AAP Gujarat

Image

આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓની નૈતિક હિંમતથી આ કાર્યવાહી શક્ય બની છે : Mukesh Shah AAP

Mukesh Shah AAP : અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા બોપલ-ઘુમા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને દારૂનો ધંધો ચલાવનારાઓ સામે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડમાં આમ આદમી પાર્ટીના નેતા નિલ પટેલ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ […]

Image

ગરીબોના મુખનું અનાજ લૂંટવાની એક ગંભીર ઘટના મનીષા ગરનાળા પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી : Rajinikanth Vaghani

Rajinikanth Vaghani AAP: આજે મકરસક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલ્વેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કે.પી.પાનસુરીયા, વોર્ડ નં. 2 ના સહ પ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નં. 1ના પ્રભારી પ્રફુલ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ […]

Image

સરકારનો ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન હતો, પણ પ્રથમ તબક્કાનો પ્લાન જ પા પા પગલીએ ચાલે છે: Raju Borkhataria AAP

Raju Borkhataria AAP: ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વર્ષોથી સામાન્ય લોકોને, ખેડૂતોને અને તેમના પાકોને ખૂબ જ નુકસાન થતું આવ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે ગયા વર્ષે 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરી હતી અને એ પદયાત્રામાં અનેક ગામોના હજારો લોકો અને ખેડૂતોએ આ પદયાત્રાને […]

Image

ગુજરાતમાં પરિવર્તન માટે યુવાનોને રાજકારણમાં સક્રિય થવાનું આમંત્રણ: Brijraj Solanki AAP

Brijraj Solanki AAP: 12 જાન્યુઆરીના રોજ, મહાપુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને આમ આદમી પાર્ટીએ યુવા દિવસ તરીકે ઉજવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે આજે બોટાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રીજરાજ સોલંકીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી […]

Image

જામનગરમાં પીવાનું શુદ્ધ પાણી, રોડ રસ્તા અને ગટર જેવી વ્યવસ્થા પણ ભાજપે આપી નથી: Isudan Gadhvi

Isudan Gadhvi News:આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય “પરિવર્તન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પ્રકાશ દોંગા, લોકસભા પ્રભારી રઘુભાઈ આંબલીયા, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલાઓ, યુવાનો સહિતના લોકો જોડાયા હતા. મોટી […]

Image

ધારાસભ્યની ઓફિસની પાછળ વેજલપુરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય રહ્યો છે, પણ પોલીસને અમારી પોસ્ટ દેખાય છે: Kiran Desai AAP

Kiran Desai AAP: આજે આમ આદમી પાર્ટીના માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ અમદાવાદના વેજલપુર વિસ્તારના પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. .આ મુદ્દે તેમણે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે, ત્યારે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે “ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા.” આમ તો […]

Image

આંબા ડુંગર અને નસવાડીના પ્રોજેક્ટ મુદ્દે ભાજપના નેતાઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે: Chaitar Vasava

Chaitar Vasava On BJP: છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે આમ આદમી પાર્ટીની એક ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જનતાએ છોટાઉદેપુરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિવર્તનના સંકેત આપી દીધા […]

Image

ભારતીય કિસાન સંઘ ભલે પાણીમાં બેસે પરંતુ AAP ખેડૂતોના મુદ્દે લડવા માટે પ્રતિબદ્ધ છે: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી સાગર રબારી એ જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘે ખેડૂતોના મુદ્દે 12મી જાન્યુઆરીએ શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. એ વખતે જ મેં સંભાવના વ્યક્ત કરી હતી ભારતીય કિસાન સંઘ ખેડૂતોને ગેરમાર્ગે દોરશે. આજે સમાચાર છે કે વડાપ્રધાન આવવાના હોવાથી આ પ્રોગ્રામને મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ […]

Image

અમે નાના માણસો અને ધંધાર્થીઓની પીડા સમજી શકીએ છીએ, પણ આ ભાજપ નહીં : Gopal Italia

Gopal Italia News: છેલ્લા ઘણાં સમયથી હીરા બજારમાં ચાલી આવતી મંદી વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અચાનક મહિધરપુરા હીરા બજારની મુલાકાત લીધી હતી. હીરા બજારમાં વેપારીઓ, હીરા દલાલો તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને […]

Image

AAP Gujarat : સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સરકાર પર જબરદસ્ત ભડક્યા

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. આ ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સતત જનસભાઓ કરી રહી છે. અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીની સુરતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું […]

Image

ભાજપ સાથે જોડાયેલા તત્વો દ્વારા જનસભા ડિસ્ટર્બ કરવાની અને અરાજકતા ફેલાવવાની કોશિશ : Dharmesh Bhanderi

Dharmesh Bhanderi AAP News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભા થવા જઈ રહી છે, જેને લઇ ભાજપ બોખલાઈ ગયું છે. ભાજપના નેતા સાથે ધરોબો ધરાવનારા લોકોએ ખોટા ફોટા સાથે આમ આદમી પાર્ટીના બેનરો પ્રિન્ટ કરી આ વિસ્તારમાં લગાવ્યા અને પછી પોતે લગાવેલા બેનર પર જ કાળી શાહી લગાવી વિરોધ કર્યો હતો. આ મામલે […]

Image

Vapi માં યોજાઈ આમ આદમી પાર્ટીની જનસભા, AAP નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા મોટા પ્રહાર

Vapi : AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2005-07માં હું મોટરસાયકલ પર બેસીને વાપી, વલસાડ, દમણ, સેલવાસ, ડાંગ સહિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં રિપોર્ટિંગ કરતો હતો. હું આદિવાસી લોકોની સમસ્યાઓ, જળ, જંગલ, જમીન, પેસા એક્ટ મુદ્દે એ સમયથી જ અવાજ ઉઠાવતો હતો. હાલ […]

Image

Surat માં મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓના બેનર પર VHPએ લગાવી શાહી, ધર્મેશ ભંડેરીએ લખાવી પોલીસ ફરિયાદ

Surat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ અલગ અલગ જગ્યાએ સતત જનસભાઓ કરી રહી છે. જેના ભાગરૂપે આજે સુરતમાં જનસભા યોજાવાની છે. અને તે પહેલા સુરતના અલગ અલગ જગ્યાએ જનસભાના બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓના ફોટા લગાવવામાં આવ્યા છે. આ ફોટામાં મુખ્ય નેતાઓને મુસ્લિમ ટોપી પહેરેલા બતાવવામાં આવ્યા હતા. […]

Image

શ્રવણ જોશીના સમર્થનમાં આવતીકાલે ગોડાદરામાં આમ આદમી પાર્ટીની જનસભા : Rajinikanth Vaghani AAP

AAP Rajinikanth Vaghani News: ગુરુવારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોડાદરા વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જનસભામાં પધારવા માટે લોકોને આમંત્રણ આપતા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતના શોષિતો, વંચિતો, પીડિતો, આદિવાસી સહિત […]

Image

કમલમના આશીર્વાદ વગર કોઈ કલેક્ટર ભ્રષ્ટાચાર કરવાની હિંમત ન કરે: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જળ સંપત્તિ વિભાગના એક તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના 57 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નથી. પાણીની ગુણવત્તા અને પુરવઠાની રીતે ગુજરાત સમગ્ર દેશમાં 30મા નંબરે છે. ભાજપનું 32મા […]

Image

Gopal Italia ને એક નનામો પત્ર મળ્યો અને ACB ની સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપ,શું ઈટાલિયા ન્યાય અપાવશે

Gopal Italia : ભ્રષ્ટાચાર નિવારણ વિભાગ દ્વારા પૈસા માંગવામાં આવતા હોવાની ફરિયાદ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને એક નનામો પત્ર મળ્યો હતો. આ પત્રમાં પોતાનું નામ છુપાવીને એ વ્યક્તિએ લખ્યું હતું કે, તેઓ એક ગરીબ પરિવારમાંથી અને અનુસૂચિત જાતિમાંથી આવે છે. માઁ બાપે મજૂરી કરીને એમને ભણાવ્યા અને અમદાવાદ કોર્પોરેશનમાં તેમણે નોકરી મેળવી પરંતુ હાલ એ.સી.બી. […]

