animal fat controversy tirupati

Image

Tirupati Prasadam : લાડુ વિવાદ વચ્ચે CJI ચંદ્રચુડ તિરુપતિ મંદિર પહોંચ્યા, પરિવાર સાથે પ્રસાદ લીધો

Tirupati Prasadam : તિરુપતિ બાલાજીના લાડુના વિવાદ વચ્ચે CJI DY ચંદ્રચુડ રવિવારે તિરુમાલા શ્રીવરી મંદિર પહોંચ્યા હતા. તેણે શ્રી વેંકટેશ્વરની પૂજા કરી. CJI તેમના પરિવાર સાથે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) વતી તેમનું સન્માન કરવામાં આવ્યું અને પ્રસાદમ આપવામાં આવ્યો. ખાસ વૈકુંઠ પંક્તિથી મંદિરમાં પ્રવેશ્યા પછી, CJI ગર્ભગૃહમાં પહોંચ્યા અને ભગવાન […]

Image

તિરુપતિ મંદિર લાડુ વિવાદની અસર, અયોધ્યા,મથુરા સહિત દેશના મોટા મંદિરોમાં પ્રસાદને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

Tirupati Temple Ladoo Controversy :  તિરુપતિ મંદિરમાં (Tirupati Temple ) લાડુ વિવાદની અસર ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મુખ્ય મંદિરોમાં પણ જોવા મળી રહી છે. અયોધ્યામાં રામ મંદિરના (Ayodhya Ram temple) મુખ્ય પૂજારીએ બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. મથુરા મંદિરે પણ મીઠાઈને બદલે ફળ અને ફૂલો અપનાવવાનો નિર્ણય કર્યો છે. […]

Image

Tirupati Laddus Controversy : ‘તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવામાં આવશે’, જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટુ નિવેદન

Tirupati Laddus Controversy : જગતગુરુ રામભદ્રાચાર્યએ (Jagatguru Ramabhadracharya) તિરુપતિ બાલાજી મંદિરના (Tirupati Balaji temple) લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગના મુદ્દે તેમની પ્રતિક્રિયા આપી છે. રામભદ્રાચાર્યએ કહ્યું કે તિરુપતિ તિરુમાલા મંદિરમાં પ્રસાદમાં ભેળસેળથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ખ્રિસ્તી અને ઇસ્લામિક સંસ્કૃતિ હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડી રહી છે. ખ્રિસ્તીઓ સનાતનની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. જગદગુરુ […]

Image

Tirupati Laddus Controversy : SIT હવે તિરુપતિ લાડુ વિવાદની તપાસ કરશે, મંદિરના શુદ્ધિકરણ માટે શરૂ થયું મહાશાંતિ હોમ

Tirupati Laddus Controversy : તિરુપતિ બાલાજી મંદિરમાં લડ્ડુ પ્રસાદ વિવાદે (laddu prasad controversy) ભક્તોમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આજે ​​મહાશાંતિ હોમનું આયોજન કર્યું છે. જેમાં TTD એક્ઝિક્યુટિવ ઓફિસર શમલા રાવ અને બોર્ડના અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. પૂજારીઓ સાથે મળીને આ વિધિનો હેતુ વિવાદ બાદ મંદિરની […]

Image

Tirupati Laddus Controversy : મંદિરોમાં રાજકારણીયોના હસ્તકક્ષેપ કારણે પાપ થયું છે: શંકારાચાર્ય સદાનંદ સરસ્વતી

Tirupati Laddus Controversy :આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના  (Tirupati Balaji Temple) પ્રસાદમાં ભેળસેળનો મામલો ગરમાયો છે. આ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા ઘટનાથી અનેક હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે અનેક સંતો મહંતો પણ આ મામલે સામે આવી રહ્યા છે અને આ અંગે નિવેદન આપી રહ્યા છે. […]

Image

Tirupati Prasad : તિરુપતિ પ્રસાદ વિવાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, SIT તપાસની માંગ કરતી અરજી દાખલ

Tirupati Prasad : શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ પ્રસાદમમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. નાયડુએ આ આરોપ લગાવ્યો હતો આ સમગ્ર વિવાદ 18 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના એક રિપોર્ટના આરોપો અને ખુલાસાથી […]

Image

Tirupati Prasad Controversy : ગુજરાતની એ લેબ જેના કારણે તિરુપતિનો પ્રસાદ પ્રશ્નોના ઘેરામાં આવ્યો, જાણો તેની કહાની

Tirupati Prasad Controversy : તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને એક અહેવાલ બાદ વિવાદ છેડાઈ ગયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રસાદના લાડુ માટેના ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી. પ્રસાદનું પરીક્ષણ કરનાર પ્રયોગશાળા ગુજરાતના આણંદમાં આવેલી છે, જે NDDB CALF તરીકે ઓળખાય છે. NDDB CALF શું છે? આ પ્રયોગશાળામાં દૂધ અને દૂધની બનાવટોનું મૂલ્યાંકન તમામ ગુણવત્તા […]

Image

Tirupati Laddu Prasadam Controversy: ‘કાશીનો પ્રસાદ મળ્યો ત્યારે મનમાં તિરુપતિનો વિચાર આવ્યો’, પૂર્વ રાષ્ટ્રપતિએ લાડુ વિવાદ પર ચિંતા વ્યક્ત કરી

Tirupati Laddu Prasadam Controversy: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ( Ram Nath Kovind) તિરુપતિ મંદિરના (Tirupati temple) પ્રસાદમાં ભેળસેળના સમાચાર પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હિંદુઓને પ્રસાદમાં શ્રદ્ધા છે, પરંતુ ભેળસેળના સમાચાર શ્રદ્ધાળુઓમાં શંકા પેદા કરી રહ્યા છે. વારાણસીની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કોવિંદે કહ્યું કે, “હું કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત ન […]

Image

તિરુપતિ મંદિર લાડુ વિવાદ વચ્ચે VHPની માંગ,કહ્યું- આંધ્ર પ્રદેશ સરકાર મંદિરનું સંચાલન …

Tirupati Laddu Prasadam Controversy: તિરુપતિ મંદિરના (Tirupati Mandir)  પ્રસાદના લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. ઘણા રાજકીય પક્ષોએ આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો છે. દરમિયાન, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ શુક્રવારે (20 સપ્ટેમ્બર) મોટી માંગ કરી છે.VHPએ કહ્યું છે કે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબીનો કથિત ઉપયોગ અસહ્ય છે. VHPએ માંગ કરી […]

Trending Video