, ભરતી કૌભાંડમાં ચૈતર વસાવા અને અનંત પટેલ આવ્યા એક સાથે !

Surat : ગુજરાતમાં જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એકબીજા સાથે છેડો ફાડી નાખ્યો છે. ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો એક સાથે વિરોધ કરતા જોવા મળ્યા છે. આજે સુરતમાં ચૈતર વસાવા અને અનંત પટેલે DGVCL મુખ્ય કચેરી બહાર વિરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાતના ઉમેદવારોએ પરીક્ષા આપી છતાં ભરતી થઈ […]

Image

Chaitar Vasava : ભરૂચના મનરેગા કૌભાંડમાં હીરા જોટવા અને તેના પુત્રની ધરપકડ, ચૈતર વસાવાએ કડક તપાસ કરવાની કરી માંગ

Chaitar Vasava : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મનરેગા કૌભાંડનો મામલો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. મનરેગા કૌભાંડમાં પહેલા મંત્રી બચુ ખાબડના પુત્રોનું નામ આવ્યું હતું.જે બાદ આ કૌભાંડના તાર ભરૂચ, સુધી પહોંચ્યા હતા. અને આ કેસમાં સૌથી મોટા પુરાવાઓ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ આપ્યા હતા. તેઓએ આ મામલે સતત સવાલો ઉભા કર્યા હતા. મનરેગાના […]

Image

Chaitar Vasava : ડેડીયાપાડામાં શાળા પ્રવેશોત્સવમાં ચૈતર વસાવાએ આપી હાજરી, નર્મદાની શાળાની પરિસ્થિતિ વિશે સરકાર પર કર્યા પ્રહાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના દાભવણ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાજરી આપી હતી. હું તો મારા વિસ્તારની વાત કરું તો નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે, 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી, આજે […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા સામે સરકાર ઘૂંટણિયે, આદિજાતી બાળકોની શિષ્યવૃતિ ફરી શરુ કરાઈ

Chaitar Vasava : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024ના રોજ પરિપત્ર કરી મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃતિ બંધ કરી દીધી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ મામલે મોટાપાયે વિરોધ કરવામાં આવ્યા હતા. સાથે જ સતત સરકાર પાસે આ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ફરી શરુ કરવા માટે સક્રિય રહ્યા હતા. […]

Image

Chaitar Vasava : ભરૂચમાં બે ગામને જોડતા પુલનું ધોવાણ, ચૈતર વસાવાએ સરકાર પર કર્યા સીધા જ પ્રહાર

Chaitar Vasava : ગુજરાતમાં વિકસિત ગુજરાત કહેવાય છે. પરંતુ આ ગુજરાતમાં માત્ર શહેરોનો જ વિકાસ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે વિકાસના નામે માત્ર વાયદાઓ કરવામાં આવે છે. પણ આદિવાસી વિસ્તાર સુધી હજુ પૂરતી સુવિધાઓ પહોંચતી નથી. વરસાદમાં બ્રિજ ધોવાય જાય અને પાણીમાં પુલ તણાય જાય તો લોકો ક્યાં જાય. સામાન્ય લોકોના આવન જાવનની […]

Image

Bharuch : ભરૂચમાં ગેરકાયદેસર દબાણો દૂર કરતા વિરોધ, ચૈતર વસાવાએ લોકો માટે કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

Bharuch : રાજ્યમાં અત્યારે દરેક જગ્યાએથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ભરૂચ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દર વખતે ભરૂચ કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી વિભાગ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા ફક્ત ને ફક્ત લાચાર અને મજબૂર પરિવારના રોડ […]

Image

Chaitar Vasava : GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ્દ થવાનો મામલો, ચૈતર વસાવાએ હવે હસમુખ પટેલના રાજીનામાની કરી માંગ

Chaitar Vasava : હાલ GPSC ડ્રગ ઇન્સ્પેક્ટરનો મુદ્દો ખુબ ચર્ચામાં છે. અને જે રીતે ઇન્ટરવ્યૂ રદ્દ કરવામાં આવ્યું તે ખુબ જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે આજે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા હવે જ્ઞાતિવાદી પ્રથા બની […]

Image

Chaitar Vasava : કેવડિયામાં તંત્રએ હાથ ધરી ડિમોલિશન કામગીરી, ચૈતર વસાવાએ કર્યા સરકાર પર પ્રહાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે દાદાનું બુલડોઝર એક્શન મોડમાં છે. છેલ્લા કેટલાક સમયમાં આરોપીઓના ઘર પર તો બુલડોઝર ફરે જ છે. પરંતુ સાથે જ ગેરકાયેસર દબાણો પર પણ બુલડોઝર એક્શન લેવામાં આવે છે. જેના કારણે હવે ક્યાંક લોકોનો વિરોધ પણ જોવા મળતો હોય છે. આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી ગલ્લાવાળા ઉભા રહે છે. […]

