bharti ashram live

Image

Narmada : ધનેશ્વર આશ્રમમાં પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે માથાકુટ, પોલીસની હાજરીમાં મહિલા સાધ્વીએ સંતને લાફો માર્યો

Narmada: રાજ્યમાં હાલ સાધુ સંતોનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. સાધુઓ હવે સંપત્તિને લઈને ઝઘડા કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. નર્મદાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ તે હદે વધ્યો કે, પોલીસની હાજરીમાં જ સાધ્વીએ સાધુનો લાફો ઝીંકી દીધો હતો. ધનેશ્વર મંદિર પ્રોપર્ટી મુદ્દે […]

Image

Rajkot : ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, ઋષિ ભારતી બાપુ માટે કોળી સમાજ ફરી આવ્યો મેદાનમાં

Bharti Ashram Controversy : ભારતી આશ્રમનો વિવાદ હવે દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે આ માત્ર ભારતી આશ્રમ પુરતો જ નથી રહ્યો પરંતુ હવે આમા સમાજે પણ ઝંપલાવ્યું છે. આ મામલે ફરી એક વખત રાજકોટમાં (rajkot) કોળી સમાજ (koli samaj) એકઠો થયો હતો. ભારતી આશ્રમનો વિવાદ વકર્યો ભારતી આશ્રમનો વિવાદ હવે અંતે ચરમસીમાએ પહોંચ્યો છે […]

Image

Bharti Ashram Controverasy : અમદાવાદના ભારતી આશ્રમને લઇ સુરતમાં ઉગ્ર વિરોધ, કીર્તિ પટેલ અને રામ ગઢવી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

Bharti Ashram Controverasy : અમદાવાદ ભારતી આશ્રમનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. આ વિવાદમાં દરરોજ કોઈ નવા આક્ષેપ પ્રતિઆક્ષેપ લઈને સાધુઓ મેદાને આવી જાય છે. હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવતા રહે છે. ત્યારે હવે આ આશ્રમ પર હાલ હરિહરાનંદ બાપુએ ભારતી આશ્રમ પર કબજો જમાવ્યો છે. અને ઋષિ […]

Image

Bharti Ashram Controversy : અમદવાદમાં ભારતી આશ્રમમાં કીર્તિ પટેલના વિડીયો મામલે વિશ્વેશ્વરી માતાજીનો ખુલાસો, હવે શું થશે નવા ખુલાસાઓ ?

Bharti Ashram Controversy : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સરખેજ ભરતી આશ્રમનો વિવાદ અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી આ મામલે કોઈને કોઈ નવા વળાંક આવી રહ્યા છે. અચાનક હરિહરાનંદ બાપુ ભરતી આશ્રમ પહોંચી અને ત્યાંથી ઋષિ ભરતી બાપુના સમર્થકો અને વિશ્વેશ્વરી માતાજી સહિતના લોકોને આશ્રમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા […]

Image

Ahmedabad: ઋષિભારતી બાપુના રુમમાં રેડ પાડવા માટે કીર્તિ પટેલને કોને બોલાવી ? ઋષિભારતી બાપુએ કર્યો મોટો ખુલાસો

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા […]

Image

Ahmedabad: સરખેજ ભારતી આશ્રમ વિવાદ ચરમસીમાએ, ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા પહોંચી કીર્તિ પટેલ

Ahmedabad: અમદાવાદના (Ahmedabad) સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Bharti Ashram ) વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ (Hariharananda Bharti) તેમના શિષ્યો ઋષિ ભારતી (Rishi Bharati) અને વિશ્વેશ્વરી ભારતી (Visveshwari Bharati) માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની કાઢી મુક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિભારતી બાપુ પર સાધુની મર્યાદા […]

Image

Bharti Ashram Controversy : અમદાવાદના સરખેજના ભારતી આશ્રમનો વિવાદ વકર્યો, 100 સમર્થકો અને બાઉન્સર્સ સાથે હરિહરાનંદે કબ્જો મેળવ્યો

Bharti Ashram Controversy : અમદાવાદમાં આ વખતે બે સાધુઓ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. અને એ પણ ગુરુ અને શિષ્ય વચ્ચે. અમદાવાદના સરખેજમાં આવેલા ભરતી આશ્રમ મામલે ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. સરખેજનું આશ્રમસંભાળતા ઋષિ ભરતીબાપુના ગુરુ મહામંડલેશ્વર હરિહરાનંદ અચાનક ગઈકાલે અડધી રાત્રે જૂનાગઢથી સમર્થકો સાથે પહોંચ્યા હતા. જે બાદ આ વિવાદ સતત […]

Trending Video