Brahmaswaroop Swami

Image

‘નવરાત્રિ નહીં, લવરાત્રિ, માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓની પુજાના દિવસો આવ્યા’, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ

Anupam Swaroop Swami Controversy: માતાજીની આરાધના અને હિન્દુઓ માટે આસ્થાના પ્રતિક સમાન નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ ગયો છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે ત્યારે માતાની આરાધનાના આ અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ (Anupam Swaroop Swami) બફાટ કરતા વિવાદ સર્જાયો છે. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રિ ગણાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ અમદાવાદના […]

Image

સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગ્યા બાદ ફરી વિવાદમાં સપડાયા, જાણો શું છે મામલો

ખોડીયાર માતા વિશે ટિપ્પણી કર્યાં બાદ વિરોધ થતાં માફી માંગવી પડી હતી

Image

ખોડીયાર માતા વિશે ટિપ્પણી કરનાર બ્રહ્મસ્વરૂપ સ્વામી એ માફી માંગી, જુઓ વિડિયો

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડીયાર માતા વિશે ટિપ્પણી કરી હતી

Trending Video