Image

અમે જે દિવસે સંવિધાન સાઈડ પર મુકીશું તે દિવસે ગોળીઓ ખાવા અને ગોળીઓ દેવા પણ તૈયાર છીએ : ચૈતર વસાવા

MLA Chaitar Vasava  : આજ રોજ વાલીયા (Walia) તાલુકાના સોડગામ ખાતે જે GMDC ના પ્રોજેક્ટ અંતર્ગત જે 18 ગામોને વિસ્થાપિત કરવાનાં પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની મંજૂરી મેળવવા માટેની જાહેર સુનવણી રાખવામાં આવી હતી જેમાં ડેડીયાપાડા મત વિસ્તારનાં ધારાસભ્ય ચૈતર વસાવા સહીત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો તેમજ આ પ્રોજેક્ટને કાયમી […]

Image

Chaitar Vasava : સોનગઢના ચીખલીમાં મંત્રી કુંવરજી હળપતિના બે ધારાસભ્યો પર આક્ષેપ, ચૈતર વસાવાએ પણ આપ્યો સણસણતો જવાબ

Chaitar Vasava : આજે તાપી જિલ્લાના સોનગઢના ચીખલીમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, “ચૈતર વસાવા અને અનંત પટેલ આ બે ધારાસભ્ય ગ્રાન્ટ મેળવવા માટે પણ કમિશન લ્યે છે. આ ચૈતર વસાવા તો ચીટર છે.” આ પ્રકારના આક્ષેપો જાહેરમાં કર્યા હતા. આ જ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને નર્મદા પોલીસ અધિકારી વચ્ચે બબાલ, પોલીસ અધિક્ષકની કચેરીએ નાખ્યા ધામા

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે ચૈતર વસાવા મોટી સંખ્યામાં […]

Image

Chaitar Vasava : રાજપીપળામાં ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે જોરદાર બબાલ, ખોટી રીતે પોલીસ દંડ વસુલે છે તેવા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાત પોલીસ પર અત્યારસુધી તો માત્ર સામાન્ય લોકો જ તોડ કરવા કે ખોટી રીતે દંડ વસુલવાના આક્ષેપો કરતા હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હવે તો ધારાસભ્યો પણ પોલીસ પર ખોટી રીતે દંડ વસૂલવાના અને તોડ કરવાના આરોપ કરી રહ્યા છે. નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. અને […]

Image

Chaitar Vasava : નર્મદામાં પોલીસ પર ચૈતર વસવાના મોટા આક્ષેપ, શ્રદ્ધાળુઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલવાના લગાવ્યા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાત પોલીસ પર અત્યારસુધી તો માત્ર સામાન્ય લોકો જ તોડ કરવા કે ખોટી રીતે દંડ વસુલવાના આક્ષેપો કરતા હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હવે તો ધારાસભ્યો પણ પોલીસ પર ખોટી રીતે દંડ વસૂલવાના અને તોડ કરવાના આરોપ કરી રહ્યા છે. નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. અને […]

Image

Chaitar Vasava : ભિલોડામાં યોજાયું આદિવાસી સંમેલન, ચૈતર વસાવા અને સમગ્ર સમાજે UCCનો સખ્ત શબ્દોમાં કર્યો વિરોધ

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી UCC લાગુ કરવાની વાત ચાલી રહી છે. જેના કારણે જ ગઈકાલે ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના વર્ષો જુના પ્રશ્નો મામલે ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં […]

Image

Chaitar Vasava : ગુજરાતમાં UCC લાગુ થાય તે પહેલા જ નારાજગીનો દૌર શરુ, UCC મામલે હવે ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની રાહે ગુજરાત સરકારે પણ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ (UCC) સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને તેમના સૂચનો […]

Image

વિક્રમ ઠાકોરનો વિવાદ શાંત પડતા નવો વિવાદ સર્જાયો! વિધાનસભામાં આદિવાસી સમાજના કલાકારો ન બોલાવાતા ચૈતર વસાવા થયા નારાજ

Chaitar Vasava: ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તાજેતરમાં ગુજરાતના અમુક કલાકારોને વિધાનસભામાં બોલાવતા વિક્રમ ઠાકારે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ અન્ય કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપતા આ વિવાદ વકર્યો હતો આમ સરકાર ભીંસમાં આવી ત્યારે ગુજરાતના લગભગ 200 થી વધુ કલાકારોને વિધાનસભામાં બોલાવીને આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં […]

