BJP MP Mansukh Vasava

Image

ચૈતર વસાવાની ભીલપ્રદેશની માંગ પર મનસુખ વસાવાને કેમ પેટમાં દુખે છે ? આપ્યું આવું નિવેદન

Mansukh Vasava on Chaitar Vasava : આપ નેતા ચૈતર વસાવા (Chaitar Vasava) આદિવાસી સમાજના કાર્યક્રમમાં ભીલપ્રદેશની (Bhil region) માંગ કરતા જોવા મળતા હોય છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી વિસ્તાર સાથે જ મહારાષ્ટ્ર ,રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારને સાંકળીને ભીલપ્રદેશની માંગ કરી રહ્યા છે.ચૈતર વસાવા આદિવાસી સમાજના કાર્યક્રમમાં અને થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં યોજાયેલ આદિવાસી મહાસંમેલનમાં પણ […]

Image

Bharuch : મનસુખ વસાવાએ ભાજપના જ નેતાઓ પર લગાવ્યા હપ્તા લેવાના ગંભીર આક્ષેપો! CMને પત્ર લખી કરી આ માંગ

Bharuch :  ભરુચના (Bharuch) BJP સાસંદ મનસુખ વસાવા (Mansukh vasava)પોતાના આખા બોલા સ્વભાવને કારણે અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે. ત્યારે મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ ફરી પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનન મામલે પોતાની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આ સાથે તેમણે આ મામલે […]

Image

Mansukh Vasava : ચૈતર વસાવાના નવા સંગઠનને લઇ મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું, “અલગ ભીલપ્રદેશની માંગ અમને સ્વીકાર નથી”

Mansukh Vasava : ડેડિયાપાડામાં ગઈકાલે જનજાતીય વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસીઓના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ જ કાર્યક્રમમાં તેમણે ભીલ પ્રદેશ માટે નવા સંગઠનની રચનાની જાહેરાત કરી હતી. જેને […]

Image

Narmada: મનસુખ વસાવાનું ફરી એક વખત નાક કપાયું! મનસુખ વસાવા બોલવા ઊભા થતાં જ લોકોએ ચાલતી પકડી

Narmada: રાજપીપળામાં (Rajpipla) વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં (development week program) ભરુચના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava), તેમજ મંત્રી ભૂખુસિંહ પરમાર (Bhikhusingh Parmar) સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જો કે, આ દરમિયાન મંત્રી ભાષણ શરુ કરે તે પહેલા જ લોકો ઉભા થઈને ચાલી ગયા હતા જેથી સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. તેમણે આ માટે અધિરકારીઓને […]

Image

Bharuch: બુલડોઝર કાર્યવાહી અટકાવવા સાંસદ મનસુખ વસાવા મેદાને, જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર

Bharuch: ગુજરાતમાં (Gujarat) ગેરકાયદેસર દબાણો (Illegal pressures) સામે હવે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તાજેતરમાં કચ્છ, સોમનાથ , સહિતના સ્થળોએ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભરુચમાં પણ બુલડોઝર વાળી કરવામા આવી રહી છે. ત્યારે દાદાની બુલડોઝર કાર્યવાહી મામલે હવે […]

Image

Narmada ના રાજકારણ ફરી ગરમાવો, ચૈતર વસાવાના આક્ષેપનો મનસુખ વસાવાએ આપ્યો સણસણતો જવાબ

Narmada: નર્મદા (Narmada) જિલ્લામાં ચૈતર વસાવા (Chaitar Vasava) અને મનસુખ વસાવા ( Mansukh Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. નર્મદા જિલ્લામાં સવિધાઓનો અભાવ હોવાની વાત સાથે ચૈતર વસાવાએ પોસ્ટ મુકતા સાંસદ મનસુખ વસાવાએ તેનો જવાબ આપ્યો છે. હેડ ઓફિસમાં ટેકનીશિયનનો સસ્પેન્ડ કરતા આમ થયુ છે. હવે રાજપીપળાથી ટેકનિશિયન મુકવામાં આવ્યો છે અને કામ […]

Image

Chaitar Vasava : નર્મદામાં સરકારી કર્મચારીઓ ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવે છે, ચૈતર વસાવાનો ગંભીર આરોપ

