Mumbai: બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ જાહેર હત્યાથી દરેક લોકો ચોંકી ગયા છે, જ્યારે હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. તમામ વિપક્ષી પાર્ટીઓ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવી રહી છે અને રાજ્ય સરકાર પર નિશાન સાધી રહી છે. આ શ્રેણીમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ સરકારને […]