Image

Chaitar Vasava : વિધાનસભામાં ચૈતર વસાવાએ કુબેર ડીંડોર પાસે માંગ્યો જવાબ, આદિજાતિ વિકાસ માટે ફાળવવામાં આવટી રકમના ઉપયોગ મામલે કર્યા સવાલ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મેં વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિકાસ મંત્રીએ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. વર્ષ 2024-25માં આદિવાસી વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા તે મુદ્દે પોતાનો જવાબ […]

Image

Narmada : નર્મદામાં નવા ભાજપ પ્રમુખની વરણી થતા યોજી રેલી, ચૈતર વસાવાનું વર્ચસ્વ ઘટાડવા નીલ રાવનું શક્તિ પ્રદર્શન

Narmada : નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડીયાપાડામાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડીયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રવાહો કર્યા હતા. ભાજપ પ્રમુખ નીલ રાવે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યા […]

Image

ગુજરાતમાં એસસી, એસટી અત્યાચાર નિવારણ અધિનિયમનો ગેરફાયદો ઉઠાવતા અધિકારીઓ પર ચૈતર વસાવા ભડક્યા, મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ રજૂઆત

MLA Chaitar Vasava : SC ST પર થતા અત્યાચાર રોકવા માટે ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) મુખ્યમંત્રી તથા તકેદારી અને મોનીટરિંગ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે. આ પત્રમાં એસી એસટી પર ઉત્પિડન બાદ તેમને પડતી હાલાકી મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી સમક્ષ વાત રજૂ કરી છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તપાસ અધિકારીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાના વિધાનસભામાં સણસણતા સવાલો, નર્મદા અને છોટા ઉદેપુરના આંગણવાડી કેન્દ્રોની ખોલી પોલ

Chaitar Vasava : આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા વાર કેટલા આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી, તેનો સવાલ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા પ્રશ્નો; આદિવાસીઓ, મહિલાઓ અને ખેડૂતોની સમસ્યાઓથી ગૃહ ગજવ્યું

Chaitar Vasava : ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ સત્રમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના વિકાસ માટે અવાજ ઉઠાવ્યો. અને રાજ્યની મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નોને વિધાનસભામાં રજુ કર્યા હતા. અને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ચૈતર વસાવાએ રજૂઆત કરતા કહ્યું […]

Image

UCC માંથી આદિવાસી સમાજને બાકાત રાખવાની માંગ સાથે ચૈતર વસાવા મેદાને, સમાન સિવિલ કોડ સમિતિના સેક્રેટરી સમક્ષ કરી રજૂઆત

Chaitar Vasava ON UCC: ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા પછી, હવે વારો ગુજરાતનો (Gujarat) છે. ગુજરાત સરકારે રાજ્યમાં  UCC લાગુ કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે.યુસીસી લાગુ કરવા માટે ગુજરાત સરકારે બનાવેલી સમિતિએ ગઈ કાલથી પોતાનું કામ શરૂ કર્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર માર્ગદર્શિકા ઘડવા માટે ગઈ કાલે ગાંધીનગરમાં પાંચ સભ્યોની સમિતિની […]

Image

બુટલેગર સાથે ડાન્સ કરતા વીડિયોને લઈને ચૈતર વસાવાએ કર્યો ખુલાસો, કહ્યું – તે ભાજપનો કાર્યકર્તા છે મારી ભૂલ હતી કે…

MLA Chaitar Vasava controversy : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે્ તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠગાંઢને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા […]

Image

ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભે હાથ મુકીને નાચ્યા, વીડિયો વાયરલ થતા ઉઠ્યા સવાલો

MLA Chaitar Vasava controversy : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે્ તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાઠગાંઢને લઈને સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા […]

Image

Chaitar Vasava : ગુજરાત વિધાનસભા સુધી પહોંચ્યો ભીલપ્રદેશનો મુદ્દો, ચૈતર વસાવાએ સરકાર પાસે નવા રાજય તરીકે કરી માંગ

Chaitar Vasava : અત્યારે વિધાનસભા ચાલી રહી છે. ત્યારે નેતાઓ પોત-પોતાના વિસ્તારોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા પણ આદિવાસી સમાજના પ્રશ્નો મામલે હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. સાથે જ ભીલપ્રદેશની માંગ કરતા હોય છે. ત્યારે ચૈતર વસાવાએ ફરીવાર ભીલપ્રદેશની માંગ કરી હતી. અને સરકાર પર આદિવાસીઓને પ્રાથમિક જરૂરિયાત પુરી પડી નથી રહી, તેવા […]

Image

MLA Chaitar Vasava એ સાગબારા તાલુકાના સરપંચ પતિઓની ખોલી પોલ, આપી ઉગ્ર આંદોલનની ચીમકી

Chaitar Vasava: ડેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.ધારાસભ્ય ચૈતર વસાવા સાગબારા તાલુકાના મહિલા સરપંચોના પતિઓ પર બરાબરના ભડક્યા છે અને તેમની પોલ ઉઘાડી પાડી છે. ચૈતર વસાવા સાગબારા […]

