arvind kejriwal news today

Image

Arvind Kejriwalએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, મુલાકાત માટે સમય માંગ્યો

Arvind Kejriwal News: ગુજરાતની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. Aam Aadmi Partyના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelને પત્ર લખીને મુલાકાત માટે સમય માગ્યો છે. આ મુલાકાતમાં પંજાબના મુખ્યમંત્રી Bhagwant Mann પણ જોડાશે તેવી માહિતી આપવામાં આવી છે. પત્રમાં કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં આમ આદમી પાર્ટીના […]

Image

અગાઉ ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે કોંગ્રેસ પણ ભાજપ સાથે મળેલી હતી: Arvind Kejriwal

Arvind Kejriwal News:આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ ખાતે આગમન થયું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી તારીખ 8 અને 9 માર્ચના રોજ […]

Image

30 વર્ષના શાસન પછી પણ રસ્તા, શાળાઓ અને હોસ્પિટલોની હાલત ખરાબ: Arvind Kejriwal

 Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાહેબની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ […]

Image

આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજનું સમર્થન મળી રહ્યું છે : Arvind Kejriwal

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ […]

Image

ભાજપ ભ્રષ્ટાચાર, ભય અને જેલની રાજનીતિ કરી રહ્યું છે, ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, ભયનું રાજ ચાલે છે : Arvind Kejriwal

Arvind Kejriwal Gujarat Visite: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મિડિયા સાથે વાત કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી […]

Image

જેલવાસ ભોગવી રહેલા નેતાઓ સાથે આખી આમ આદમી પાર્ટી ઉભી છે : Arvind Kejriwal

Arvind Kejriwal News: બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાની પ્રથાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને તેમનું શોષણ થઇ રહ્યું હતું. આ સમસ્યા મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ આંદોલન ચલાવ્યું અને ત્યારબાદ ખેડૂતોની માંગ માનવાની જગ્યાએ ભાજપ સરકારે હડદડ ગામમાં ખેડૂતો પર બેરહમીથી લાઠીચાર્જ કર્યો અને અત્યાચાર […]

Image

રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwalએ AAP પદાધિકારીઓ અને કાર્યકરો સાથે મહત્વપૂર્ણ મીટીંગ કરી

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીનાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મીટીંગ યોજી હતી. આ મિટીંગમાં અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા ઇન્ચાર્જ અજિત લોખીલ, આમ […]

Image

30 વર્ષથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર ચાલતી આવે છે: Arvind Kejriwal

Arvind Kejriwal Gujarat: આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે તથા ગુજરાતમાં ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. જેને અનુસંધાને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આજે ગુજરાતમાં આગમન થયું છે. રાજકોટ એરપોર્ટ ખાતે સાંજે Arvind Kejriwalનું આગમન થયું હતું. આ દરમિયાન આમ […]

Image

હવે ગુજરાતભરના ખેડૂતો એક થશે અને ભાજપને “ટાટા બાય-બાય” કહેશે: Kejriwal

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માંજી આજે સાંજે સાયલા તાલુકાના સુદામડા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત […]

Image

Arvind Kejriwalની ખેડૂત મહાપંચાયત સ્થગિત, મેદાનમાં વરસાદનું પાણી ભરાવાથી કાર્યક્રમ ટળ્યો

Arvind Kejriwal News: કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ચોટીલામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalને ખેડૂતો માટે જે અવાજ ઉઠાવવાનો છે. તે અવાજ ઉઠાવવા અને સરકાર […]

Image

અરવિંદ કેજરીવાલ ફરી જેલમાં જશે ? એલજીએ EDને આ કેસમાં કાર્યવાહી કરવાની આપી મંજૂરી

Arvind Kejriwal :  દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) સુપ્રીમો અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત (Delhi Liquor Policy) કથિત મની લોન્ડરિંગ કેસમાં (Money laundering case) અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા EDને મંજૂરી આપી છે. EDએ આ કેસમાં કેજરીવાલને માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. મની […]

Image

Arvind Kejriwal ટૂંક સમયમાં સીએમ આવાસ છોડશે, જાણો નવું ઠેકાણું ક્યું હશે ?

