AAP party

Image

Niranjan Vasava : નર્મદાના ગરુડેશ્વરમાં આમ આદમી પાર્ટીની સભા, નિરંજન વસાવાએ ચૈતર વસાવા મામલે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Niranjan Vasava : નર્મદાના ગુરૂડેશ્વર તાલુકામાં વધરાલી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, આસપાસના ગામના આગેવાનો ચૂંટાયેલા સરપંચ સહિતના લોકો આ સભામાં જોડાયા હતા. આ જનસભામાં AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આજે જે આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવા જે હર હંમેશ […]

Image

Niranjan Vasava : તિલકવાડાની એકલવ્ય મોડલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ હેરાન, નિરંજન વસાવા સહીત AAP આવી મેદાને

Niranjan Vasava : નર્મદામાં અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે. તો બીજી તરફ તેમની ગેરહાજરીમાં સતત નિરંજન વસાવા લોકોને પાર્ટીમાં જોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ નર્મદાની સમસ્યાઓ મામલે સતત વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ હવે તેઓ ફરી એક વખત મેદાને આવ્યા છે. અને નર્મદાની તિલકવાડા ગામની એકલવ્ય સ્કુલ […]

Image

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયા સામે આપ પાર્ટીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, આચાર સંહિતાના નિયમ મુજબ કાર્યવાહીની માંગ

Satish Nishaliya Statement Controversy : રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે છેલ્લી ઘડીએ મતદારોને રિઝવવા અને આક્રષવા તેમજ મતદારોને ધમકાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ નિશાળીયાએ (Satish Nishaliya) મતદારોને ધમકી આપી હતી કે, […]

Image

Isudan Gadhavi : ગુજરાતની આ બેઠકો પર કોંગ્રેસ અને AAP ગઠબંધનથી લડશે ચૂંટણી, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત

Isudan Gadhavi : ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ચૂંટણી માટે તૈયારીઓ પણ કરી રહી છે. ત્યારે ભાજપ સામે બંને પાર્ટીઓ અલગ-અલગ લડતી હોવાથી, મતમાં વિભાજન થાય છે. અને ભાજપને ફાયદો થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવતું, કે હાઇકમાન્ડ ગંઠબંધન અંગે વિચારશે. આજે […]

Image

ભાજપના ગૃહમંત્રી અભણ છે એટલે તેઓ વિચારે છે કે કોઈને ભણવાની જરૂર નથી : ગોપાલ ઇટાલીયા

Gopal Italia on Harsh Sanghvi : અમરેલીના (Amreli) ચલાલા નગરપાલિકાની ચૂંટણીને ( Chalala Municipality elections) લઈને હવે આપ પાર્ટી (AAP party) મેદાનમાં આવી છે. આ ચૂંટણીના સંદર્ભે ગઈ કાલે રાત્રે આપ પાર્ટીના ગોપાલ ઇટાલીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ આ વિસ્તારોમાં જે સમસ્યાઓ છે તેને લઈને ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા […]

Image

ગોપાલ ઇટાલિયાએ કચ્છ પોલીસ સ્ટેશનમાં પહોંચી કરી જબરદસ્ત બબાલ, હર્ષ સંઘવી પર લગાવ્યા આરોપ

Kutch Fake ED case: કચ્છના (Kutch) ગાંધીધામમાંથી ઝડપાયેલ નકલી ઈડી ઓફિસર  (Fake ED) સાથે આપનું કનેક્શન બહાર આવતા આ મામલે બરાબરની રાજનિતી ગરમાઈ છે. તાજેતરમાં આ મામલે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)  ટ્વિટ કરીને આપ પાર્ટી પર પ્રહારો કર્યા હતા જે બાદ આપ પાર્ટીના (AAP) નેતાઓએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો આમ આક્ષેપ પ્રતિઆક્ષેપ […]

Image

નકલી ED રેડ કેસમાં ગોપાલ ઈટાલિયાની ભૂમિકા કેમ શંકાના દાયરામાં ? સમગ્ર કેસનું આપ પાર્ટી સાથે શું છે કનેક્શન

Kutch Fake ED case: ગુજરાતમાં નકલી ED ની ટીમ મામલે રાજકારણ (politics) ગરમાયું છે.આ કેસમાં રોજબરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે (police) આરોપીને ઝડપી લીધા છે અને તપાસ શરુ કરી છે ત્યારે આ કેસના આરોપીના તાર નેતાઓ સાથે જોડાયેલા હોવાની રાજકારણ ગરમાયું છે. આ કાંડનો રેલો હવે આમ આદમી પાર્ટી (AAP) સુધી પહોંચ્યો […]

Image

Ahmedabad : તસ્કરોએ મધરાત્રે AAP પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તોડ્યુ તાળું , ચોર શું ચોરી કરીને લઇ ગયા ?