Image

Chaitar Vasava : આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી રજુ કરશે બજેટ, ચૈતર વસાવાએ બજેટ પહેલા આપી પ્રતિક્રિયા

Chaitar Vasava : ગુજરાતમાં આજે વર્ષ 2025/26નું બજેટ રજુ થવાનું છે. અને તેના કારણે જ હવે બધાને આશા છે કે આ બજેટમાં ગરીબ અને મધ્યમવર્ગ માટે કંઈક મોટી જાહેરાત થશે. અને તેના કારણે જ હવે વિધાનસભામાં બજેટ રજુ થાય તે પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, આજે નાણામંત્રી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીમાં બેઠા ધરણા પર, ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતી મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતી કરવા બાબતે પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતી […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પહોંચ્યા છોટાઉદેપુર, નગરપાલિકાની ચૂંટણીમાં AAPના ઉમેદવાર માટે કરશે પ્રચાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે આ ચૂંટણી જીતવા માટે દરેક પક્ષ પોલતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આ સાથે જ હવે દરેક પક્ષ જનતાને રીઝવવા અને એકબીજા પર પ્રહાર કરવા મેદાને આવી ગયા છે. આ ચૂંટણી નહિ પણ જાણે યુદ્ધ હોય તેવું લાગી […]

Image

રાજ્ય સરકારના UCC લાગુ કરવાના નિર્ણયનો ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો વિરોધ, સરકારને આપી ચીમકી

MLA Chaitar Vasava on UCC :  ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યા પછી, હવે ગુજરાત દ્વારા પણ UCC લાવવાની તૈયારી થઈ રહી છે. આ મુદ્દે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં સીએમ પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં યુસીસી […]

Image

Chaitar Vasava : ડેડીયાપાડાની જાંખ સીટ પરથી પેટા ચૂંટણીના ઉમેદવારે ભર્યું ફોર્મ, રાહુલ વસાવા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા ચૈતર વસાવા

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. આજે કચેરીઓમાં ઉમેદવારી પત્ર ભરનારનો ભારે જમાવડો નોંધાયો હતો. આમ આદમી પાર્ટી આ વખતે પુરજોશમાં ભાજપ સામે ચૂંટણી લડી રહી છે. ડેડીયાપાડા તાલુકા પંચાયતની જાંખ સીટ પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન રાહુલ વસાવાએ આજે આમ આદમી […]

Image

Chaitar Vasava : નર્મદામાં યોજાયેલ કાર્યક્રમમાં ચૈતર વસાવા અને મહેશ વસાવાનો હુંકાર, ભીલપ્રદેશ મામલે શું કહ્યું ?

Chaitar Vasava : આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગની ભાજપના નેતાઓ વિરોધ કરતા હોય છે, પણ આદિવાસી સમાજના નેતા અને ભાજપમાં જોડાયેલ મહેશ વસાવા પણ હવે ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળી રહ્યા છે. આદિવાસી સમાજની જળ,જંગલ,અને જમીન ને લઈને લોક સંઘર્ષ મોરચાની […]

Image

ભીલપ્રદેશની માંગ સાથે ચૈતર વસાવા ફરી મેદાને, સરકારને ચીમકી આપતા કહ્યું- જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારે તો….

Chaitar Vasava : ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ફરી એક વાર ભીલ પ્રદેશ અને આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે મેદાનમાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકાના નાનીનાલ ગામના ફાટક પાસે લોક સંઘર્ષ મોર્ચા દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ, આદિવાસી લોકોની જમીન , નર્મદાનું પાણી, તેમજ […]

Image

Chaitar Vasava એ મહારાષ્ટ્રના ધુલેમાં આદિવાસી સંમેલનમાં આપી હાજરી, હવે રાષ્ટ્રીય કક્ષાએથી કરી ભીલપ્રદેશની માંગ

Chaitar Vasava : ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદાઓને લઈને હંમેશા સરકાર સામે લડતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના વિકાસને લઈને ભીલપ્રદેશની માંગ કરતા જોવા મળતા હોય છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની માંગ ને લઈને હંમેશા બોલતા હોય છે. મહારાષ્ટ્રના ધૂલેમાં આદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ચૈતર […]

Image

Chaitar Vasava : રાજપીપળામાં લારી ગલ્લા સાથે તોડફોડ કરી હટાવી દેવામાં આવ્યા, ચૈતર વસાવા લોકો સાથે ઉતર્યા રસ્તા પર

Chaitar Vasava : આજે રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નાળિયેર, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરીને તેને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખીને તંત્ર સમક્ષ રજૂઆત […]

