Ambaji

Image

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે રાજ્યમાં હાઇ એલર્ટ, સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ નિર્દોષ લોકોને ગોળી મારીને મારી નાખ્યા.રજાઓ ગાળવા ગયેલા તેમના પરિવારોની સામે તેમના પ્રિયજનોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 28લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં 3 ગુજરાતીઓના પણ મોત થયા છે જેમાં […]

Image

Ambaji : બનાસકાંઠાના અંબાજીમાં રબારી લોકોના ઘર પર ચાલ્યું તંત્રનું બુલડોઝર, કોંગ્રેસ નેતાઓ પહોંચ્યા પીડિતોને મળવા

Ambaji : છેલ્લા કેટલાક દિવસથી સરકારે જાણે ગેરકાયદેસર જમીનો પરના દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરી હોય તેવું લાગી રહ્યું છે. આરોપીઓ અને ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવે ત્યાં સુધી તો ઠીક, પણ હવે સરકારે રબારી, દલિત, OBCના ઘરો પર બુલડોઝર ફેરવવાનું શરુ કર્યું છે. પહેલા અમદાવાદમાં ઓઢવમાં આવેલી રબારી વસાહત પર તંત્રએ બુલડોઝર ફેરવી […]

Image

અંબાજીમાં પણ ચાલુ દાદાનું બુલડોઝર, શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને હાથ ધરવામાં આવી કાર્યવાહી

Ambaji Demolition: રાજ્યમાં હાલ દાદાની બુલડોઝર કાર્યવાહી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા દ્વારકામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં બુલડોઝરની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભારે પોલીસ ફોર્સ તૈનાત અને દેખરેખ […]

Image

અંબાજી નજીક 3 લક્ઝરી બસ ઉપર અસામાજિક તત્ત્વોએ કર્યો પથ્થરમારો, યાત્રિકોમાં ભયનો માહોલ

Ambaji :  શક્તિપીઠ અંબાજીમાં(Ambaji)  માતાજીનાં દર્શન કરવા માટે રોજ અનેક ભક્તો આવતા હોય છે તેવામાં અસામાજિક તત્વો (Anti-social elements) દ્વારા યાત્રિકોને કોઈને કોઈ રીતે હેરાન કરવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે અંબાજીમાં માતાજીના દર્શન કરીને પરત જતી બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અંબાજી નજીક યાત્રાળુઓની બસ પર પથ્થરમારો મળતી માહિતી મુજબ અંબાજી […]

Image

હવે અંબાજીમાં બની સામુહિક દુષ્કર્મની ઘટના, 15 વર્ષીય સગીરા પર 6 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

Ambaji: રાજ્યમાં દુષ્કર્મની (rape incident) ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. રાજ્યમાં દિકરીઓ હવે સુરક્ષિત નથી રહી. હવે અંબાજીમાં (Ambaji) પણ આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અંબાજીમાં 15 વર્ષિય સગીરા પર સામુહિક દુષકર્મની ઘટના સામે આવી છે. અંબાજીમાં બની સામુહિક દુષ્કર્મની ઘટના મળતી માહિતી મુજબ અંબાજી નજીકના ગામમાં રહેતી […]

Image

Accident Near Ambaji: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 25થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત

Accident Near Ambaji: હાલ નવરાત્રીનો (navratri) પર્વ ચાલી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મા અંબાના દર્શનાર્થે જતા હોય છે. ત્યારે માં અંબાના દર્શન કરી પરત ફરતાં શ્રદ્ધાળુઓની બસને અંબાજીમાં અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું […]

Image

અંબાજી મેળાના નામે એસટી વિભાગની ઉઘાડી લૂંટ પર બગડ્યા ગેનીબેન , ફ્રીમાં મુસાફરીની કરી માંગ

Ganiben Thakor : ગુજરાતના જાણીણા યાત્રાધામ અંબાજીમાં (Ambaji)  ભાદરવી પૂનમના (Bhadravi Poonam) મેળાને આજે ચોથો દિવસ છે. ત્યારે એસટી દ્વારા અંબાજીથી ગબ્બર સુધી ખાસ બસ ચલાવવામાં આવે છે. મેળાની શરૂઆત સાથે જ લોકોમાં એસટી વિભાગની લૂંટની ફરિયાદો ઉઠી હતી. જેમાં એસટી દ્વારા ડબલ ભાડુ વસુલવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. જાણકારી મુજબ સામાન્ય દિવસોમાં […]