Ahmedabad :રાજ્યમાં ચોરીની (theft) ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. તસ્કોરોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે રાજનૈતીક પાર્ટીના કાર્યાલયને પણ તેઓ નથી છોડી રહ્યા ત્યારે આવી જ એક ઘટના અમદવાદમાંથી (Ahmedabad) સામે આવી છે જેમાં ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી કરવામા આવી હોવાની ઘટના સામે આવી છે. […]

Image

જેટલાં પણ ગેરકાયદેસર કમલમ બનેલા છે એ બધાને તોડીને સારી સરકારી હોસ્પિટલ અને સ્કૂલો બનાવીશું: ઈસુદાન ગઢવી

AAP Gujarat: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (election) લઈને આપ પાર્ટીએ (AAP)  અત્યારથી કવાયત શરુ કરી દીધી છે. જે અંતર્ગત આવનારી ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના તમામ પદાધિકારીઓ, નવનિયુક્ત પ્રભારીઓ, સહપ્રભારીઓનું તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં (Rajkot) એક ચૂંટણી સમીક્ષા સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપ પાર્ટીએ કવાયત કરી તેજ […]

Image

Surat: BJP MLA કુમાર કાનાણીએ આપ પાર્ટીને તોડ પાર્ટી ગણાવી,કર્યા આ ગંભીર આક્ષેપ

Surat: ગુજરાતમાં (Gujarat) ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ પહોંચ્યો છે રાજ્યમાં કોઈ પણ વિભાગ બાકાત નહીં હોય કે, જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. આમ આદમી પાર્ટી (AAP)  દ્વારા ભાજપ (BJP) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામા આવે છે તેમાં હકીકત પણ છે પરંતુ કહેવાતી ઈમાનદાર આપ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે.તેનો પુરવો આજે સુરતમાંથી મળી આવ્યો છે. સુરત આમ […]

Image

Surat: કટ્ટર ઈમાનદાર પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ 10 લાખની લાંચ ગુનો નોંધાયો, એકને ACB એ દબોચ્યો

Surat: ગુજરાતમાં (Gujarat) ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ પહોંચ્યો છે રાજ્યમાં કોઈ પણ વિભાગ બાકાત નહીં હોય કે, જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. આમ આદમી દ્વારા ભાજપ (BJP) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામા આવે છે તેમાં હકીકત પણ છે પરંતુ કહેવાતી ઈમાનદાર આપ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે.તેનો પુરવો આજે સુરતમાંથી મળી આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના […]

Image

સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરી દિલ્હીની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ મફત વીજળી આપવામા આવે : રાધિકા રાઠવા

Chhotaudepur: હાલ રાજ્યભરમાં સ્માર્ટ મીટર (smart meter) બાબતે લોકોમાં વિરોધ (protest) જોવા મળી રહ્યો છે જ્યાં સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.જેથી સ્માર્ટ મીટરની જગ્યાએ ફરીથી જુના મીટર લગાવવાની રજૂઆતો કરવામા આવી રહી છે. ત્યારે આ સ્માર્ટ મીટરના વિરોધમાં હવે આમ આદમી પાર્ટીએ (AAP) પણ ઝંપલાવ્યું છે. […]

Image

પંજાબના રાજ્યપાલ બનવરીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું, જાણો શું કારણ જણાવ્યું

પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિતે શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપ્યું છે. તેમણે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે,  તેઓ અંગત કારણોસર આ નિર્ણય લઈ રહ્યા છે. ગવર્નર બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું બનવારીલાલ પુરોહિતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં લખ્યું છે કે , “વ્યક્તિગત કારણો અને અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે, […]

Image

ગુજરાતમાં પણ AAP Party કરશે સુંદરકાંડના પાઠ, ઈશુદાન ગઢવીએ કહ્યું – “ધાર્મિક બાબતમાં રાજનીતિ ન થવી જોઈએ”

Ishudan Gadhvi statement on Ram Mandir  : ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રામ ભગવાનની આસ્થા રૂપે 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં સુંદરકાંડ પાઠ, રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે.

Trending Video