Surat : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું. […]