Image

Chaitar Vasava : ઝઘડિયામાં ચૈતર વસાવાની આગેવાનીમાં આંદોલનનો સુખદ અંત, કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી

Chaitar Vasava : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગઈકાલથી ધરણા પર બેઠા હતા અને આજે આ મુદ્દે સુખદ નિરાકરણ આવ્યું છે. તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે […]

Image

ભાજપ દ્વારા આયોજિત સુરત સન્માન સમારોહને લઇને AAP ધારાસભ્ય Gopal Italiaએ નેતાઓ સમક્ષ વિસ્તારની 7 માંગણીઓ મૂકી

Gopal Italia AAP: આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય Gopal Italiaએ આજે ભાજપ દ્વારા આયોજિત સુરતનાં મોટા વરાછા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેતા સન્માન લેનારા ભાજપના નેતાઓ પાસે વરાછા વિસ્તાર માટે માંગણી કરી હતી. AAP ધારાસભ્યએ વિડીયોનાં માધ્યમથી જણાવ્યું હતું કે સમાજ તમને મત આપીને નેતા બનાવે છે, મંત્રી બનાવે છે, ઉપરથી સમાજ તમારું સન્માન કરે છે. […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાની ડભોઇમાં ગુજરાત જોડો જનસભા, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ-ભાજપને આપ્યો મોટો ફટકો

Chaitar Vasava : આમ આદમી પાર્ટી હાલ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ ગુજરાત જોડો વિધાનસભા દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

AAP Gujarat : AAP નેતા હરેશ સાવલિયા પર જેલમાં થયેલ હુમલા મામલે મનોજ સોરઠીયાનું નિવેદન, ભાજપ સરકાર પર લગાવ્યા મોટા આક્ષેપ

AAP Gujarat : AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા દ્વારા અતિ મહત્વપૂર્ણ મુદ્દા પર જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર પાસે પોલીસનો અને તંત્રનો દૂર ઉપયોગ કર્યા સિવાય કંઈ બચ્યું […]

Image

ટોલનાકા અને ઈમરજન્સી સેવાઓ રાતભર ચાલુ હોય તો સરકારી કચેરીઓ કેમ નહીં?: Gopal Italia

Gopal Italia News: આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં સરકારી કચેરીઓ બપોરે 2 થી 9 ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું કે ગુજરાતના લોકોને વિવિધ સરકારી કામકાજ માટે અલગ-અલગ કક્ષાની સરકારી કચેરીઓ જવું પડે છે. જનતાનાં રોજબરોજનાં નાના-મોટા કામ માટે સરકારી કચેરીઓ અનેક ધક્કા […]

Image

મેયર સમાજના નામે જ ચુંટાયેલ છે અને સમાજના નામે જ તેઓને મેયર તરીકેનું પદ મળેલ છે : Payal Sakaria AAP

Payal Sakaria AAP: સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સુરત દ્વારા સમાજના ગરીબ અને મઘ્યમ વર્ગીય વિધાર્થીઓના શૈક્ષણિક વિકાસના હેતુસર સમાજના તમામ વર્ગ પાસેથી રૂ.૧ થી લઇને યથાશકિત દાનની અપીલ કરીને સેવાના હેતુથી સુરત શહેરમાં હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે જેથી સમાજના ઉઘોગપતિઓ, સમાજ શ્રૈષ્ઠીઓ, સામાજીક આગેવાનો તેમજ દાતાઓ તેમજ સમાજના લોકોના સંયુકત સહકારથી નિર્માણાધિન હોસ્ટેલના […]

Image

Dhaval Patel : વલસાડના સાંસદ ધવલ પટેલના અનંત પટેલ પર ગંભીર આક્ષેપ, “ચૈતર વસાવા અને અનંત પટેલનું જોડાણ કોંગ્રેસને નુકશાન પહોંચાડશે”

Dhaval Patel : ગુજરાતની રાજનીતિમાં અત્યારે આદિવાસી નેતાઓ ખુબ જ ચર્ચાનો વિષય રહેતા હોય છે. અને ચૈતર વસાવા હોય કે અનંત પટેલે હોય બંને નેતાઓ આદિવાસીઓના અધિકારો માટે લડતા આવ્યા છે. પણ આદિવાસી પટ્ટામાં આવેલા વલસાડના સાંસદ અને વાંસદાના ધારાસભ્ય વચ્ચે સતત કોઈ ને કોઈ બાબતે એકબીજા પર આક્ષેપો કરતા નજરે પડતા હોય છે. અને […]

Image

અમદાવાદ કિડની હોસ્પિટલના ડોક્ટરે લખેલી દવા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં જ નથી: Vinod Parmar AAP

Vinod Parmar AAP: અમદાવાદ કિડની હોસ્પિટલમાં દવાનો સ્ટોક ન હોવાથી આમ આદમી પાર્ટીના નેતા અને હોસ્પિટલ કેર કમિટીનાં અધ્યક્ષ વિનોદ પરમારે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીં ડોક્ટરે જે દવા લખી આપી તેમાંની ઘણી દવાઓ મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ નથી. આ માટે જવાબદાર કોણ ? અહીંયા એવું કહેવામાં આવે છે કે આ દવાઓ હાલ […]

Image

Gopal Italia : જેલમાં બંધ AAP નેતા પ્રવીણ રામના જન્મદિવસ પર પરિવારને મળવા દેવામાં આવ્યા નહિ, ઈટાલીયા પણ ન મળી શક્યા

Gopal Italia : બોટાદના કડદા આંદોલન બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ છેલ્લા થોડા સમયથી જેલમાં બંધ છે. બાકીના ખેડૂતોને જામીન મળી ગયા છે, પણ હજુ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત કેટલાક લોકો જેલમાં બંધ છે. આ સાથે જ પ્રવીણ રામના જન્મદિવસ પર તેને મળવા પહોંચેલા તેમના પરિવારજનો અને ગોપાલ […]

Image

Junagadh માં AAPના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો, ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના

Junagadh : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. એક તરફ જનસભાઓ યોજી અને લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ જેલમાં રહેલ આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હતો. મગફળી ખરીદીમાં થયેલી […]

Image

અનુસૂચિ પાંચ અને પેસા એક્ટ અમલમાં લાવવાની ખાતરી, AAP સત્તામાં આવશે તો ગ્રામસભાને સાચી સત્તા મળશે: Chaitar Vasava

Chaitar Vasava News: નર્મદા જિલ્લાના સાવલી ખાતે આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ લડ્યા […]

Image

Surat ના AAP નેતા શ્રવણ જોશીની ધરપકડ, ખંડણીનો વીડિયો થયો વાયરલ

Surat : આમ આદમી પાર્ટી (AAP) ના નેતા શ્રવણ જોશીની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ ખંડણી કેસમાં AAP યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશીની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સરકાર દ્વારા માન્ય સસ્તા અનાજની દુકાનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં મહામંત્રી અને આમ […]

Image

જવાબદાર સામે માનવવધનો ગુનો દાખલ કરો, મૃતકના પરિવારને 5 કરોડનું વળતર ચૂકવો: Brijraj Solanki AAP

Brijraj Solanki AAP News: વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર […]

Image

AAP Gujarat : વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીથી 35 વર્ષના યુવાનના મોતનો મામલો, બ્રિજરાજ સોલંકી સહિતના AAP નેતાઓએ કર્યો હલ્લાબોલ

AAP Gujarat : વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર પ્રભારી […]

Image

Chaitar Vasava ઉકાઈ ડેમમાં પ્લોટીંગ સોલાર પ્રોજક્ટના અસરગ્રસ્તોની મુલાકાતે, આવનાર પેઢી માટે એકજૂટ રહેવા કર્યું આહવાન

Chaitar Vasava : થોડા સમયમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે. અને તેના જ કારણે આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને નર્મદાના અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે. તેમજ આસપાસના આદિવાસી વિસ્તારમાં પણ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના […]

