banaskantha : ગુજરાતમાં (Gujarat) આદિજાતીના (tribals) વિકાની મોટી મોટી વાતો કરતી સરકાર (government) આદિવાસી વિસ્તારોમાં ( tribal areas) વિકાસ તો કરી શકી નથી પરંતુ આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન પણ પુરી પાડી શકતી નથી. તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાથી વિદ્યાર્થીઓમાીં […]