bhikhu sinh parmar

Image

મંત્રીના પુત્રની દાદાગીરી મામલે MLA Mahesh Kaswala એ કહ્યુ- મંત્રીના પુત્રએ પ્રતિકાર કરેલો….

MLA Mahesh Kaswala: મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar) હાલ તેમના પુત્રના વિવાદના કારણે ખુબ ચર્ચામા છે મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર કિરણસિંહ અને રણજીત સિંહ તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ અને તેમના સાગરિતો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારી અપહરણનો પ્રયાસ કરતો એક વીડિયો […]

Image

Bhikhusinh Parmar : અરવલ્લીમાં ભીખુસિંહ પરમારના પુત્રનો મારામારીનો વિડીયો વાયરલ, મંત્રીસાહેબ વિધાનસભામાં પત્રકારોના સવાલોથી ભાગ્યા

Bhikhusinh Parmar : રાજ્યમાં જો તમે ભાજપમાં છો તો તમને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે. આવું અમે નથી કહી રહ્યા પણ છેલ્લા કેટલાક સમયમાં સામે આવેલી કેટલીક ઘટનાઓ છે તે સાબિત કરે છે. ભાજપના કોઈ નેતા કે તેમના પુત્રની સંડોવણી બુટલેગરો સાથે, દુષ્કર્મમાં, કૌભાંડોમાં હોય કે પછી કોઈ પણ મોટા ગુનામાં સંડોવણી હોય તો […]

Image

Arvalli : અરવલ્લીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરી, નજીવી બાબતે યુવકને જાહેરમાં ડંડાથી માર્યો માર

Arvalli : રાજ્યમાં જો તમે ભાજપમાં છો તો તમને ગુનો કરવાનો પરવાનો મળી જાય છે. આવું અમે નથી કહી રહ્યા પણ છેલ્લા કેટલાક સમયમાં સામે આવેલી કેટલીક ઘટનાઓ છે તે સાબિત કરે છે. ભાજપના કોઈ નેતા કે તેમના પુત્રની સંડોવણી બુટલેગરો સાથે, દુષ્કર્મમાં, કૌભાંડોમાં હોય કે પછી કોઈ પણ મોટા ગુનામાં સંડોવણી હોય તો સજા […]

Image

Bhikhusinh Parmar : તલોદમાં મંત્રી ભીખુસિંહ પરમારનો વિડીયો વાયરલ, સરકાર અંધશ્રદ્ધા દૂર કરે અને મંત્રીસાહેબ તેને વધારવાનું કામ કરે

Bhikhusinh Parmar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રદ્ધાની આડમાં બનતા ગુનાઓ સામે આવી રહ્યા છે. જે બાદ હમણાં જ રાજ્ય સરકારે કાળાજાદુ અને અંધશ્રદ્ધા વિરોધી બિલ વિધાનસભામાં પસાર કર્યું. આ બિલ પસાર કરવાનું કારણ તો એજ છે કે કોઈ આ પ્રકારની અંધશ્રદ્ધાનો ભોગ ન બને. પરંતુ ગુજરાતના મંત્રીઓ જ જાહેરમાં એવું કહે કે ભુવાજીના આશીર્વાદથી […]

Trending Video