Chaitar Vasava : રાજ્યમાં BJPની સદસ્યતા અભિયાનને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પહેલા તો સ્કૂલના બાળકોને સભ્ય બનાવ્યા ત્યારબાદ તે વિવાદ તો હજી શાંત નથી થયો ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સરકારી કર્મચારીઓને સદસ્યતા અભિયાનમાં જોડવા માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે એનો અવાજ ઉપાડવા ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને મનસુખ વસાવા ફરી આમને સામને, નર્મદા વન મહોત્સવમાં આમંત્રણ ન મળ્યાના ચૈતર વસાવાના આક્ષેપ

Chaitar Vasava : નર્મદામાં છેલ્લા ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) વચ્ચે હંમેશા રાજકીય ગરમ ગરમી ચાલતી જ રહે છે. બંને એકબીજા પર આક્ષેપો કરતા રહે છે. લોકસભાની ચૂંટણી હોય કે પછી નાનામાં નાની જનતાની સમસ્યા બંને નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા જ રહે છે. ત્યારે હવે વધુ એક […]

Image

Narmada :આદિવાસી મૃતક યુવકના પરિવારને પોલીસ બળજબરી પૂર્વક કેમ લઈ ગઈ ? પરિવારે તંત્ર પર લગાવ્યો ગંભીર આક્ષેપ

Narmada : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલો અત્યારે ખુબ ગરમાયો છે. આદિવાસી મૃતક […]

Image

Chaitar Vasava : કેવડિયામાં મૃતક આદિવાસી યુવકના પરિવારનો મોટો ખુલાસો, ચૈતર વસાવાને તેમને મળવા દેવાની કરી માંગ

Chaitar Vasava : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી બે આદિવાસી યુવકોના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે. જે બાદ આ મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. આ બંને યુવકોના મોતને લઈને આજે કેવડિયા ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ […]

Image

Bharuch: મનસુખ વસાવાનો આક્ષેપ- ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર રીતે વન વિભાગની જગ્યા પર બનાવવામાં આવ્યું, જાણો ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું ?

Bharuch: ભરુચના સાંસદ મનસુખ વસાવા ( MP Mansukh Vasava) અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે હવે નવો વિવાદ સર્જાયો છે. ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા […]

Image

Bhilpradesh Demand : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ફરી છેડાયો જંગ, ભીલપ્રદેશની માંગ પર છેડાયું વાક્યુદ્ધ

Bhilpradesh Demand : ભરૂચ (Bharuch) આમ તો આદિવાસીઓનો ગઢ માનવામાં આવે છે. ભરૂચ (Bharuch)માં ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) અને ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) વચ્ચે જંગ ચાલતો જ રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક્યુદ્ધ હંમેશા ચાલતું રહે છે. સામાન્ય રીતે તેઓ વિકાસના કામોને લઈને તેઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા […]

Image

Loksabha Election 2024 : ચૈતર વસાવા (Chaitar Vasava) ની મનસુખ વસાવાને સલાહ, ‘દાદાએ હવે રિટાયર્ડ થવું જોઈએ’

Loksabha Elction 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ને લઇ ભરૂચ (Bharuch) માં તો ઉમેદવારોની ઘોષણા થઇ ગઈ છે અને સાથે જ ભરૂચમાં વસાવા – વસાવાની લડાઈ જામી છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ (BJP) તરફથી 6 ટર્મથી જીતી રહેલા મનસુખ વસાવા (Mansukh Vasava) છે. હાલ ભરૂચમાં AAP […]

Image

Loksabha Election 2024 : AAP – કોંગ્રેસનું ગઠબંધન એ આંધળા – બહેરાનું ગઠબંધન : સી.આર.પાટીલ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયા છે. ગુજરાતમાં ભરૂચ (Bharuch) લોકસભા બેઠક એ આદિવાસીઓનો ગઢ ગણાય છે અને જેમાં છેલ્લા 6 ટર્મથી ભાજપે એક હથ્થું શાસન કર્યું છે પરંતુ આ વર્ષે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના યુવા આદિવાસી […]

Image

“ભરુચ બેઠક પર ભાજપની સામે કોઈ પણ નહીં ટકી શકે “: Mansukh vasava

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભરુચ બેઠકના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે બીજી તરફ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર-પૂત્રીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે […]

Trending Video