Image

આપણને સંવિધાનમાં મળેલા અધિકારોને ઘોળીને પી જનારા લોકો સત્તામાં બેઠા છે: ધારાસભ્ય ચૈતર વસાવા

Chaitar Vasava: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની (Jaipal Singh Munda) 122મી જન્મજયંતી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સત્તા પક્ષ પર પ્રહારો કરતા […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં આદિવાસી સંમેલન યોજાયું, ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી આદિવાસી નેતાઓને આડેહાથ લીધા

Chaitar Vasava : છોટા ઉદેપુરમાં ગઈકાલે આદિવાસી સંમેલન યોજાયું હતું. નસવાડી ખાતે એકલવ્ય એકેડમી ખાતે 32મું રાજ્યકક્ષાનું આદીવાસી સમાજનું એકતા સંમેલન યોજાયું હતું. આદીવાસી સમાજના લોકો રામઢોલ શરણાઈ સાથે કાર્યકમમાં પહોંચીને ભારે નાચગાન કર્યું હતું. આ સંમેલનમાં ચૈતર વસાવાએ પણ હાજરી આપી હતી. ચૈતર વસાવાએ આ આદિવાસી સંમેલનમાં અન્ય આદિવાસી નેતાઓ પર પ્રહાર કર્યા હતા. […]

Image

ભુપેન્દ્રસિંહ ઝાલા અને દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ધારાસભ્યનો પણ વરઘોડો કાઢો : ચૈતર વસાવા

MLA Chaitar Vasava on Bhupendrasinh Zala : ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava ) અવાર નવાર આદિવાસી વિસ્તારની સમસ્યાઓને લઈને સરકાર પર પ્રહાર કરતા હોય છે. અત્યારે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને લઈને ચર્ચામાં છે ત્યારે આજે ફરી એક ચૈતર વસાવાએ આદિવાસી સમાજની ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી હતી આ સાથે ચૈતર વસાવાએ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાની અટકાયત બાદ સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળાં ઉમટ્યા

Chaitar Vasava : ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડીટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની […]

Image

Ankleshwar : અટકાયત થતા ચૈતર વસાવાએ કહ્યું – ‘પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે’

Ankleshwar : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) વિરુદ્ધ અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા સામેની વધુ એક ફરિયાદમાં નીતિન વસાવાના આક્ષેપ, કહ્યું, ભાજપના ઈશારે ફરિયાદ કરવામાં આવી

Chaitar Vasava : ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ હવે રાજકારણ ગરમાયુ છે. આજે આ મામલે આમ આદમી પાર્ટીના અંકલેશ્વર તાલુકા પ્રમુખ નીતિન વસાવાએ ભાજપ પર મોટા આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવા પર જે ફરિયાદ કરવામાં આવી તે ભાજપના ઈશારે કરવામાં આવી તેવો આક્ષેપ નીતિન વસાવાએ કર્યા […]

Image

Chaitar Vasava : ભરૂચમાં ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ, ફેકટરીમાં બ્લાસ્ટ બાદ ફરજમાં આડે આવવા પોલીસે જ કરી ફરિયાદ

Chaitar Vasava : ભરૂચમાં થોડા દિવસ પહેલા અંક્લેશ્વરની એક ફેકટરીમાં આગ લાગી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 મજૂરોના મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીની મુલાકાતે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. અને તેમણે અને પીડિત પરિવારોએ કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલામાં તપાસ […]

Image

ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે જ કેમ કરી ફરિયાદ ? જાણો સમગ્ર મામલો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને (MLA Chaitar Vasava) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા આ સહિત આપ પાર્ટીના (AAP)  13 કાર્યકરો સામે ફરિયાદ દાખલ થઈ છે. જાણકારી મુજબ 3 ડિસેમ્બરે મંજૂરી વગર પદયાત્રા યોજતા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ કેસમાં રાજપારડી પાલીસ મથકના PI એચ. બી . […]

Image

ચૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું- ‘સરકારી નોકરીઓ વધુ નથી માટે હું યુવાનોને અપીલ કરીશ કે …’

Chaitar Vasava: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ડેડીયાપાડાના ધારાસભ્ય (Dediyapada MLA ) ચૈતર વસાવા (Chaitar Vasava) પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે આજે ચૈતર વસાવાએ એક જન જાગૃતિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યારે તેમને જોવા માટે પડાપડી થઈ હતી આ દરમિયાન તેમને યુવાનોને સંબોધન કરતા એક સલાહ પણ આપી હતી. […]

Image

Gandhinagar: Chaitar Vasava અને Yuvrajsinh Jadeja નો બિરસામુંડા ભવન પર હલ્લાબોલ, યુવરાજસિંહે સરકારને આપી ચીમકી