Image

Isudan Gadhvi : ઉર્જામંત્રીના નિવેદન પર ઈસુદાન ગઢવીના વળતા પ્રહાર, “સ્માર્ટ મીટર એ ભાજપ અને ગુજરાત સરકારનું ષડયંત્ર”

Isudan Gadhvi : ઉર્જા મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે “ભ્રમણા ફેલાવે છે”, […]

Image

ગુજરાતીઓના મોત નીપજે તેનાથી આ ભાજપ સરકારને કોઈ મતલબ નથી: Karan Barot AAP

Karan Barot AAP News: વડોદરામાં ખુલ્લી ગટરમાં પડવાથી પૂર્વ DySPના પુત્રનું મોત નિપજ્યું છે. તંત્રનાં ભોગે યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે આ ઘટનાને વખોડતા સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં વિકાસના નામે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, લોકો મૃત્યુ […]

Image

મનસુખભાઈ મારા પર જે 75 લાખનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો: Chaitar Vasava

Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમમાં કરવામાં આવેલ ખર્ચાની માહિતી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગી હતી. જેને લઇને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયુ હતું. તેમણે પત્રકાર પરિષદ યોજીને એવું કહ્યું હતું કે “ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના […]

Image

ભાજપના નેતાઓ જનતા માટે લડનાર યુવા AAP નેતાઓને હંમેશા બદનામ કરવા માટે કામ કરે છે: Manoj Sorathia

Manoj Sorathia AAP: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ […]

Image

AAP Gujarat : કચ્છ જિલ્લા AAPના હોદ્દેદારો વિવાદમાં સપડાયા, સભામાં જાણીતી ગેંગનો શાર્પ શૂટર દેખાતા સવાલો ઉભા થયા

AAP Gujarat : ગુજરાતમાં સામાન્ય રીતે આમ આદમી પાર્ટી સરકાર સામે મોટા મોટા આક્ષેપો કરતી જોવા મળતી હોય છે. કોઈ કૌભાંડ હોય કે કોઈ દુર્ઘટના બને કોઈને કોઈ કારણોસર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સરકાર સામે આરોપો મુક્ત દેખાતા હોય છે. પણ હવે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જ વિવાદમાં સપડાયા છે. ભચાઉના કટારીયા […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરના સંખેડામાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, મનરેગા કૌભાંડ સહિતના મામલે ચૈતર વસાવાએ સરકાર સામે કર્યા પ્રહાર

Chaitar Vasava : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય […]

Image

Chaitar Vasava ની આગેવાનીમાં અરવલ્લી બચાવો સભા યોજાઈ, “અરવલ્લી બચાવવા માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું”

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચૈતર વસાવા એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. હાલ અરવલ્લી પર્વતમાળા બચાવવાનો મુદ્દો ખુબ જ ગરમાયો છે. ત્યારે અને હવે આ અરવલ્લીના મુદ્દે હવે ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર સામે પડ્યા છે. અને હવે આ મામલે આજે અરવલ્લીના ખેડબ્રહ્માના ખેરોજ ખાતે “અરવલ્લી બચાવો” […]

Image

પ્રધાનમંત્રી મોદીએ ગૌરવ દિવસની ઉજવણી કરી, તેની સામે વાંધો નથી પરંતુ કરોડોના તાયફા સામે અમને વાંધો છે: Chaitar Vasava

Chaitar Vasava AAP:પ્રધાનમંત્રી મોદીના ડેડીયાપાડા સહિતના કાર્યક્રમોમાં આદિવાસી લોકોના ફંડમાંથી કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો. જે મુદ્દે આજે આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી લોકોએ પણ ગૌરવ દિવસની ઉજવણી કરી અને વડાપ્રધાન મોદી પણ ઉજવણી કરે તેની સામે અમને વાંધો નથી પરંતુ અધિકારીઓ દ્વારા જે […]

Image

ગુજરાત ચૂંટણી દરમિયાન મોદીને બતાવા માટે એક પણ શાળા ન મળી, તેથી નકલી શાળા બનાવવી પડી: Sorabh Bhardwaj

Sorabh Bhardwaj AAP: ગુજરાતમાં ગરીબ આદિવાસીઓના હકના કરોડો રૂપિયા પીએમ મોદીની રેલીમાં ખર્ચાતા આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યો હતા. AAP નેતા અને દિલ્હી પ્રદેશ સંયોજક સોરભ ભારદ્વાજે કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમમાં આદિવાસી વિકાસ ફંડમાંથી 50 કરોડ રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા છે. તેમાંના 2.40 કરોડ રૂપિયા તો માત્ર મોબાઇલ ટોયલેટ પર […]

Image

AAP Gujarat : છોટાઉદેપુરના નાંદોદમાં AAP ની ગુજરાત જોડો જનસભા, ચૈતર વસવાનો સરકાર સામે હુંકાર

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભાના જરીયા ગામે “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકારા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેન્દ્રની […]

Image

Chaitar Vasava : અરવલ્લીની પર્વતમાળાઓ બચાવવા હવે ચૈતર વસાવા મેદાને, આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે મહાસંમેલનનું આયોજન

Chaitar Vasava : અરવલ્લીની પર્વતમાળાને બચાવવા માટે અત્યારે ત્રણ રાજ્યોથી સરકાર સામે વિરોધનો જુવાળ ઉભો થયો છે. ખાસ કરીને રાજસ્થાન અને દિલ્હી દ્વારા તેનો ખુબ જ મોટાપાયે વિરોધ થઇ રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં હાલ #SaveAravalli મુવમેન્ટ ચાલી રહી છે. અને તે મામલે હવે ગુજરાતમાં પણ સતત વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. આજે ફરી એકવાર […]

Image

હોસ્ટેલ બાળકને મહિને 2100 રૂપિયા, અધિકારીઓના એક ભોજનમાં 3000 ખર્ચ્યા: Chaitar Vasava

Chaitar Vasava AAP: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે સરપંચોને ગ્રામજનો સાથે આયોજિત શિબિરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ખર્ચાયેલા કરોડો રૂપિયા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તંત્ર સમક્ષ મેં માંગ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડામાં જે કાર્યક્રમ કર્યો એમાં કયા વિભાગે કેટલો ખર્ચ કર્યો એ મુદ્દે જાણકારી આપવામાં આવે. જવાબમાં મને એક […]

Image

આરોગ્ય વિભાગને લગતા પણ અનેક પ્રશ્નો છે, જેની પાલિકાને જાણ કરાશે, બાકી લોક આંદોલનનો સહારો જ અંતિમ ઉપાય : Chitresh Anajwala

Chitresh Anajwala News: આમ આદમી પાર્ટી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મજબૂત વિપક્ષ બનીને ઉભરી રહી છે. ’આપ’ ના દરેક કાર્યકર લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળી જે તે વિભાગ દ્વારા તેનો નિકાલ કરાવવા કાર્યરત છે. 30-30 વર્ષથી સત્તા પર કબજો જમાવી લોકોનું શોષણ કરતી ભાજપ સરકારમાં તાનાશાહી વલણથી લોકો પણ હવે કંટાળ્યા છે અને સામે […]

Image

Chaitar Vasava : સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે શિબિર યોજાઈ, ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર

Chaitar Vasava : ડેડીયાપાડાનાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે આજે અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, આજે દેવમોગરા યાહ મોગી માતાના સાનિધ્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ગ્રીન કોરિડોરમાં આવતા ગામના લોકો સાથે અમારી શિબિર મળી હતી. ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને સરપંચો […]

Image

Chaitar Vasava : નર્મદા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ, ચૈતર વસાવાએ પોતાના મતવિસ્તારના પ્રશ્નો કર્યા રજૂ

Chaitar Vasava : નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. બેઠકમાં ચૈતર વસાવાએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો રજુ કર્યા હતા. બેઠક બાદ ચૈતર વસાવાએ કહ્યું કે, મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવામાં આવે એ બાબતે રજૂઆત કરી. કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે […]

