Junagadh : ગુજરાતમાં અત્યારે ખુબ જ વિવાદાસ્પદ મુદ્દો હોય તો છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ખુબ વિવાદ ઉભો થયો […]