Gandhinagar: આદિવાસી સમાજના (tribal community) બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 1 જુલાઈ, 2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની (post-matric scholarship) યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 5% રાજ્ય સરકારે ભોગવવાના અને યોજનામાંથી આદિવાસી સમાજના એટલે કે અનુસૂચિત જનજાતિ(ST)ના […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા આદિવાસી રીક્ષાવાળાઓ માટે હવે મેદાને ઉતર્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળની ઓફિસે ધરણાં

Chaitar Vasava : નર્મદામાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં ઘણા લોકો પાસેથી જમીન લેવામાં આવી હતી. આ જમીનો છોડી હવે કેટલાક લોકો રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તેમને કેટલાક ગામમાં રીક્ષા ચલાવવા દેવની ના પડતા આજે ડેડિયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમની સાથે આજે મેદાને ઉતર્યા છે. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠા ધરણાં પર, ઓરીજનલ ડોક્યુમેન્ટ અને ફી પછી આપવા કરી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં છેતરપિંડીના ઘણા કૌભાંડો સામે આવી રહ્યા છે. ક્યાંક યુનિવર્સીટી નકલી તો ક્યાંક શિક્ષકો નકલી હવે આ પ્રકારના વાતાવરણમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં છે. ત્યારે આવો જ એક મામલો રાજપીપળાથી સામે આવ્યો છે. જેને લઈને સરકારને ચીમકી આપ્યા છતાં પણ આજે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચૈતર વસાવાએ તેમની સાથે ધરણાં પર બેસવું પડ્યું હતું. […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મામલે હવે મેદાને, આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કાલે ધરણા કરશે

Chaitar Vasava : છેલ્લા કેટલાક દિવસથી ચૈતર વસાવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની સાથે થયેલી છેતરપિંડી મામલે અવાજ ઉપાડી રહ્યા છે. છતાં સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે ધારાસભ્ય ચૈતર વસાવા આવતીકાલે કલેક્ટર કચેરી આવેદન પાત્ર પાઠવવા જવાના છે. જેને લઈને હવે તેમણે આદિવાસીઓને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ કૂચમાં જોડાવવા આહવાન કર્યું […]

Image

Chaitar Vasava : દક્ષિણ ગુજરાતમાં હવે બેન્ડબાજાની રાજનીતિ શરુ, ચૈતર વસાવા અને ધવલ પટેલના એકબીજા પર શાબ્દિક પ્રહાર

Chaitar Vasava : 15 નવેમ્બરના રોજ આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ડેડીયાપાડામાં કરવામાં આવી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના નેતાઓ આદિવાસી સમાજના યુવાનોને હંમેશા મદદરૂપ થતા હોય છે. પણ બિરસા મુંડાની જન્મજ્યંતિમા ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં […]

Image

બોગસ નર્સિંગ કોલેજ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરશે ધરણા

MLA Chaitar Vasava : ડેડિયાપાડાના (Dediapada) આપ ધારાસભ્ય (AAP MLA) અને આદિવાસી નેતા પોતાના વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલ બોગલ કોલેજને લઈને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, માં કાલમ નર્સિંગ કોલેજ બોગસ છે તે નીતિ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને લખ્યો પત્ર, આદિવાસી વિદ્યાર્થીઓના પ્રશ્નોની કરી રજૂઆત

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હંમેશા કોઈ કોઈ સમસ્યાઓ સામે સરકાર સામે અવાજ ઉઠાવતા જોવા મળે છે. આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નોને લઈને હંમેશા સરકાર સામે આક્રમક અંદાજમાં જોવા મળતાં હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઇ આકરા પાણીએ, કોલેજની લાલીયાવાડી સામે વિરોધ પ્રદર્શનની આપી ચીમકી

Chaitar Vasava : ચૈતર વસાવા ડેડીયાપાડાથી ધારાસભ્ય છે. અને આદિવાસી સમાજની સમસ્યાઓ અને યુવાનોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે. ઘણીવાર તો તેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને સરકાર સામે પણ બાથ ભીડતા જોવા મળતા હોય છે. ત્યારે આજે ફરીવાર તેઓ આદિવાસી યુવાનોના પ્રશ્નોને લઈને મેદાને આવ્યા છે. રાજપીપળાની માં કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા પર BAP ના મહામંત્રીના સણસણતા સવાલ, કહ્યું, “ચૈતર વસાવા…બાપ તો બાપ જ હોય”

Chaitar Vasava : આદિવાસી વિસ્તારની રાજનીતિનો માહોલ હંમેશા ગરમ હોય છે. આદિવાસી સમાજના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી જ નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકોની સમસ્યાઓને લઈને હંમેશા સરકાર સામે વિરોધ કરતા જોવા મળે […]