Image

Chaitar Vasava : ઘોઘંબા તાલુકામાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, ચૈતર વસાવાએ પાડલિયા મામલે ભર્યો હુંકાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા હવે સમગ્ર આદિવાસી બેલ્ટમાં સતત સભાઓ કરી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. અને હવે કાટુ ઘોઘંબા તાલુકામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં તેમણે સરકાર સામે પ્રહાર […]

Image

Hemant Khava : હજારો કરોડના ટોલ ટેક્સ આપવા છતાં રસ્તાઓ જર્જરિત હાલતમાં, AAP MLA હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ

Hemant Khava : રાજ્યમાં માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોડ રસ્તાઓની હાલતને લઇને જનતાની ફરિયાદોનો અવાજ ઉઠતો હોય છે. એ પછી શહેર હોય કે ગામડું, જ્યાં જુઓ ત્યાં રોડ- રસ્તાની હાલત એટલી ખરાબ છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે. રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આમ છતાં […]

Image

નવાબંદર, સાંતલપુરની જિલ્લા પંચાયત સીટના પ્રભારી અને સાંતલપુરની જિલ્લા પંચાયત સીટના સહ પ્રભારીની નિમણૂંક : AAP

AAP News: રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ખેડૂતોનાં હક અને અવાજ માટે લડતી આમ આદમી પાર્ટી સતત કાર્યરત છે. રાજ્યમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયથી રાજ્યના મુખ્યમંત્રીને પણ અવગત કરાવ્યા હતા. આ સાથે રાજ્યમાં ખેડૂતનાં મુદ્દા સહિત ડ્રગ્સ કે દારૂ મુદ્દે પણ આમ આદમી પાર્ટી […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, ઈસુદાન ગઢવીએ કહ્યું શું કરી રજૂઆત ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો હતો. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ […]

Image

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ગાંધીનગર, CM સાથે મુલાકાત મામલે ઈસુદાન ગઢવીએ શું કહ્યું ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે આમ આદમી પાર્ટીના […]

Image

બહેન-દીકરીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, તે મુદ્દે સરકાર ક્યારે જાગશે?: Dr. Jewel Vasra AAP

Dr. Jewel Vasra AAPરાજ્યમાં વધી રહેલા બાળ લગ્નને લઇને આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે આજે બાળ લગ્નનાં આંકડાઓ જોઈને ખૂબ દુઃખ થયું. બાળ લગ્નનો કાયદો 2006માં આવ્યો પરંતુ તેનું અમલીકરણ થયું નથી. આ કાયદાનાં અમલીકરણનું કામ સરકારનું છે. ઉત્તર ગુજરાતનાં મહેસાણામાં 13થી 17 વર્ષની દીકરીઓ સગર્ભા બની […]

Image

બાલાસિનોર નગરમાં પાણી દૂષિત થવાના પ્રશ્ન વારંવાર બને છે, તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે : Babubhai Damor AAP

Babubhai Damor AAP: બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. જેના કારણે લગભગ 150 કરતા વધુ દર્દીઓ છેલ્લા અઠવાડિયામાં દાખલ થયા છે. જેમાં કમળાના 136 કેસ અને ઝાડા ઊલટીના 31 જેટલા કેસ ગઈ કાલ સુધી હતા. જેમાં સારવાર થઈ રહી છે. આજે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર અને ’આપ’ કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને હજુ ભોગવવો પડશે જેલવાસ, આજે હાથ ધરાઈ સુનાવણી

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કડદા કાંડ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. અને આ કદાદાકાંડ સામે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા હતા. બોટાદમાં થોડા સમય પહેલા કડદાકાંડનો મામલો સામે આવ્યો હતો. જેના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોને એકઠા કર્યા હતા. અને બોટાદ […]

Image

AAP Gujarat : 6 વર્ષની દીકરી પર દુષ્કર્મના પ્રયાસને મામલે બ્રિજરાજ સોલંકીના આવ્યા મેદાને, સરકાર પર અને મહિલા મંત્રી રીવાબા જાડેજા પર કર્યા પ્રહાર

AAP Gujarat : જસદણનાં વિંછીયાના આટકોટમાં 6 વર્ષની નાનકડી બાળકી પર થયેલી અઘટિત ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આ પીડિત દિકરીને ન્યાય આપવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે જસદણનાં વિંછીયામાં છ વર્ષની માસુમ દિકરી […]

Image

રાજ્યમાં એવા કેટલાય ડોક્ટરો છે, જેને પૂરું જ્ઞાન નથી અને હોસ્પિટલો ખોલીને બેઠા છે: Vinod Parmar AAP

Vinod Parmar AAP: હાલમાં જ રાજ્યમાં એક ઓપરેશન કરવા ગયેલી મહિલાનું ડોક્ટરે ગર્ભાશય કાઢી નાખ્યું હતું. ડોક્ટરની આટલી ભયંકર બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં આમ આદમી પાર્ટીનાં નેતા અને હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ખરેખર હોસ્પિટલનું આટલું ખરાબ તંત્ર? હાલમાં GRDની એક મહિલા ઓપરેશન કરાવવા ગયા અને ડોક્ટરે તેમનું […]

Image

AAP Gujarat : રાજકોટથી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, જેલમાં બંધ ખેડૂતો અને AAP નેતાઓને ન મળવા દેતા સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી […]

Image

AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલને AAP નેતાઓને મળવાની મંજૂરી ન મળતા હલ્લાબોલ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી […]

Image

AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કર્યું હડદડના ખેડૂતોનું સન્માન, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ થઇ ગઈ છે. અને સતત અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. હાલના સમયમાં ગુજરાત એ રાજકારણનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયમાં ગુજરાત મુલાકાતે સતત આવતા […]

Image

Chaitar Vasava : મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર, કહ્યું “યોજનાઓની સહાય ચુકાવવા માટે ગ્રાન્ટ નથી અને…”

Chaitar Vasava : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. અને જે બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને મનસુખ વસાવાના આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો છે. અને ભ્ર્ષ્ટાચારના આરોપો પર મનસુખ વસાવાને અરીસો બતાવ્યો છે. […]

Image

Chaitar Vasava : માંગરોળમાં ચૈતર વસાવાની હાજરીમાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા, સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય જોવા મળી રહી છે. અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત અને જનસભાઓ કરી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ ગામોમાં જઈને ગુજરાત જોડો જનસભાઓ યોજી અને ભાજપ કોંગ્રેસમાં ગાબડું […]

Image

Mansukh Vasava ના ચૈતર વસાવા પર ગંભીર આરોપ, કહ્યું “ટ્રાઇબલ વિસ્તારમાં AAP ના ટ્રાઇબલ નેતાની ટીમ તોડપાણી કરે છે”

Mansukh Vasava : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અને તે વચ્ચે હવે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આજે મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને તેમાં આમ આદમી પાર્ટી પર મોટાપાયે […]

Image

AAP Gujarat : જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાના મામલે AAP ની પ્રેસ કોન્ફરન્સ, અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ મામલે શું કહ્યું ?

