bjp sadasyata abhiyan 2019

Image

Rajkot : ભાજપના સદસ્યતા અભિયાનમાં લોકોને જોડવા અવનવા પેંતરા, રાજકોટની આંખની હોસ્પિટલના દર્દીઓને બનાવ્યા સભ્યો

Rajkot : ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં લોકોને ભાજપની વિચારધારા સાથે જોડવા અને ભાજપ સરકારના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા ભાજપ દ્વારા નેતાઓને સદસ્યતા અભિયાન સાથે લોકોને જોડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ વખતે 2 કરોડ લોકોને સદસ્ય બનવાનો ટાર્ગેટ આપ્યો છે. ધારાસભ્યો અને સાંસદોને વ્યક્તિગત રીતે પણ ટાર્ગેટ […]

Image

Chaitar Vasava : નર્મદામાં સરકારી કર્મચારીઓ ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવે છે, ચૈતર વસાવાનો ગંભીર આરોપ

Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Trending Video