Image

સરકારના અધિકારીઓ અને નેતાઓની પોલ બહાર પડી ન જાય તે માટે ન બોલાવ્યા : ચૈતર વસાવા

Chaitar Vasava : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day ) નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેવડિયા ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એકતા નગરમાં રૂ. 280 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ […]

Image

સરકાર નર્મદાના વિસ્થાપિતોને આપેલા વાયદાઓ ભૂલી, ચૈતર વસાવા હવે પીએમ મોદીને કરશે રજૂઆત

Narmada : ચૈતર વસાવા ( Chaitar Vasava) સ્થાનિક લોકોની સમસ્યાઓને લઈને હંમેશા અવાજ ઉઠાવતા હોય છે. ઘણીવાર તેઓ સરકાર સામે સ્થાનિક મુદ્દાઓને લઈને સરકાર સામે બાથ ભીડતા જોવા મળતા હોય છે. સાથે જ લોકો પોતાના પડતર પ્રશ્નો લઈને ચૈતર વસાવા ને મળતા હોય છે. આજે નર્મદાના વિસ્થાપિતો એ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાથે મુલાકાત કરી […]

Image

મનરેગા યોજનામાં ચાલતા કૌભાંડ મામલે ચૈતર વસાવા લાલઘૂમ, એજન્સીઓની પોલ ખોલતા આપી ચીમકી

Narmada : કેન્દ્ર સરકાર (central government) દ્વારા ગરીબ મજુરોને રોજી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના (MGNREGA scheme) શરુ કરી છે પરંતુ તેમાં બહારની એજન્સીઓના કામ આપી દેવાતા સ્થાનિક લોકો સાથે અન્યાય થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પરંતુ મનરેગા યોજનામાં જેં કૌભાંડ મામલે ડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. મનરેગા યોજનામાં કૌભાંડ […]

Image

Narmada: ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સામે પડ્યા, જાણો શું છે સમગ્ર મામલો

MLA Chaitar Vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અવાર નવાર પોતાના વિસ્તારની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવતા હોય છે તેમજ તેઓ આ સમસ્યાઓને લઈને અધિકારીઓ અને પોલીસ સામે પણ બોલાચાલી પણ કરતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી મહિલાની મદદે આવ્યા છે.મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સગાઈ […]

Image

Chaitar Vasava : ડેડિયાપાડામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક મંચ પર જોવા મળ્યા, ધારાસભ્યના રાઉડી અંદાજે સૌકોઇનું ધ્યાન ખેંચ્યું

Chaitar Vasava : ગુજરાતમાં આદિવાસી નેતાઓમાં સૌથી જાણીતા ચહેરા મનસુખ વસાવા અને ચૈતર વસાવા (Chaitar Vasava) છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમ તો એકબીજાના કટ્ટર વિરોધી છે. ક્યારેય કોઈ કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા નથી. પરંતુ આજે એક સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) એક મંચ પર જોવા […]

Image

Chaitar Vasava : કડીમાં ભેખડ ઘસવાથી મજૂરોના મોતને લઇ હવે ચૈતર વસાવા મેદાને, શ્રમિકો માટે કરી મોટી માંગ

Chaitar Vasava : મહેસાણાના કડીના જાસલપુરમાં એક ભેખડ ધસી જવાની ઘટના બની હતી આ ઘટનામાં 10માંથી 9 મજૂરોના મોત થયા હતા. જાસલપુર ગામમાં આવેલી કંપની સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી હતી. હવે આ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે. અને શ્રમિક યોજનાઓની માંગણી કરી છે. ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર […]

Image

Chaitar Vasava : નર્મદાના ઓલવા ગામે દીપડાના હુમલામાં મહિલાનું મોત, ચૈતર વસાવા પહોંચ્યા પરિવારજનોને મળવા

Chaitar Vasava : નર્મદાના તિલકવાડામાં આવેલા અલવા ગામમાં બે દિવસ પહેલા મહિલા પર દીપડાએ હુમલો કાર્યની ઘટના બની હતી. આ હુમલા બાદ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા નર્મદાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને આગેવાનોને થતા, દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે જયારે કોઇપણ વન્ય પ્રાણીનાં […]

Image

Chaitar Vasava : દાહોદ મામલે ચૈતર વસાવાના હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું, “આ કેસમાં કેમ પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગ્યા”

Chaitar Vasava : ગુજરાતમાં કોઈ પણ ઘટના હોય રાજકારણ થવું તો જરૂરી છે. ગુજરાતમાં અત્યારે દાહોદ દુષ્કર્મ અને હત્યાની ઘટના સૌથી મોટો ચર્ચાનો વિષય છે. પહેલા આ મામલે પોલીસે કાર્યવાહી કરી પરંતુ કોઈ ભાજપ નેતાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નહિ. પરંતુ જયારે રાજ્યમાં ભાજપની ભારે વગોવણી થઇ ત્યારબાદ એક બાદ એક નેતાઓએ પ્રતિક્રિયા આપવાનું […]