AAP Gujarat : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યકત કરવો એ સૌનો અધિકાર છે. પરંતુ જો […]

Image

રાજ્યના 17 લાખ યુવાનો અને 1.80 લાખ મહિલાઓ ડ્રગ્સના રવાડે ચડ્યા: Brijraj Solanki AAP

Brijraj Solanki AAP: આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા ખાતે આયોજિત ગુજરાત જોડો જનસભામાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે મજબૂતીથી પોતાનો અવાજ ઉઠાવીને જણાવ્યું હતું કે, યુવાનો ડ્રગ્સ નહીં પરંતુ રોજગાર માંગે છે અને બોલવાનો અધિકાર માંગે છે. આમ આદમી પાર્ટી આજથી જાહેર કરે છે કે યુવાનોના હક […]

Image

ડ્રગ્સનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો AAP યુવાનો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને કરશે આંદોલન: Dharmik Mathukiya AAP

Dharmik Mathukiya AAP: રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. ત્યારે જનતા માટે અને જનતાનો અવાજ બનીને જનતાની વચ્ચે કામ કરતી આમ આદમી પાર્ટી આ મુદ્દે સતત સરકારને ટકોર કરતી રહે છે. વધતા ડ્રગ્સને અટકાવવા માટે આમ આદમી પાર્ટીનાં નેતા અને AAP વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયાએ ચિંતા વ્યક્ત કરવાની સાથે રાજ્યનાં […]

Image

Chaitar Vasava : પંચમહાલના મોરવા હડફમાં ચૈતર વસાવાની જંગી જનસભા, ભાજપ-કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું

Chaitar Vasava : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અને દરેક જગ્યાએ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરી રહી છે. ખાસ આ અભિયાન હાલ આદિવાસી વિસ્તારમાં ખુબ જ ઝડપે આગળ વધી રહ્યું છે. અને આ સાથે જ દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના યુવા આદિવાસી નેતા […]

Image

AAP Gujarat : AAP નેતા સાગર રબારીના ખેડૂતોની સહાય મામલે મોટા ખુલાસા, ખેડૂતોએ ભરેલા ફોર્મને એડિટ કર્યા હોવાના પૂરાવા આપ્યા

AAP Gujarat : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ હજારો કરોડોના નુકસાન મામલે સરકારે પેકેઝ તો જાહેર કર્યું પરંતુ આ પેકેજમાં કડદો થયો હોય તેમ કહેવું છે AAP નેતા સાગર રબારીનું. સાગર રબારીએ આ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોને હજારો કરોડોનું નુકસાન થયું. સરકારે સેટેલાઈટ સર્વે કર્યો અને 10,000 […]

Image

સારવાર લેવા આવનારનો ડેટા લેવા માટે લિંક જોઇન કરાવવાનો કીમિયો શરૂ કરવામાં આવ્યો છે: Vinod Parmar AAP

Vinod Parmar AAP: રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં અનેક એપ અને લિંક દ્વારા દર્દીઓને કેસ કઢાવવા પડે છે. પરંતુ સ્માર્ટફોન ન ધરાવતા લોકોને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે લોકોને ખાવાનાં પણ ફાંફા હોય તે લોકો કઇ રીતે સ્માર્ટ ફોન રાખી શકે ? આવામાં સરકારનાં અમુક નિયમોએ આ ગરીબ જનતાની મુશ્કેલી વધારી છે. […]

Image

Chhota Udepur ના ચોકડી ગામે યોજાઈ આમ આદમી પાર્ટીની સભા, વિનુ રાઠવાએ સરકાર પર મોટા આક્ષેપ

Chhota Udepur : ગુજરાતમાં સરકાર આદિવાસી વિસ્તારમાં સારી સુવિધાઓ અને વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે. પરંતુ આ વિસ્તારોની વરવી વાસ્તવિકતાના વિડીયો ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આદિવાસી વિસ્તારમાં હાલ શિક્ષણ, શાળાઓ, રસ્તાઓ સહિતની જે સુવિધાઓ મેળવી જોઈએ તે તેમના સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતી નથી. અને આ જ મામલે હવે AAP નેતા […]

Image

AAP Gujarat : પ્રવીણ રામને ભાવનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાયા હાજર, AAP નેતાએ લગાવ્યા સરકાર પર મોટા આક્ષેપ

AAP Gujarat : થોડા સમય પહેલા બોટાદ કડદા કાંડ ગુજરાતમાં સખ્ત ચર્ચાનો વિષય બન્યો હતો. અને બોટાદમાં ખેડૂતો સાથે થતા કડદા કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો હતો. અને બોટાદમાં કડદા આંદોલન કર્યું હતું. જે બાદ બોટાદના હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને આ […]

Image

અમદાવાદની જનતાને સવાલ છે કે, શું એમના પોતાના પર કોઈ મુશ્કેલી આવશે ત્યારે જ એ લોકો જાગશે?: Himanshu Thakkar AAP

Himanshu Thakkar AAP: મોટેરા વિસ્તારમાં બળદેવ નગરની ચાલી ખાતે કરવામાં આવેલી ડીમોલેશનની કામગીરીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશું ઠક્કર સ્થાનિકોને મળવા પહોંચ્યા હતા. AAP નેતા હિમાંશું ઠક્કરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામે જાણીતા સરદાર પટેલ સ્ટેડિયમની બાજુની ચાલીમાં આવેલા વર્ષો જુના ઘરો પર તંત્રએ બુલડોઝર ચલાવ્યું છે. વહેલી સવારે અધિકારીઓ આવ્યા […]

Image

હાઈટેન્શન લાઈનનો પ્લાન પાસ થયા પહેલા ખેડૂતોને એ પ્લાનનું સંપૂર્ણ વિવરણ કરવા દેવામાં આવે: Pranav Thakkar AAP

Pranav Thakkar AAP: ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ અને પંકજ રાણસરિયાની આગેવાનીમાં ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીની પ્રદેશ લીગલ ટીમે મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે ખેડૂતોને પડતા હાઈટેન્શન લાઈનના પ્રશ્ન મુદ્દે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની […]

Image

AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત, ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવવા મામલે શું કહ્યું ?

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે ફરી એકવાર બોલ્યા ગોપાલ ઇટાલિયા

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, ઈસુદાન ગઢવીના સરકાર પર જોરદાર પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

Dahod AAP નેતા વિરુદ્ધ નોંધાઈ અપહરણની ફરિયાદ, દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ બાદ કરાઈ અટકાયત

Dahod : ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે હવે ક્યાંક આમ આદમી પાર્ટીનો આ દાવ તેમની સામે જ સરકાર રમી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા નિરંજન વસાવાના સગા ભાઈ વીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે. અને હવે દાહોદમાંથી AAP […]

Image

Narmada માં આમ આદમી પાર્ટીના નેતાનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાયો, મનસુખ વસાવાએ હવે કોની સામે બાંયો ચઢાવી

Narmada : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. અને બીજી તરફ રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ ઝડપાય છે. જે લોકો ગુજરાતમાં હાલ દારૂ મુદ્દે સરકાર સામે લડી રહ્યા છે. તેનો જ ભાઈ હવે દારૂ સાથે ઝડપાયો છે. યુવા આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના નર્મદાના જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના સગા ભાઈ વીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે. […]

Image

AAP Gujarat : કિસાન મહાપંચાયત માટે આમ આદમી પાર્ટીનું ખેડૂતોને આહવાન, મનોજ સોરઠીયાએ શું કહ્યું ?

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 30 નવેમ્બરે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે યોજાનાર ખેડૂત મહાપંચાયતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉપસ્થિત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી સરકાર સત્તામાં છે. ખેડૂતોનું ધનોત પનોત કાઢવાનું કામ આ સરકારે કર્યું છે. સમગ્ર […]

Image

Niranjan Vasava એ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ્ટ મામલે કર્યા ખુલાસા

Niranjan Vasava : નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ ગુજરાતની ખાડે જતી શિક્ષણ વ્યવસ્થાનો વધુ એક નમૂનો આપતા જણાવ્યું હતું કે, નર્મદાના નાંદોદ તાલુકાના મોટી ચીખલી ગામ જે રાજપીપળાથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે, ત્યાં પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના બાળકો ભણે છે, પણ શિક્ષણની બલિહારી કે ત્યાં એક પણ […]

Image

Chaitar Vasava : મહીસાગરના સંતરામપુરમાં AAPની ગુજરાત જોડો જનસભા, ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું

Chaitar Vasava : AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે યોજાયેલી વિશાળ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી હતી, જ્યાં તેમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં હજારો વડીલો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો જોડાયા હતા અને ચૈતર વસાવાની હાજરીમાં ભાજપ–કૉંગ્રેસમાંથી અનેક લોકો AAPમાં જોડાયા હતા. […]

Image

Brijraj Solanki : સંતરામપુરમાં AAP નેતા બ્રિજરાજ સોલંકીનું દારૂ અને ડ્રગ્સ મામલે મોટું નિવેદન, હર્ષ સંઘવીને લઈને શું કહ્યું ?

