amit shah in parliament

Image

BJP સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે અમિત શાહ આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ

Amit Shah Gujarat Visit : ભાજપ સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ આવતી કાલથી ગુજરાતમાં આવશે અહીં અમદાવાદમાં યોજાનારા અનેક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તેમજ આ પ્રવાસ દરમિયાન અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત ઉલ્લેખનીય છે […]

Image

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો તેની ખાસિયત

Amit Shah in Vadnagar : ઉત્તરાયણના અવસર પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન આજે તેઓ વડનગરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને રૂ.33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું. […]

Image

સંસદની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત

Parliament Session: સંસદના (Parliament) ચાલી રહેલા શિયાળુ સત્રનો ( winter session) આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલા શાસક પક્ષના સભ્યોએ સંસદ સંકુલમાં આગલા દિવસે બનેલી ધક્કામુક્કી અને ધક્કો મારવાની ઘટનાને લઈને દેખાવો કર્યા હતા. વિપક્ષે વિજય ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ અમિત શાહના નિવેદનને વિકૃત […]

Image

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Amit Shah in Gujarat: આજથી નવલા નોરતાની (Navratri 2024) શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ કરાવશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહનો આજનો […]

Image

એક અઠવાડિયા પહેલા આપી હતી ચેતવણી, કેરળ સરકારે કંઈ ન કર્યું : Amit Shah

Amit Shah on Wayanad landslide : વાયનાડ ભૂસ્ખલન (Wayanad landslide ) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ હજુ પણ રેસ્ક્યું ઓપરેશન યથાવત છે.  ત્યારે આ મામલો આજે સસંદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સંસદમાં દાવો કર્યો હતો કે કેરળ સરકારને 23 જુલાઈએ સંભવિત ભૂસ્ખલન વિશે પહેલેથી […]

Image

Amit Shah : ગૃહમંત્રી અમિત શાહનું ગૃહમાં નિવેદન, “કેસ નોંધાયાના ત્રણ વર્ષમાં ન્યાય આપવામાં આવશે”

Amit Shah : 1 જુલાઈ (ભાષા) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સોમવારે જણાવ્યું હતું કે, નવા ફોજદારી કાયદાના અમલીકરણ પછી, FIR દાખલ થયાના ત્રણ વર્ષમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના સ્તર સુધીના તમામ કેસોમાં ન્યાય આપવામાં આવશે. નવા ફોજદારી કાયદાના અમલીકરણ પછી એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ગુનાઓમાં ઘટાડો […]

Trending Video