Bangladesh Crisis

Image

Bangladeshમાં ફરી એક હિન્દુ પરિવાર પર હુમલો, તોફાની તત્વોઓએ તેમના ઘરને લગાવી આગ

Bangladesh Hindu News: બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે લઘુમતી હિન્દુઓ પર શ્રેણીબદ્ધ હુમલાઓએ ચિંતા વધારી છે. આવી જ બીજી એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર તોફાની તત્વોઓએ એક હિન્દુ પરિવારના ઘરને આગ લગાવીને તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યો ભાગી જવામાં સફળ રહ્યા, પરંતુ તેમના પાલતુ પ્રાણીઓને બાળી નાખવામાં આવ્યા. આગ […]

Image

Bangladesh: વિદ્યાર્થી નેતા નાહિદ ઈસ્લામે વચગાળાની સરકારમાંથી આપ્યું રાજીનામું, કરશે નવી શરૂઆત

Bangladeshમાં સામાન્ય ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ હિલચાલ નથી. પરંતુ ત્યાંની વચગાળાની સરકારના માહિતી સલાહકાર નાહિદ ઈસ્લામે મંગળવારે મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એક નવી પાર્ટી દ્વારા રાજકારણમાં જોડાવા જઈ રહ્યા છે. નાહીદ ઇસ્લામ એ અગ્રણી વિદ્યાર્થી નેતાઓમાંના એક હતા જેમણે ગયા […]

Image

બાંગ્લાદેશમાં ચિન્મય દાસનો કેસ લડી રહેલા વકીલ પર હુમલો, ચિન્મયન જામીન અરજી પર આજે સુનાવણી

Chinmoy Krishna Prabhu Das Lawyer: પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતી હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. જેલમાં બંધ હિન્દુ ધાર્મિક નેતા અને ઈસ્કોનના અગ્રણી ચહેરા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુના વકીલ રમણ રોય પર પણ કટ્ટરવાદીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ગંભીર ઈજાઓ બાદ તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંદુ શિક્ષકો પાસેથી બળજબરીથી રાજીનામા લેવાયા, મુહમ્મદ યુનુસનું વચન જુમલો નીકળ્યો

Bangladeshi Hindus : શેખ હસીના સરકારને બરતરફ કર્યા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે. તાજેતરનો મામલો ત્યાં બાળકોને ભણાવતા હિન્દુ શિક્ષકોનો છે. તેમને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમનું રાજીનામું તેમની પાસેથી બળજબરીથી લેવામાં આવી રહ્યું છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 […]

Image

Bangladesh Protest : બાંગ્લાદેશથી મોહમ્મદ યુનુસે પીએમ મોદીને ફોન કર્યો, જાણો શું વાતચીત થઇ ?

Bangladesh Protest : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ હિંસાનો સિલસિલો ચાલુ છે. દેશમાં હિંદુ લઘુમતીઓને ઉગ્રતાથી નિશાન બનાવવામાં આવી છે, જેના પર વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પીએમ મોદીને ફોન કર્યો છે. […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશી હિન્દુઓને ભારતમાં પ્રવેશવા દેવા જોઈએ, ભારતીય સંતોએ કોન્ફરન્સમાં અવાજ ઉઠાવ્યો

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંસાની નિંદા કરતા, સંતોએ કેન્દ્ર સરકારને અત્યાચાર ગુજારાયેલા હિંદુઓના ભારતમાં પ્રવેશની સુવિધા માટે ઇમિગ્રેશનના ધોરણો હળવા કરવા વિનંતી કરી છે. શેખ હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં હિન્દુ (Bangladeshi Hindus)ઓ અને અન્ય લઘુમતીઓ સામેની હિંસાની નિંદા કરવા અમદાવાદ (Ahmedabad)માં હિન્દુ ધર્મ આચાર્ય સભા, અખિલ ભારતીય સંત સમિતિ અને સનાતન ધર્મ સંરક્ષણ […]

Image

Bangladesh Violence Against Hindu: PM Modi એ લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અંગે આપ્યું નિવેદન , જાણો શું કહ્યું ?