Brijraj Solanki : હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે માહોલ ગરમાયો છે. અને હવે તેના કારણે જ આ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે હવે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણી બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. અને […]

Image

Chaitar Vasava : દાહોદના ઝાલોદમાં ચૈતર વસવાનો હુંકાર, કહ્યું “અમારા જેવા MLAને દબાવવા માટે ખોટા કેસ કરવામાં આવે છે અને અમારે જેલમાં જવું પડે છે”

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાના ઝાલોદના રાજપુર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ સમગ્ર દેશ અને રાજ્યને બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની શુભકામના પણ પાઠવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડી મિત્રોને હું શુભકામનાઓ પાઠવું છું. હંમેશા તેઓ […]

Image

અમુક પોલીસ અધિકારીઓ રાતોરાત લાખોપતિ અને કરોડપતિ બનવા માટે જે ધંધા કરે છે, એમના પર લગામ લગાવો: Chaitar Vasava

Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીનગર ખાતે મીડિયા સમક્ષ દારૂબંધી મુદ્દે પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જે પ્રમાણે દારૂ મળી રહ્યો છે અને ડ્રગ્સ મળી રહ્યું છે એનાવિરુદ્ધ અમે અગાઉ પણ ભરૂચના કમિશનરને વર્ષ પહેલાં આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5000 […]

Image

આગામી સમયમાં સમગ્ર કડદા પ્રથા નાબૂદ કરવા માટે આંદોલન થશે અને કડદાને વિદાય આપીશું: Sagar Rabari

Sagar Rabari: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આ કડદો છે જે બંધ જ થતો નથી. આજે હિંમતનગર એપીએમસીમાં દીપકભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાની મગફળી વેચી, ત્યારબાદ વેપારીએ ગોડાઉન સુધી એમના જ ટ્રેક્ટરમાં એ મગફળી લઈ જવાની ફરજ પાડી અને ટ્રેક્ટરનું ભાડું આપવાનું ઘસીને ના પાડી દીધી. […]

Image

Gandhinagar માં બિરસા મુંડા ભવન પહોંચ્યા ચૈતર વસાવા, “ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ થતા 60 હજાર વિદ્યાર્થીઓ પર પડી અસર”

Gandhinagar : આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે આવેદન આપવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ ફરી […]

Image

Chaitar Vasava : દાહોદના મૃતક શ્રમિકોના ઘરે પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું “વળતર તો ઠીક છે પણ ન્યાય ક્યારે ?”

Chaitar Vasava : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમિકો, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લાના એકતાનગર જોડતા રેલ્વે માર્ગ તિલકવાડા રેલ્વે જાંકશન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી બે શ્રમિકોના મોત, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના પરિજનોની મુલાકાત લીધી, મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી હતી. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, […]

Image

AAP Gujarat : છોટા ઉદેપુરના કવાંટમાં નદી પરના બ્રિજમાં મસમોટું ગાબડું, AAP નેતા રાધિકા રાઠવાએ સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાતમાં સરકાર હંમેશા વિકાસની મોટી મોટી વાતો કરે છે. સરકારની વિકાસની વાતો ક્યાંક હવે પોકળ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર આદિવાસીઓને આગળ લાવવાની વાત કરે છે. અને એજ આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ આપતા કેમ પગ પાછો પડે છે ? એક સામાન્ય બ્રિજ કે સારા પાકા રસ્તાઓની સુવિધાઓનો […]

Image

ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું, ભાજપ લોકશાહીનો પણ કડદો કરે છે: Sagar Rabari

Sagar Rabari AAP: આદિવાસી વિસ્તારોમાં લોકોના અધિકાર-ન્યાય સહિત ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના ગુણસદા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકપ્રિય આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી Sagar Rabari, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી રાકેશ […]

Image

એક તરફ BLO પર કામનું ભારણ છે, શિક્ષકો આત્મહત્યા કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ ગરબા કરી રહ્યા છે: Dr. Karan Barot

Dr. Karan Barot: આમ આદમી પાર્ટીના યુવાન નેતા અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર Karan Barotએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, એસઆઇઆરની કામગીરીમાં દેશના અલગ અલગ રાજ્યમાં મળીને કુલ 15 BLOના મોત થયા છે. ગુજરાતમાં પણ ચાર BLOના મોત થયા છે. બે બીએલઓને હાર્ટ એટેક આવ્યા અને […]

Image

AAP Gujarat : તાપીમાં મહાપંચાયતમાં ચૈતર વસાવામાં હુંકાર, કહ્યું હવે લડેંગે-જીતેંગે કરવાનો સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે”

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને […]

Image

Chaitar Vasava : તાપીમાં મહાપંચાયત પહેલા ચૈતર વસાવાનું જોરદાર સ્વાગત, કુકરમુંડા અને વેલદા ટાંકી ગામના લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા

Chaitar Vasava : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને […]

Image

AAP Gujarat : તાપીમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત માટે ખેડૂતોને આહવાન, મનોજ સોરઠીયાએ શું કહ્યું ?

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. અને આજે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપીના સોનગઢ(ગામ – ગુણસદા) બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું […]

Image

Brijraj Solanki : તાપીના ગુણસદામાં આજે AAPની કિસાન મહાપંચાયત, બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોને કર્યું આહવાન

Brijraj Solanki : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. અને આજે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપીના સોનગઢ(ગામ – ગુણસદા) બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું […]

Image

AAPમાં જોડાનાર દાહોદના યુવાનો મજબૂતીથી ચૂંટણી લડશે અને દાહોદમાં પરિવર્તન લાવશે: Chaitar Vasava

Chaitar Vasava News: દાહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasavaની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ બાપ પાર્ટીના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસના દાહોદના તાલુકા યુથ પ્રમુખ સુનિલભાઈ બારીયા, જિલ્લાના યુથ ઉપપ્રમુખ અનિલભાઈ ડાંગી, તાલુકો કોંગ્રેસ […]

Image

50 વર્ષથી વસવાટ કરતા લોકોના ઘર તોડી નાખવામાં આવશે તો આ લોકો જશે ક્યાં?: Gauri Desai AAP

Gauri Desai AAP : આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ અમદાવાદના નરોડા વિધાનસભાના સરદારનગર વોર્ડની બળિયા દેવ ચાલીના રહીશો સાથે મુલાકાત કરવા પહોંચી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ પણ રહીશોની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, સરદાર નગર બોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરતા 110 ઘરના લોકોને ડિમોલેશનની […]

Image

AAP Gujarat : ગુજરાતમાં SIRની કામગીરી દરમિયાન બે BLO અધિકારીઓના ગયા જીવ, ઈસુદાન ગઢવીએ સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાત સહીત દેશભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. જેમાં રાજ્યભરના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીના કારણે હાલ શિક્ષકોમાં ખુબ માનસિક થાકનું પ્રમાણ વધી ગયું છે. એક સાથે બે કામગીરી કરવી પડતી હોવાના કારણે શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અને હવે આ જ કારણે એક શિક્ષકે આત્મહત્યા જેવું ગંભીર […]

Image

તમારા મંત્રીઓ બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો, 2027માં અમે સરકાર બદલી નાખીશું: Chaitar Vasava AAP

Chaitar Vasava News: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા પોતાનો વ્યાપ વધારી રહી છે. ત્યારે વલસાડના ગોરવાડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું અને આ જનસભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, […]

Image

Chaitar Vasava : વલસાડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ જોડાયા AAPમાં, ચૈતર વસાવાએ 400 જેટલા લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. ખાસ કરીને વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં અલગ જ ઉર્જા જોવા મળી રહી છે. અને આટલું જ નહિ યુવા આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તેમને તેમના મતવિસ્તારમાં જવાની મનાય છે. […]

