bulldozer action in somnath

Image

Kutch : કચ્છમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આડેસર નજીક આરોપી હારૂન હિંગોરજાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું

Kutch : ગુજરાત સરકાર પણ હવે UPની યોગી સરકારના રસ્તે જ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ગેરકાયદેસર દબાણો પર સતત બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો, કોઈ મોટા આરોપીઓ હોય તેવા લોકોની મિલકત પર સરકાર હાલ બુલડોઝર ફેરવી રહી છે. આજે ફરી એક વખત પોલીસ અને તંત્ર દ્વારા મળીને બુલડોઝર એક્શન હાથ […]

Image

‘વિરોધ પક્ષે જ અસામાજિક તત્વોને દૂધ પીવડાવીને ઉછેર્યા, BJP એન્ટિ મુસ્લિમ નથી, પ્રો હિન્દુ છે…’: વિજય રુપાણી

Vijay Rupani : અમદાવાદના (Ahmedabad)વસ્ત્રાલમાં હોળીની રાત્રે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમા આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે સરકાર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.રાજ્યભરમાં પોલીસ સ્થાનિક કોર્પોરેશનની ટીમને સાથે રાખી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદાસરનાં દબાણો દૂર કરી રહી છે.ત્યારે હવે આ મામલે એક બાદ એક […]

Image

દાનત સાચી હોય તો હોય તો ગુજરાત ભાજપમાં રહેલા ગુંડાઓ સામે કાર્યવાહી કરે, અમિત શાહ અને પાટીલથી શરુઆત કરો: ઇન્દ્રનીલ રાજગુરૂ

Indranil Rajguru On Harsh Sanghvi : રાજ્યમાં ગુંડાઓ વિરુદ્ધ બુલડોઝર એક્શન (Bulldozer action) ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના (Congress) નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ (Indranil Rajguru) આજે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ઇન્દ્રનીલ રાજગુરૂએ ભાજપ (BJP) માત્ર નાટક કરી રહ્યું હોવાનું જણાવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઇન્દ્રનીલ રાજગુરૂએ દેશના […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ચામુંડા માતાના મંદિર પાસે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા

Surendranagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દાદાનું બુલડોઝર ચાલી રહયુ છે. જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણ હોય તેની પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. અમદાવાદ હોય કે બેટ દ્વારકા સહીત ગુજરાતના અલગ-અલગ શહેરોમાં જે અસામાજિક તત્વો દ્વારા જે જમીનો પર દબાણ કરી લેવામાં આવ્યું હોય ત્યાં અત્યારે તંત્ર બુલડોઝર કામગીરી કરી રહ્યા છે. ત્યારે દાદાનું બુલડોઝર […]

Image

Jamnagar:દ્વારકા બાદ જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર ફર્યુ બુલડોઝર, રીવરફન્ટ પ્રોજેક્ટ માટે જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ

Bulldozer action in Jamnagar: રાજ્યમાં ગેરકાયદે બાંધકામો સામે જાણે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં બચુનગર નદીના પટ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જામનગર શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરી […]

Image

Somnath: ‘તંત્ર દ્વારા ગુંડાગીરી કરવામા આવે છે…’ ધારાસભ્ય વિમલ ચુડાસમાં તંત્ર પર કેમ થયા લાલઘૂમ ?

Somnath:  સોમનાથમા  (Somnath) ફરી એક વાર ડિમોલેશનને (demolition) લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. તંત્રની આ ડિમોલેશનની કામગીરી સામે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુુડાસમાએ (MLA Vimal Chudasma) રોષ વ્યક્ત કર્યો છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. (Somnath) નજીક વેણેશ્વર વિસ્તારમાં કોળી સમુદાય દ્વારા સંચાલિત ગૌશાળાને દૂર કરવાની તંત્રની જાણ થતાં હોબાળો મચ્યો છે. ગૌશાળાને બચાવવા […]

Image

સોમનાથ બુલડોઝર એક્શન મામલે મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, ગેરકાયદે બાંધકામ દૂર કરવા પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર

Supreme Court on Gir Somnath Bulldozer Action: ગીર સોમનાથમાં (Gir Somnath) ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે (Supreme Court ) ઈન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને યથાસ્થિતિ જાળવી રાખવાની માંગ કરવામાં આવી હતી. આના પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી […]

Image

Somnath Demolition : સોમનાથ મેગા ડિમોલિશનને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી, કહ્યું, “જમીન સોમનાથ ટ્રસ્ટ પાસે જ રહેશે”

Somnath Demolition : ગુજરાતમાં હમણાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે અચાનક સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ ડિમોલિશનમાં અંદાજે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજીત બજાર કિંમત 320 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ […]

Image

Bharuch: બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને, જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર

Bharuch: ગુજરાતમાં (Gujarat) ગેરકાયદેસર દબાણો (Illegal pressures) સામે હવે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તાજેતરમાં કચ્છ, સોમનાથ , સહિતના સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભરુચમાં પણ બુલડોઝર વાળી કરવામા આવી રહી છે. ત્યારે દાદાની બુલડોઝર કાર્યવાહી મામલે હવે […]

Image

‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, દાદાના રાજમાં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવવામાં નહીં આવે’: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Harsh Sanghvi: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં નવરાત્રિ, અમિત શાહનાં કાર્યક્રમ, સોમનાથ સહિતનાં મદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધી હતી. જેમા તેમણે આ મુદ્દાઓને લઈને નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પણ નિવેદન […]

Image

Somnath Demolition : સોમનાથના મેગા ડિમોલિશનને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર, આજે આ મામલે સુનાવણી હાથ ધરાશે

Somnath Demolition : ગુજરાતમાં હમણાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાત્રે અચાનક સોમનાથમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. આ ડિમોલિશનમાં અંદાજે 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજીત બજાર કિંમત રૂ.320 કરોડ જેટલી થાય છે. આ દબાણ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને […]

Trending Video