Bangladesh Violence Against Hindu: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) ચાલુ છે. ત્યાંથી દરરોજ હિન્દુઓ (Hindus) પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi) આજે 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા (Red Fort) પરથી દેશને સંભોધન કરતા આ મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, […]

Image

Bangladeshi Hindu : મોહમ્મદ યુનુસના ભરોસા છતાં બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસા, રાત્રે ઘર સળગાવવામાં આવ્યા

Bangladeshi Hindu : બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા હજુ અટકી નથી. મંગળવારે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે (Mohammad Yunus) ઢાકેશ્વરી મંદિર (Dhankeshwari Temple)ની મુલાકાત લીધી હતી અને ત્યાંના હિંદુ સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે હિંદુઓને સુરક્ષાની ખાતરી આપી હતી અને અમને થોડો સમય આપવા કહ્યું હતું. તે પછી જ કોઈપણ અભિપ્રાય બનાવો. જો કે, […]

Image

રાજીનામા બાદ પહેલી વખત આવ્યું Sheikh Hasinaનું નિવેદન, હિંસા કરનારાઓને મળે સજા

Sheikh Hasina: ગયા અઠવાડિયે, 5 ઑગસ્ટના રોજ, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા આરક્ષણના વિરોધમાં ભારે વિરોધ બાદ વડા પ્રધાન શેખ હસીનાએ સિંહાસન છોડવું પડ્યું હતું. તેમણે પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી. શેખ હસીનાએ દેશ છોડ્યાના લગભગ 9 દિવસ બાદ પોતાનું પહેલું નિવેદન જારી કર્યું હતું. દેશમાં હિંસા કરનારાઓને સજાની પણ માંગ […]

Image

Bangladeshi Hindus : મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા, હિન્દુ સમુદાયના લોકોને મળ્યા

Bangladeshi Hindus : બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ મંગળવારે ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેઓ હિન્દુ સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન લઘુમતી અધિકાર ચળવળના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ મોહમ્મદ યુનુસને મળ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોહમ્મદ યુનુસની સામે આઠ મુદ્દાની માંગણીઓ મૂકી. તમને જણાવી દઈએ કે મોહમ્મદ યુનુસે એવા સમયે હિંદુ મંદિરની […]

Image

Bangladesh Crisis : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે નોંધાયો હત્યાનો કેસ , FIRમાં અનેક નેતાઓના નામ પણ સામેલ

Bangladesh Crisis :  બાંગ્લાદેશમાં (Bangladesh Crisis) શેખ હસીના (Sheikh Hasina) વિરુદ્ધ કેસ નોંધવાનું શરૂ થઈ ગયું છે. જો કે, તેની સામે હાલમાં જ કરિયાણાના દુકાનદારની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. શેખ હસીના સામે કેસ નોંધાયો પ્રાપ્ત અહેવાલ મુજબ 19 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના મોહમ્મદપુર વિસ્તારમાં પોલીસે ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં મોહમ્મદપુર કરિયાણાની દુકાનના માલિક અબુ […]

Image

Arvalli : બાંગ્લાદેશમાં ચાલી રહેલ હિંસા વચ્ચે બાયડથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો,મોબાઈલમાંથી મળ્યું ભારત વિરુદ્ધ લખાણ

Arvalli: બાંગ્લાદેશમાં  (Bangladesh) ચાલી રહેલ હિંસાઓ વચ્ચે અરવલ્લીમાથી (Arvalli) બાંગ્લાદેશી મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અરવલ્લીમાં બાયડના (Bayad) રમાસમાથી બાંગ્લાદેશી (Bangladeshi) યુવક ઝડપાયો છે. યુવકની શંકાસ્પદ હિલચાલથી સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે યુવકની તપાસ કરતા તેના મોબાઈલમાંથી ભારત વિરૂદ્ધનું લખાણ મળી આવ્યું છે. બાયડના રમાસમાથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો […]

Image

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિંદુઓએ નવી સરકાર સામે મોરચો માંડ્યો, રસ્તાઓ બન્યા ભગવામય

Bangladeshi Hindus : બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે શનિવારે લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિંદુઓ પરના હુમલાને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી હતી. તેમણે પૂછ્યું કે શું તેઓ આ દેશના લોકો નથી? તમે દેશને બચાવી શકો છો, શું તમે કેટલાક પરિવારોને બચાવી શકતા નથી? જ્યારે હિંદુ સમુદાયે (Bangladeshi Hindus) સુરક્ષા અને ન્યાયની માંગ સાથે […]