Arvind Kejriwal New Residence: આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ, આતિશી (Atishi) હવે રાષ્ટ્રીય રાજધાનીના નવા સીએમ છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ સીએમ માટે દિલ્હીમાં રહેઠાણની શોધ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP ચીફ જલ્દી જ સીએમ આવાસ ખાલી કરશે. અરવિંદ […]

Image

Arvind Kejriwal on Haryana : અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ પહેલીવાર કહ્યું, “અમારા વિના હરિયાણામાં સરકાર નહીં બને”

Arvind Kejriwal on Haryana : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. જગાધરીમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી નસોમાં હરિયાણાનું લોહી વહી રહ્યું છે. બીજેપી પર સીધો પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે આ લોકોએ મને 5 મહિના સુધી જેલમાં રાખ્યો અને મને વિવિધ રીતે ટોર્ચર […]

Image

હરિયાણામાં આજે અરવિંદ કેજરીવાલનો રોડ શો, પંજાબના સીએમ ભગવંત માન પણ ભાગ લેશે, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો

Haryana Assembly Election:દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે એટલે કે 20 સપ્ટેમ્બરે પહેલીવાર જનતાની વચ્ચે દેખાશે. તેઓ હરિયાણાના પ્રવાસે છે, જ્યાં તેમનું શેડ્યૂલ રોડ શો અને વિવિધ બેઠકોથી ભરપૂર છે. આ દરમિયાન તેઓ પાર્ટીના ઉમેદવાર આદર્શ પાલના સમર્થનમાં જગાધરીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલનું મિશન હરિયાણા દિલ્હીના મુખ્યમંત્રી […]

Image

અરવિંદ કેજરીવાલ ઘર અને કાર સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે, કેજરીવાલની સુરક્ષાને ખતરો : સંજય સિંહ

Sanjay Singh On Arvind Kejriwal : દિલ્હીના (Delhi) પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગઈ કાલે રાજીનામુ આપી દીધું છે. જેથી તેમને હવે સીએમને આપવામાં આવેલી ઘર કાર સહિતની સુવિધાઓ છોડવી પડશે ત્યારે આ મામલે આજે AAP સાંસદ સંજય સિંહે (AAP MP Sanjay Singh) પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતુ કે, અરવિંદ કેજરીવાલ ઘર […]

Image

અરવિંદ કેજરીવાલ આજે આપશે રાજીનામું, કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી?

Arvind Kejriwal Resignation :  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે મંગળવારે રાજીનામું આપી શકે છે. આ પહેલા સવારે 11:30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP)ની ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં જ દિલ્હીના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. આ પછી કેજરીવાલ સાંજે 4.30 વાગ્યા […]

Image

BIG BREAKING: CM Arvind Kejriwalની મોટી જાહેરાત, બે દિવસમાં મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામુ

CM Arvind Kejriwal : આ સમયના મોટા સમાચાર દિલ્હીથી (Delhi)આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું છે કે તેઓ બે દિવસ પછી રાજીનામું આપી દેશે. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદથી આપશે રાજીનામું કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ […]

Image

જેલમાંથી બહાર આવ્યા બાદ મારી તાકાત 100 ગણી વધી ગઈ : Arvind Kejriwal

Arvind Kejriwal Bail:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) જામીન મળ્યા બાદ આખરે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે. આ દરમિયાન મનીષ સિસોદિયા (Manish Sisodia), સંજય સિંહ (Sanjay Singh) સહિત આમ આદમી પાર્ટીના (AAP) ઘણા મોટા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે AAP કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેઓ સાચા છે […]

Image

કેજરીવાલની જેલમુક્તિની ખુશીમાં કાર્યકર્તાઓ ભૂલ્યા ભાન, પોતાની જ સરકારના આદેશનો કરી દીધો ભંગ, શું દિલ્હી પોલીસ કરશે કોઈ કાર્યવાહી ?

