Atul Parchure latest news

Image

Mumbai: પીઢ અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન, કેન્સરની થઈ હતી ખોટી સારવાર

Mumbai: હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર અભિનેતા અતુલ પરચુરેનું નિધન થયું છે. તેઓ 57 વર્ષના હતા. અતુલ પરચુરે છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતા. સારવાર બાદ તે સ્વસ્થ પણ થઈ ગયો હતો. ગંભીર બીમારીમાંથી સાજા થયા બાદ અતુલ પરચુરે ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા. સલમાન ખાનની ફિલ્મ ‘પાર્ટનર’થી લઈને ‘સલામ-એ-ઈશ્ક’, […]

Trending Video