Manipur: મણિપુરની હાલત દિવસે-દિવસે ખરાબ થતી જાય છે ત્યારે સીએમ એન બિરેન સિંહે કહ્યું કે હું આસામ રાઈફલ્સની કાર્યવાહીની પ્રશંસા કરું છું, જેણે બર્મીઝ નાગરિકની ધરપકડ કરી છે. એક મુખ્યમંત્રી તરીકે, હું શરૂઆતથી જ સતત દાવો કરતો આવ્યો છું કે મણિપુરના વર્તમાન સંકટમાં બહારના લોકો અને વિદેશી શક્તિઓનો હાથ છે. પરંતુ કેટલાક લોકો માને છે, […]