Ambaji fair

Image

Ambaji : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ, જિલ્લા કલેક્ટરે રથ ખેંચીને કરાવી મેળાની શરૂઆત

Ambaji : શક્તિપીઠ અંબાજી એ લોકોની આસ્થાનું પ્રતીક છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અનેરું મહત્વ રહેલું છે. અને આ મહામેળો સાત દિવસ ચાલતો હોય છે. અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઈ છે. “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી […]

Image

Ambaji મેળામાં 48 લાખ કરતા વધુ માઈ ભક્તોએ કર્યા દર્શન, જાણો વધુ વિગતો

જાણકારી ભાદરવી પૂનમના આ મેળામાં 48 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.

Image

Ambaji માં મેળાનો આજે અંતિમ દિવસ, જાણો અત્યાર સુધી કેટલા ભક્તોએ કર્યા દર્શન

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે સાત દિવસ ચાલતા આ મેળામાં દુર દુરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે.

Image

Ambaji ના મેળામાં યુવકને આવ્યો હાર્ટએટેક આવ્યો, પોલીસ દ્વારા CPR આપી બચાવ્યો, જુઓ Video

જિલ્લા ટ્રાફિકના સરકારી વાહનમાં બેસાડી યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

Image

અંબાજી હડાદ રોડ પર ભયાનક અકસ્માત, 25 ઘાયલ 9 ગંભીર

આ અકસ્માતમાં બસમાં સવાર 40 મુસાફરોને ઇજાઓ પહોંચી છે.

Image

Ambaji મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર, જાણો નવું સમયપત્રક

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

Trending Video