Image

Bangladesh Violence: પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો, ચીફ જસ્ટિસને રાજીનામું આપવાની ફરજ પડી

Bangladesh Violence:બાંગ્લાદેશમાં (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) હકાલપટ્ટી બાદ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કટ્ટરપંથીઓએ હવે સુપ્રીમ કોર્ટ  (Supreme Court) પર નિશાન સાધ્યું છે. વિરોધીઓએ આજે સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો અને ચીફ જસ્ટિસ સહિત તમામ જજોના રાજીનામાની માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ચીફ જસ્ટિસ સહિત તમામ જજ કોર્ટમાંથી ભાગી ગયા […]

Image

Bangladesh Crisis : હજારો હિંદુઓ બાંગ્લાદેશમાંથી ભાગી ગયા, હવે નાળામાં ઊભા રહીને પ્રાર્થના કરવાની ફરજ પડી છે; જય શ્રી રામના નારા લગાવ્યા

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં તખ્તાપલટ (Bangladesh Crisis) બાદ લઘુમતીઓ પરના અત્યાચારમાં વધારો થયો છે. ખાસ કરીને હિંદુઓ તેમના ઘર છોડીને ભારતમાં આશરો લઈ રહ્યા છે. હજારો હિન્દુઓ નદીઓ, નાળાઓ અને ઝાડીઓ ઓળંગીને ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળના કૂચ બિહારના સીતાલકુચીમાં લગભગ 1000 બાંગ્લાદેશીઓને નાળામાં ઊભા રહીને બીએસએફને વિનંતી કરવાની ફરજ પડી છે. તે […]

Image

Bangladesh Riots : શેખ હસીનાની ટીમ ભારત છોડી ક્યાં જશે ? હવે તેમનું નવું ઠેકાણું શું હશે ?

Bangladesh Riots : બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ઢાકાથી ભાગીને દિલ્હી પહોંચેલા શેખ હસીનાની ટીમના સભ્યોએ હવે ભારત છોડવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની ટીમના સભ્યો, જેઓ અવામી લીગ સરકાર સામેના હિંસક બળવાથી ભાગીને સોમવારે ભારત આવ્યા હતા, તેઓ નવા સ્થળોએ જવાની પ્રક્રિયામાં છે, એમ ઈન્ડિયા ટુડેના ટોચના સરકારી સૂત્રોને ટાંકીને […]

Image

Bangladesh Protest : બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસનો મોટો નિર્ણય, દૂતાવાસનું વિઝા સેન્ટર આગામી આદેશ સુધી બંધ

Bangladesh Protest : શેખ હસીના(Sheikh Hasin)એ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસક (Bangladesh Protest) ઘટનાઓ બની છે. રાજધાની ઢાકા, ચિત્તાગોંગ અને કુલના સહિત અન્ય વિસ્તારોમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. હિંદુ મંદિરો (Hindu Temple), ઘરો અને વેપારી સંસ્થાઓમાં તોડફોડ કરવામાં આવી છે. મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ […]

Image

Bangladesh Crisis: શેખ હસીનાની વધી મુશ્કેલીઓ, નહીં જઈ શકે લંડન

Bangladesh Crisis: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુસીબતોનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પહેલા તેમને પોતાનો દેશ છોડવાની ફરજ પડી હતી. હવે શેખ હસીના ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી લંડન જઈ શકશે નહીં. હકીકતમાં, બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ વચ્ચે શેખ હસીનાએ સોમવારે (05 ઓગસ્ટ) ભારતમાં શરણ લીધી હતી. ભારતમાં રાજકીય આશ્રય મેળવ્યા […]

Image

Bangladesh Crisis: શું અમેરિકાએ બંધ કર્યા શેખ હસીના માટે દરવાજા? રદ્દ કર્યા વિઝા!

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પોતાનો દેશ છોડી ગયેલી શેખ હસીના હાલમાં ભારતના હિંડન એરબેઝ પર છે. આ દરમિયાન અમેરિકાએ પણ શેખ હસીના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. અમેરિકાએ શેખ હસીનાના વિઝા કેન્સલ કરી દીધા છે એટલે કે તે અત્યારે અમેરિકા જઈ શકે તેમ નથી. ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ અમેરિકાએ શેખ હસીનાના […]

Trending Video