Image

Ambaji મેળામાં માઈભકતોને અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ, એક QR કોડ સ્કેન કરવાથી લોકેશનથી મેળવી શકાશે માહિતી

Ambaji: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB), શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાને લઈને અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં Ambaji ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. […]

Image

Ambaji માં એસટી વિભાગ દ્વારા ભાડામાં વધારો કરાતા યાત્રિકોમાં રોષ

Ambaji: શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી ૧૮ મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ યોજાઇ રહ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહા મેળાની આજથી શરૂઆત થતી હોઇ જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. તેમજ મહાકુંભ મેળામાં વહીવટી તંત્ર […]

Image

Ambaji : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું શક્તિપીઠ

Ambaji : અંબાજી એ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ માઇભક્તો માં અંબાના દર્શને આવે છે. ત્યારે દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. અને આ ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. માઇભક્તો તો દરવર્ષે આ ભાદરવી પૂનમના મેળાની રાહ […]

Image

banaskantha ની ભૂતિયા શિક્ષકા ભાવના પટેલે અમેરિકાથી વીડિયો જાહેર કરી જણાવી હકીકત, જાણો દોષનો ટોપલો કોના પર ઢોળ્યો ?

banaskantha : ગુજરાતમાં (Gujarat) હવે ભૂતિયા શિક્ષકોનો (teacher) રાફડો ફાટ્યો છે. બનાસકાંઠામાંથી (banaskantha) ભૂતિયા શિક્ષકની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં એક બાદ એક ભૂતિયા ક્ષિક્ષકોની ઘટના સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠામાં અંબાજી (Ambaji) નજીક પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેવી ઘટના સામે આવ્યા બાદ હવે ભાવનાબેને અમેરીકાથી વીડિયો […]

Image

Ambaji માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી , લુખ્ખા તત્વોના આતંકને લીધે અંબાજી સંપૂર્ણ બંધ

Ambaji closed tightly : પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) દરરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે. જો કે અંબાજીમાં અસામાજીક તત્વોનો (Antisocial elements) આતંક પણ વધી રહ્યો છે. વેપારીઓ આ અસામાજિક તત્વોના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસમાજિક તત્વોના કારણે અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ત્યારે પોલીસ (police) પણ આ […]

Image

Geniben Thakor : દિલ્લીથી આવ્યા બાદ બનાસની સિંહણ ગેનીબેન પહોંચ્યા માં અંબાની શરણે, ચૂંટણીમાં જીત બાદ લીધા આશીર્વાદ

Geniben Thakor : ગુજરાત (Gujarat)માં ભાજપ (BJP)ના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવીને ગેનીબેને ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો જલવો દેખાડી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી અને તેના પર ગેનીબેનનો ભવ્ય વિજય થયો. જયારે આ બેઠક પર મતગણતરી ચાલી રહી […]

Image

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ

Unseasonal rain in Gujarat: હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના (Lok Sabha Election 2024) ત્રીજા તબક્કાનું મતદાન (voting) થયું હતું. કાળ ઝાળ ગરમીની વચ્ચે આજે વહેલી સવારથી લોકો મતદાન મથકે મતદાન માટે લાઈનો લગાવી હતી. ત્યારે આકરી ગરમીની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે  (Unseasonal rain) દસ્તક લીધી હતી. અરવલ્લીના (Arvalli) મોડાસાના (Modasa) ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ […]

Image

શક્તિપીઠ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનું આયોજન, પ્રચાર પ્રસાર માટે 5 રથોનું પ્રસ્થાન

Amabaji Parikrama Mahotsav : બનાસકાંઠાના (Banaskantha) પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Amabji) 51 શક્તિપીઠ ખાતે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતભરમાંથી લોકો મોટી સંખ્યામાં આ મહોત્સવમાં જોડાય તે હેતુસર બનાસકાંઠાના વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે 5 રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે રથો ઉત્તર […]

Image

BANASKANTHA: PM MODI પહોંચ્યા માં અંબાના શરણે, કરી પૂજા અર્ચના

આ દરમિયાન તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.