Arvind Kejriwal Bail:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) કથિત દારૂ કૌભાંડમાં (liquor scam) શુક્રવારે જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) જામીન મળવાની સાથે જ કેજરીવાલની જેલમાંથી છૂટવાનો રસ્તો પણ સાફ થઈ ગયો. આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજકને જામીન મળ્યા બાદ પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી હતી. મીઠાઈ વિતરણની સાથે આતશબાજી પણ કરવામાં […]

Image

Arvind Kejriwal : સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન તો આપ્યા પણ શરતો લાગુ, આ કામ નહિ કરી શકે

Arvind Kejriwal : CBI સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈનિયાની બેંચે કેજરીવાલને જામીન આપી દીધા છે. અરવિંદ કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ અને બે જામીન પર જામીન આપતાં સુપ્રીમ કોર્ટે તેમના પર કેટલીક શરતો પણ લાદી છે. ચાલો જાણીએ કે […]

Image

Arvind Kejriwal ને જામીન મળતા AAP ઓફિસમાં ઉજવણી, સિસોદિયાએ કેજરીવાલની મુક્તિને સત્યની જીત ગણાવી

Arvind Kejriwal Bail: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીએમ અરવિંદ કેજરીવાલને 10 લાખ રૂપિયાના જામીન પર જામીન આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 156 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે બહાર આવશે ત્યારે દિલ્હીના સીએમને જામીન મળ્યા […]

Image

Arvind Kejriwal Bail : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા, 156 દિવસ પછી જેલમાંથી છૂટવાનો માર્ગ મોકળો

Arvind Kejriwal Bail : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન (Arvind Kejriwal Bail ) આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી […]

Image

CM Arvind Kejriwal ની જ્યુડિશિયલ કસ્ટડી ફરી લંબાવાઈ, કોર્ટે આ AAP નેતાને જામીન આપ્યા

Arvind Kejriwal Judicial Custody: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હીની કોર્ટે (Delhi Court) બુધવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આ સાથે જ દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન આપી દીધા છે. AAP નેતાને 1 […]

Image

Delhi Liquor Policy Scam: Arvind Kejriwal ની જામીન અરજી પર આજે Supreme Court માં સુનાવણી,શું અરવિંદ કેજરીવાલને મળશે રાહત?

Delhi Liquor Policy Scam: અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) આજે એટલે કે ગુરુવારે મોટી રાહત મળી શકે છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે 5 સપ્ટેમ્બરે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે. તમને જણાવી […]

Image

Arvind Kejriwal : CM કેજરીવાલને નથી મળી રાહત, કોર્ટે ફરી જ્યુડિશિયલ કસ્ટડી વધારી

Arvind Kejriwal : દિલ્હીની એક અદાલતે મંગળવારે સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડના સંબંધમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાવી હતી જ્યારે તેમને તેમની ન્યાયિક કસ્ટડીના અંતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. […]

Image

Arvind Kejriwal : SCએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી, રેગ્યુલર જામીન પર હવે 23 ઓગસ્ટે થશે સુનાવણી

Arvind Kejriwal : દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા સીબીઆઈ (CBI) કેસમાં દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે હાલમાં આ કેસમાં તેમના વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સીબીઆઈને નોટિસ. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે સુનાવણી હાથ […]

Image

Arvind Kejriwal Bail : અરવિંદ કેજરીવાલને જામીન મળવાની ખુશીમાં જૂનાગઢ ખાતે AAP પાર્ટીએ કરી ઉજવણી

Arvind Kejriwal news:દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં(Delhi liquor scam case) અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal ) મોટી રાહત મળી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલો 3 જજોની બેંચને મોકલી આપ્યો છે.જો કે, કેજરીવાલ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ […]

Image

સુપ્રીમ કોર્ટે Arvind Kejriwal ને આપ્યા વચગાળાના જામીન, છતા પણ અત્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં

Arvind Kejriwal news:દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં(Delhi liquor scam case) અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal ) મોટી રાહત મળી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલો 3 જજોની બેંચને મોકલી આપ્યો છે. Arvind Kejriwal ને મળી મોટી રાહત અરવિંદ કેજરીવાલે EDની […]

Trending Video