Image

બાકીના ખેડૂતોની જામીન અરજી આવતીકાલે સેશન્સ કોર્ટમાં ફાઇલ થઈ જશે: Sagar Rabari

Sagar Rabari AAP: બોટાદ કડદા કાંડ કેસમાં જેલમાં બંધ 6 ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બોટાદ એપીએમસીમાં ચાલતા કડદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર હડદડમાં થયેલી સભામાં ખેડૂતો ઉપર પોલીસે અત્યાચાર ગુજાર્યો હતો અને 85 ખેડૂતો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો […]

Image

આદિવાસી વિસ્તારમાંથી નદીનું પાણી લઈ જઈ સરકાર જે 60 ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ:Chaitar Vasava

Chaitar Vasava News: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજની આ જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં દિવસેને […]

Image

Chaitar Vasava : ચીખલીના દેહગામમાં ચૈતર વસાવાએ ઉઠાવ્યા ખેડૂતોના પ્રશ્નો, AAPની ગુજરાત જોડો જનસભામાં ઉમટી ભારે ભીડ

Chaitar Vasava : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેહગામ ગામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત જનસભા યોજાઈ હતી. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. સભા બાદ AAP નેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારી આ સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્નો પર ચર્ચા […]

Image

AAP Gujarat : AAP નેતા મનોજ સોરઠીયાનો નીતિન પટેલને વળતો પ્રહાર, કહ્યું “ગુજરાતમાં ભાજપના પાપના લીધે AAPનો ઉદય થયો”

AAP Gujarat : ગુજરાતમાં હાલ AAP અને ભાજપ વચ્ચે રાજકીય જંગનો માહોલ જોવા મળી રહ્યો છે. બંને એક બીજા પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. કડીમાં નીતિન પટેલે તાજેતરમાં એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટીના ભુક્કા બોલાવ્યા હતા. અને કહ્યું હતું કે, મહેસાણામાં ‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે. […]

Image

AAP Gujarat : ગુજરાતમાં ખેડૂતોના આપઘાત મામલે ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, મૃતકના પરિવારને સરકારે 1 કરોડની સહાય ચુકવવાની કરી માંગ

AAP Gujarat : ગુજરાતમાં આ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. જેના કારણે કેટલાક ખેડૂતોએ આપઘાત જેવું ગંભીર પગલું ભર્યું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આ મામલે ફરી એક વાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ફરી એકવાર મેદાને આવ્યા છે. ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની વધતી આત્મહત્યાની ઘટનાઓ મુદ્દે […]

Image

Gujarat માં આમ આદમી પાર્ટીના વર્ચસ્વને ઘટાડવા હવે ભાજપ સક્રિય, AAP લેશે કોંગ્રેસનું સ્થાન? રાજકીય સમીકરણો બદલવાના એંધાણ

Gujarat ભાજપે આશ્ચર્યજનક પગલામાં, બિહાર ચૂંટણીની મધ્યમાં, તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં એક મોટો મંત્રીમંડળ ફેરબદલ કર્યો. કુલ 10 મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા. બિહાર ચૂંટણીમાં NDAના જંગી વિજય બાદ, ભાજપ ઉજવણી કરી રહ્યું છે, જેના કુલ ધારાસભ્યોની સંખ્યા 1,654 થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, જેમાં ઉત્તર પ્રદેશ […]

Image

સ્માર્ટ મીટરથી વીજ ખર્ચ વધી જવાથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે: Kamlesh Kotecha AAP

Kamlesh Kotecha AAP: આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ ગરીબ લોકો સાથે સ્માર્ટ મીટરના નામે ચાલતી લૂંટ પર કટાક્ષ કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે વીજ કંપનીઓ સાથે ગઠબંધન કરીને ગુજરાતના વીજ ગ્રાહકોને લૂંટવાનું તરકટ કર્યું અને એ તરકટ નું નામ છે સ્માર્ટ મીટર. જે તે સમયે ગુજરાત સરકારે અને વીજ કંપનીઓએ એવી […]

Image

ડાંગ લોકસભા સહપ્રભારી અને ડાંગ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી: AAP

AAP News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના લોકસભા સંગઠન, જિલ્લા સંગઠન તથા વિધાનસભા સંગઠનથી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. આજે ડાંગ લોકસભા સહપ્રભારી અને ડાંગ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. પાલીતાણા, […]

Image

Reshma Patel : ખેડૂતોને અરજીમાં પડતી તકલીફો મામલે રેશ્મા પટેલના સરકારને આકરા સવાલ, “ખેડૂતોને સહાય નહીં પરંતુ પરેશાની મળી રહી છે”

Reshma Patel : ગુજરાતમાં માવઠાના મારથી થયેલા નુકશાન મામલે સરકારે રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. અને આ જ મામલે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની છે. અને ઓનલાઇન પોર્ટલ સરખા ચાલતા ના હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે આ મામલે જૂનાગઢમાંથી પણ ખેડૂતો ફરિયાદો કરી રહ્યા છે. જેના કારણે હવે આમ […]

Image

સરકાર ખેડૂતોને સાચે જ વળતર આપવા માંગતી હોય તો એક-એક વસ્તુની ગાઇડલાઇન VCને આપો: Sagar Rabari

Sagar Rabari AAP: જાણીતા ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ માવઠાના વળતર મુદ્દે સરકારને ઉઘાડી પાડતા કહ્યું હતું કે, ગઈકાલથી ગુજરાત સરકારે માવઠાના વળતર માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. રાબેતા મુજબ દર વખતે ગુજરાત સરકારની ખેડૂતો માટેની દરેક યોજનામાં થાય છે એમ અત્યારે પણ પોર્ટલ બરાબર ચાલતું નથી તેવી ખેડૂતોની ફરિયાદો […]

Image

S.I.R. પ્રક્રિયા પારદર્શક થાય અને બંધારણ મુજબ દરેકને મતદાનનો અધિકાર મળે : J.D. Kathiria

J.D. Kathiria News: આમ આદમી પાર્ટીના નેતા અને કામરેજ તા.પં.વિરોધ પક્ષ નેતા જે.ડી.કથિરિયાએ S.I.R. મુદ્દે ચાલી રહેલી ધાંધલી બાબતે તંત્રને આડેહાથ લીધું હતું. જે.ડી.કથિરીયાએ જણાવ્યું હતું કે, S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં મતદાન મથકે તમામ BLO બેસે છે અને સાથે સાથે સ્કૂલ પણ ચાલી રહી છે, એટલે કે, બાળકોનું ભણવાનું પણ ચાલી રહ્યું છે, […]

Image

આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને AAPના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે: AAP

AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત શરૂ કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક […]

Image

સરકારે જાહેર કરેલા લોલીપોપ પેકેજ મુદ્દે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP: ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો કડદાનો ભોગ બનતા હતા. એપીએમસીમાં, સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકામાં હતી છતાં પણ ખેડૂતો વર્ષોથી કડદાનો ભોગ બની રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ ભાગ વહેંચી રહ્યા હતા અને એનો ભોગ ખેડૂતો બની રહ્યા હતા. આજે […]

Image

શું ગુજરાત સરકારે ગુજરાતને કંપનીઓ આગળ ગીરવે મૂક્યું છે?: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા Sagar Rabari  ભચાઉના તાલુકાના વાંઢીયા ગામના ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારને લઈ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંપૂર્ણપણે કંપની રાજ સ્થપાઈ ગયું છે અને લોકશાહીના ઢબે આપણા મતથી ચૂંટાયેલી સરકાર કામ કરે છે એ આપણો ભ્રમ છે. કંપની રાજનો તાજો […]

Image

ટેકાના ભાવે મગફળીની ખરીદી ઝડપથી થાય અને તેમાં પારદર્શિતા જળવાય એનું અધિકારીઓ ધ્યાન રાખે: Hemant Khawa AAP

Hemant Khawa AAP: આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આજે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાનાં ભાવે શરૂ થયેલા મગફળી ખરીદી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન AAP ધારાસભ્ય હેમંત ખવાએ ખરીદી પ્રક્રિયાની સમીક્ષા કરી અને ઉપસ્થિત ખેડુતો સાથે સંવાદ કરીને તેમની રજુઆતો સાંભળી હતી. ખેડુતો દ્વારા ખરીદીની ધીમી ગતિ સહીત અનેક મુદ્દાઓ પર […]

