Gujarat : ગુજરાતમાં આવતા શૈક્ષણિક વર્ષથી કેટલાક પુસ્તકોમાં ફેરફાર થવાનો છે. જેમાં ધોરણ-1, 6થી8 અને 12ના કેટલાક પુસ્તકો બદલાશે. ધોરણ 1માં ગુજરાતી, ધો-6માં અંગ્રેજીનું પુસ્તક બદલાશે. ધોરણ 7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત બદલાશે. ધોરણ 7માં સર્વાંગી શિક્ષણ, મરાઠીના પુસ્તક બદલાશે. ધોરણ 8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે. ધોરણ 12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ […]