Tirupati Prasadam : તિરુપતિ બાલાજીના લાડુના વિવાદ વચ્ચે CJI DY ચંદ્રચુડ રવિવારે તિરુમાલા શ્રીવરી મંદિર પહોંચ્યા હતા. તેણે શ્રી વેંકટેશ્વરની પૂજા કરી. CJI તેમના પરિવાર સાથે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) વતી તેમનું સન્માન કરવામાં આવ્યું અને પ્રસાદમ આપવામાં આવ્યો. ખાસ વૈકુંઠ પંક્તિથી મંદિરમાં પ્રવેશ્યા પછી, CJI ગર્ભગૃહમાં પહોંચ્યા અને ભગવાન […]