Image

Narmada: LCB ના માણસો સાથે ડ્રાઈવર તરીકે ગયેલા આદિવાસી યુવકની શંકાસ્પદ હાલતમાં મળી લાશ, પરિવારને ન્યાય અપાવવા ચૈતર વસાવા મેદાને

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં આદિવાસી યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાગામ એક યુવકને LCB ના માણસો ડ્રાઈવર તરીકે લઈ જાય છે તે બાદ સવારે તેની લાશ મળી આવે છે આ યુવકની લાશ જોઈને પરિવારને શંકા હતી કે તેની સાથે કંઈક અણબનાવ બન્યો છે. ત્યારે જે LCB ના માણસો […]

Image

ચૈતર વસાવા પર પોતાના જ સાથી સાથે મારામારી કરવાનો આરોપ! ચૈતર વસાવાએ કર્યો ખુલાસો

MLA Chaitar Vasava :  ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Dediapada MLA Chaitar Vasava) પર મોટો આરોપ લાગ્યો છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ ડેડિયાપાડના સામરપાડામાં રહેતા અને હોટેલમાં કામ કરતા શાંતિલાલ ડેબા વસાવાએ નોંધાવી છે જેમા જણાવવામા આવ્યું છે. તેઓ શિવમ પાર્ક હોટેલમાં હોટેલનું સંચાલન કરે છે ત્યારે […]

Image

Dediyapada માં આદર્શ નિવાસી કુમાર શાળાની છાત્રાલય ધરાશાયી, બાજુના મકાનમાં જ બાળકો જમી રહ્યા હતા, ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ

Dediyapada : ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી . ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો શાળાઓની હાલત ખુબ દયનીય છે. આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષકથી ચાલતી શાળા, ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાનો અભાવ વગેરે જોવા […]

Image

Chaitar Vasava : નર્મદામાં સરકારી કર્મચારીઓ ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવે છે, ચૈતર વસાવાનો ગંભીર આરોપ

Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

Chaitar Vasava : નર્મદામાં આજે શિક્ષક દિવસની ઉજવણી, ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટ્ટનો ઉઠાવ્યો મુદ્દો

Chaitar Vasava : આજે દેશમાં શિક્ષક દિનની ઉજવણી થઇ રહી છે. સાથે જ જેના માનમા આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે એ શિક્ષણશાસ્ત્રી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ જયંતિ પણ આજે છે. ત્યારે આ દિવસની ઉજવણી આજે દરેક જગ્યાએ કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી […]

Image

Chaitar Vasava : ભરૂચમાં વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, બનતી દરેક મદદ કરવા અમે તૈયાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

ઢોર મારવાના કારણે બે આદિવાસી યુવકોની મોત થતા chaitar vasavaએ ઉચ્ચારી ચીમકી, પોલીસ પર લગાવ્યા આક્ષેપ

chaitar vasava : કેવડિયામાં (Kevadia) ટ્રાઇબલ મ્યુઝિયમનું (tribal museum ) બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધી રાખીને ઢોર માર્યો હતો. તેમાં ગઈકાલે એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને આજે સારવાર દરમિયાન બીજા આદિવાસી યુવાનનું પણ મૃત્યુ થયું છે. ત્યારે આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પ્રતિક્રિયા […]

Image

Chaitar Vasava : નર્મદામાં બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો, ધારાસભ્ય તેમના માટે ન્યાયની માંગણી સાથે ઉતર્યા મેદાને

Chaitar Vasava : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને લાલીયાવાડી જ ચાલે છે. લોકોમાં કાયદાનો કોઈ ડર જ નથી. જેના કારણે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં મારામારી કરી નાખે, કોઈને પણ લઘુમતી કે ટ્રાઈબલમાંથી આવતા હોય તો તેને ગોંધી રાખીને ઢોર માર મારવામાં આવે તે કેટલું વાજબી છે. આવું જ કંઇક નર્મદામાં બન્યું છે. નર્મદાના કેવડિયામાં બની […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા કલેક્ટર સામે બેઠા ધરણા પર, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અધૂરી બેઠકે બહાર નીકળી ગયા

Chaitar Vasava : નર્મદાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક રાજપીપલા (Rajpipla) જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ જિલ્લા સંકલન સમિતિમાં AAPના ડેડીયાપાડા (Dediapada)ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પણ પોતાના ગામના પ્રશ્નો લઇ આ બેઠકમાં પહોંચ્યા હતા. પરંતુ ચૈતર વસાવા (Chaitar Vasava)ને તેમના પ્રશ્નોના જવાબ ના મળતા તેઓ બેઠક […]

Trending Video