bangladesh hindu protest

Image

Bajrang Dal : બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના પડઘા ગુજરાતમાં, અમદાવાદમાં બજરંગ દળ દ્વારા પૂતળાદહન

Bajrang Dal : બાંગ્લાદેશમાં જ્યારથી સત્તા પરિવર્તન થયું અને શેખ હસીનાને વડાપ્રધાન પદ પરથી કાઢવામાં આવ્યા અને જેના કારણે હવે ત્યાં ખુબ ખરાબ હાલત છે. જેના કારણે હવે ત્યાં સૌથી વધારે ખરાબ હાલત હિન્દુઓની છે. હિન્દુઓને ખુબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. ઇસ્કોનના સંતોની હાલત પણ ત્યાં ખુબ ખરાબ છે. ચિન્મય સ્વામીની ધરપકડ કરવામાં […]

Image

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચારનો આક્રોશ અમદાવાદમાં દેખાયો, હિન્દુ સંગઠનો, સંત સમિતિ અને ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

Ahmedabad : બાંગ્લાદેશમાં (Bangladesh) હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે ભારતના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે આજે અમદવાદમાં (Ahmedabad) પણ તેના પડઘા પડ્યા છે. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ છે ત્યારે આજે અમદાવાદ (Ahmedabad)ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા, અમદાવાદમાં “હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં જ્યારથી સત્તા પરિવર્તન થયું અને શેખ હસીનાને વડાપ્રધાન પદ પરથી કાઢવામાં આવ્યા અને જેના કારણે હવે ત્યાં ખુબ ખરાબ હાલત છે. જેના કારણે હવે ત્યાં સૌથી વધારે ખરાબ હાલત હિન્દુઓની છે. હિન્દુઓને ખુબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. ઇસ્કોનના સંતોની હાલત પણ ત્યાં ખુબ ખરાબ છે. ચિન્મય સ્વામીની ધરપકડ કરવામાં […]

Image

બાંગ્લાદેશમાં ચિન્મય દાસનો કેસ લડી રહેલા વકીલ પર હુમલો, ચિન્મયન જામીન અરજી પર આજે સુનાવણી

Chinmoy Krishna Prabhu Das Lawyer: પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતી હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. જેલમાં બંધ હિન્દુ ધાર્મિક નેતા અને ઈસ્કોનના અગ્રણી ચહેરા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુના વકીલ રમણ રોય પર પણ કટ્ટરવાદીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ગંભીર ઈજાઓ બાદ તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિન્દૂ વિરોધી હિંસા, ધાર્મિક સ્થળો પર 24 કલાક હુમલા અને શેરીએ શેરીએ મોતના તાંડવના દ્રશ્ય

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર 24 કલાક હુમલા કરવામાં આવે છે. આ હુમલાના વીડિયો સતત સામે આવી રહ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા હિંદુઓને બદમાશો ઘેરીને મારી રહ્યા છે. તેમનો પીછો કરવામાં આવે છે અને શેરીઓ, રસ્તાઓ અને આંતરછેદ પર મારવામાં આવે છે, પરંતુ બાંગ્લાદેશની યુનુસ સરકાર બેઠી છે. એવું […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંદુ શિક્ષકો પાસેથી બળજબરીથી રાજીનામા લેવાયા, મુહમ્મદ યુનુસનું વચન જુમલો નીકળ્યો

Bangladeshi Hindus : શેખ હસીના સરકારને બરતરફ કર્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે. તાજેતરનો મામલો ત્યાં બાળકોને ભણાવતા હિન્દુ શિક્ષકોનો છે. તેમને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમનું રાજીનામું તેમની પાસેથી બળજબરીથી લેવામાં આવી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશી હિન્દુઓને ભારતમાં પ્રવેશવા દેવા જોઈએ, ભારતીય સંતોએ કોન્ફરન્સમાં અવાજ ઉઠાવ્યો

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંસાની નિંદા કરતા, સંતોએ કેન્દ્ર સરકારને અત્યાચાર ગુજારાયેલા હિંદુઓના ભારતમાં પ્રવેશની સુવિધા માટે ઇમિગ્રેશનના ધોરણો હળવા કરવા વિનંતી કરી છે. શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં હિન્દુ (Bangladeshi Hindus)ઓ અને અન્ય લઘુમતીઓ સામેની હિંસાની નિંદા કરવા અમદાવાદ (Ahmedabad)માં હિન્દુ ધર્મ આચાર્ય સભા, અખિલ ભારતીય સંત સમિતિ અને સનાતન ધર્મ સંરક્ષણ […]

Image

Bangladesh Violence Against Hindu: PM Modi એ લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અંગે આપ્યું નિવેદન , જાણો શું કહ્યું ?

Bangladesh Violence Against Hindu: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) ચાલુ છે. ત્યાંથી દરરોજ હિન્દુઓ (Hindus) પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi) આજે 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા (Red Fort) પરથી દેશને સંભોધન કરતા આ મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, […]

Image

Bangladeshi Hindu : મોહમ્મદ યુનુસના ભરોસા છતાં બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસા, રાત્રે ઘર સળગાવવામાં આવ્યા

Bangladeshi Hindu : બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા હજુ અટકી નથી. મંગળવારે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે (Mohammad Yunus) ઢાકેશ્વરી મંદિર (Dhankeshwari Temple)ની મુલાકાત લીધી હતી અને ત્યાંના હિંદુ સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે હિંદુઓને સુરક્ષાની ખાતરી આપી હતી અને અમને થોડો સમય આપવા કહ્યું હતું. તે પછી જ કોઈપણ અભિપ્રાય બનાવો. જો કે, […]

Image

Bangladeshi Hindus : મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા, હિન્દુ સમુદાયના લોકોને મળ્યા

Bangladeshi Hindus : બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેઓ હિન્દુ સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન લઘુમતી અધિકાર ચળવળના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ મોહમ્મદ યુનુસને મળ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોહમ્મદ યુનુસની સામે આઠ મુદ્દાની માંગણીઓ મૂકી. તમને જણાવી દઈએ કે મોહમ્મદ યુનુસે એવા સમયે હિંદુ મંદિરની […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંદુઓએ નવી સરકાર સામે મોરચો માંડ્યો, રસ્તાઓ બન્યા ભગવામય

Bangladeshi Hindus : બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે શનિવારે લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિંદુઓ પરના હુમલાને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી હતી. તેમણે પૂછ્યું કે શું તેઓ આ દેશના લોકો નથી? તમે દેશને બચાવી શકો છો, શું તમે કેટલાક પરિવારોને બચાવી શકતા નથી? જ્યારે હિંદુ સમુદાયે (Bangladeshi Hindus) સુરક્ષા અને ન્યાયની માંગ સાથે […]

Trending Video