Amit Shah on Wayanad landslide : વાયનાડ ભૂસ્ખલન (Wayanad landslide ) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ હજુ પણ રેસ્ક્યું ઓપરેશન યથાવત છે. ત્યારે આ મામલો આજે સસંદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે સંસદમાં દાવો કર્યો હતો કે કેરળ સરકારને 23 જુલાઈએ સંભવિત ભૂસ્ખલન વિશે પહેલેથી […]