Bhagwant Maan: વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ એ મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જંતર-મંતર ખાતે રેલી યોજી હતી. જેઓ કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ છે. જેમાં શરદ પવાર, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી સહિત અનેક મોટા વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પંજાબના સીએમ ભગવંત માને (Bhagwant Maan)કેજરીવાલની ધરપકડ પર કેન્દ્ર […]