Image

Ambaji પહોંચ્યું વિશ્વનું સૌથી મોટું ‘શ્રીયંત્ર’, 30 ઓકટોબરે PM Modi કરી શકે છે લોકાર્પણ

30 ઓકટોબરે PM Modi અંબાજીની મુલાકાત દરમિયાન શ્રીયંત્રનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.

Image

શરદપૂર્ણિમા પર થશે ચંદ્રગ્રહણ , રાજ્યના અનેક મંદિરોમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર

28 ઓક્ટોબરે મધરાત્રીએ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ ભારતમાં જોવા મળશે,

Image

નવરાત્રીના પ્રથમ નોરતે અંબાજીમાં યોજાશે બાબા બાગેશ્વરની કથા

અંબાજીમા આજથી 3 દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

Image

બાબા બાગેશ્વરનો ગુજરાત પ્રવાસ: અમદાવાદમાં હનુમાન કથા અને અંબાજીમાં રામકથાનું આયોજન

14મી ઓક્ટોબરના રોજ સાંજે બાબા બાગેશ્વર અમદાવાદ આવશે અને કોટક હાઉસમાં રોકાશે, ત્યારબાદ તેઓ સતત 6 દિવસ સુધી અંબાજી અને અમદાવાદમાં દિવ્ય દરબાર અને રામ-હનુમાન કથા કરશે. વિખ્યાત એવા બાબા બાગેશ્વર ત્રણ દિવસ અમદાવાદમાં દિવ્ય દરબાર અને હનુમાન કથા કરશે જેમાં શહેરના હાથીજણ વિસ્તારમાં લાલગેબી આશ્રમ નજીક નવરાત્રી દરમિયાન 18થી 20 ઓક્ટોબર સુધી કથા અને […]

Image

Ambaji : પ્રસાદ બનાવવાનો કોન્ટ્રેક્ટ લેનાર કંપની સામે MLA Kanti Kharadi એ ઉઠાવ્યા સવાલ

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ પહેલા મોહનથાળના સ્થાને ચિક્કીનો પ્રસાદ આપવાના નિર્ણયનો ભારે વિરોધ અને વિવાદ થયો હતો જે પછીથી આ નિર્ણય પરત ખેંચાયો હતો. આશરે 6 મહિના પહેલાના અંબાજીના પ્રસાદના વિવાદ બાદ હવે આ પ્રસાદ ફરી વિવાદમાં આવ્યો છે. અંબાજીમાં પ્રસાદ બનાવવા માટે મોહીની કંપનીને કોન્ટ્રેક્ટ અપાયો હતો પરંતુ […]

Image

Ambaji : અંબાજીમાં ફુડ વિભાગે લીધેલા મોહનથાળ પ્રસાદના સેમ્પલ થયાં Fail

28 ઓગસ્ટના રોજ ફુડ વિભાગે જે તે સમયે 180 ઘીના ડબ્બા તપાસ અર્થે સીઝ કર્યા હતા

Image

Ambaji મેળામાં 48 લાખ કરતા વધુ માઈ ભક્તોએ કર્યા દર્શન, જાણો વધુ વિગતો

જાણકારી ભાદરવી પૂનમના આ મેળામાં 48 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

Image

Ambaji માં મેળાનો આજે અંતિમ દિવસ, જાણો અત્યાર સુધી કેટલા ભક્તોએ કર્યા દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે સાત દિવસ ચાલતા આ મેળામાં દુર દુરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે.

Image

Ambaji ના મેળામાં યુવકને આવ્યો હાર્ટએટેક આવ્યો, પોલીસ દ્વારા CPR આપી બચાવ્યો, જુઓ Video

જિલ્લા ટ્રાફિકના સરકારી વાહનમાં બેસાડી યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

Image

અંબાજી હડાદ રોડ પર ભયાનક અકસ્માત, 25 ઘાયલ 9 ગંભીર

આ અકસ્માતમાં બસમાં સવાર 40 મુસાફરોને ઇજાઓ પહોંચી છે.

Image

Video : અંબાજીમાં VIP દર્શન માટે લેવામાં આવે છે રૂ. 5 હજાર, જાણો કોણે કર્યાં આક્ષેપ

કોંગ્રેસ નેતા હેમાંગ રાવલના મંદિરમાં VIP દર્શન માટે પૈસા લેવામાં આવતા હોવાના આક્ષેપ

Trending Video