Image

AAP Gujarat : ઈસુદાન ગઢવીનું કિસાન મહાપંચાયત માટે ખેડૂતોને આહવાન, ગીર સોમનાથના ટોબરા ગામે કરાયું આયોજન

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે આયોજીત કિસાન મહાપંચાયતમાં જોડાવા ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોનું પૂરતું વળતર મળે, ખેડૂતોની જે 10 માગણીઓ છે એનો હલ થાય તેના માટે આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા […]

Image

AAP Gujarat : જામજોધપુરમાં કિસાન મહાપંચાયતમાં ખેડૂતોનો જમાવડો, આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. અને આજે જામનગરના જામજોધપુરમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ […]

Image

Chaitar Vasava : આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા થયા એક્ટિવ, ભાજપ પર લગાવ્યા મોટા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આદિવાસી વિસ્તારમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ થઇ ગયા છે. અને આ કારણે જ હાલ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા સાથે લોકો જોડાય રહ્યા છે. ચૈતર વસાવાને તેમના મતવિસ્તારમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને તેના જ કારણે તેઓ સતત તેઓ દેડિયાપાડામાં સતત સભાઓ કરી રહ્યા છે. અને […]

Image

AAP Gujarat : ખંભાળિયામાં કિસાન મહાપંચાયતમાં જોડાવવા ઈસુદાન ગઢવીનું આહવાન, હજારો ખેડૂતોને એક થવા કરી અપીલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કિસાન મહાપંચાયત મામલે વાત કરતા કહ્યું કે, સરકારની નીતિ અને ભાજપના નેતાઓની નિયત ખરાબ હોવાથી ખેડૂતોને ચારે બાજુથી માર પડે છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે અને ભગવાન પણ તેમના ઉપર રૂઠે છે અને કમોસમી વરસાદ થાય છે. જો તૈયાર થયેલા પાકને APMCમાં લઈ […]

Image

AAP Gujarat : સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રાહત પેકેજ, AAPના ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

AAP Gujarat : ગુજરાતના ખેડૂતો માટે સરકારે આશરે 10 હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, પંજાબની AAP સરકાર હેકટરે ₹50000 આપે છે, તો ગુજરાત સરકાર શા માટે હેકટરે ફક્ત ₹22,000 આપે છે? પંજાબની AAP સરકારની જેમ […]

Image

AAP Gujarat : ગીરમાં AAP દ્વારા કિસાન મહાપંચાયતનું એલાન, હેમંત ખવાનું ખેડૂતોને જોડાવવા આહવાન

AAP Gujarat : ગુજરાતમાં હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ પાક નુકશાની મામલે આમ આદમી મેદાને આવી છે. અને સતત સરકાર સામે ખેડૂતોના વળતર મામલે માંગ કરી રહી છે. બોટાદમાં થયેલા કડદા કાંડ બાદ બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે અગાઉ સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Image

AAP Gujarat : AAP નેતા રેશ્મા પટેલ પણ આવ્યા ખેડૂતો મામલે મેદાને, સરકાર સામે ખેડૂતનું દેવું માફ કરવા અને સહાય તાત્કાલિક ચૂકવવા કરી માંગ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. ત્યારે હવે ગુજરાતમાં ખેડૂતો હજુ સહાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ મામલે હવે દરેક પક્ષ મેદાને આવ્યા છે. જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલ મેદાને આવ્યા છે. અને અને હવે સરકાર પર મોટા આક્ષેપો કર્યા છે. અને સરકારને આડેહાથ લીધી હતી. […]

Image

AAP Gujarat : ઉનાના ખેડૂત પરિવારને મળવા પહોંચ્યા ઈસુદાન ગઢવી, મૃતક ખેડૂતના પરિવારને શક્ય તેટલી મદદ કરવા કરી અપીલ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયુ છે. અને હવે આ જ મામલે આમ આદમી પાર્ટી પણ સતત એક્ટિવ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જૂનાગઢના ઉના તાલુકાના રેવત ગામે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. મૃતક ખેડૂતના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ₹51,000ની સહાય જાહેર […]

Image

Gopal Italia ભાજપના જગદીશ વિશ્વકર્મા પર બરાબરના ભડક્યા, નિવેદનોનો આપ્યો વળતો પ્રહાર

Gopal Italia : ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓના આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદનો મુદ્દે એક વીડિયોના માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના નેતાને વળતો જવાબ આપતા હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું કે “દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરી રહ્યા છે.” તો […]

Image

તંત્ર જાગી ગયું છે અને તેમણે બ્રિજનું સમારકામ કરવાની શરૂઆત કરી છે: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP : આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમ ભાજપ સરકારની પોલ ખોલવા માટે ગત શનિવારે ભાટ બ્રિજ અને એક અન્ય બ્રિજ પર પહોંચી હતી. જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે, 2022માં 70 કરોડ રૂપિયા ભાટ બ્રિજ પાછળ ખર્ચાઈ ચૂક્યા હતા તેમ છતાં અત્યારે બ્રિજની […]

Image

ભાજપનો ગુંડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેના ઉપર કયા મંત્રીના હાથ છે?: Jagdish Chavda AAP

Jagdish Chavda AAP: આમ આદમી પાર્ટીના SC સેલ પ્રદેશ પ્રમુખ Jagdish Chavda અમરેલીના લાલવદર ગામ ખાતે પીડિત ખેડૂતની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 54 લાખ ખેડૂતોને અને 55 લાખ દલિતોને અમે માહિતી આપવા માંગીએ છીએ કે 31 ઓક્ટોબરના રોજ લાલાવદર ગામના ખેડૂતો સુદામડા ગામ ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી […]

Image

ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોનું દેવું કેમ માફ ન થાય?: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહ્યા છે અને જેના લીધે સરકાર પણ થોડી અંશે જાગી છે. કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહેલી સરકારના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ગામડામાં પહોંચ્યા છે જે જોઈને […]

Image

32 વર્ષ જૂની ભાજપની ગુલામી છોડીને ભાજપના ઈમાનદાર નેતા AAPમાં જોડાયા: Dr. Jewel Vasra AAP

Dr. Jewel Vasra AAP News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને વેજલપુર વિધાનસભામાં આજે ભાજપને મોટો ફટકો પડ્યો હતો કારણ કે વેજલપુર વિધાનસભામાં લગભગ 32 વર્ષથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ ઉપર સેવા આપનાર પ્રાંજલ દેસાઈ તેમના 50થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAPની પ્રશિક્ષણ શિબિર યોજાઈ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના નેતાઓ રહ્યા હાજર

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન થવાનું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જ હવે દરેક પક્ષ ખુબ જ એક્ટિવ થઇ ગયો છે. અને દરેક પક્ષ તેમની સેનાને તૈયાર કરી રહ્યો છે. ત્યારે સૌથી વધુ અત્યારે કોઈ પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યો હોય તો તે આમ આદમી […]

Image

AAP Gujarat : મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા કર્યા માફ, ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને ખેડૂતોને વળતર આપવા મામલે કર્યા પ્રહાર

AAP Gujarat : ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. જગતનો તાત સરકાર પાસે સહાયની રાહ જોઈ રહ્યો છે. ખેડૂતોને એક તરફ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સરકાર હજુ સર્વેના તાયફાઓ કરી રહી છે. અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાટે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે. અને હવે આ મામલે આમ […]

Image

Raju Karpada : બોટાદ કડદા કાંડનો વિરોધ કરનાર AAP નેતાઓ વિરુદ્ધ વધુ બે ફરિયાદ, રાજુ કરપડા અને પ્રવીણ રામ ભાવનગર જેલ તંત્રએ નોંધી ફરિયાદ

Raju Karpada : બોટાદ કડદા કાંડ મામલે અવાજ ઉઠાવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક સાથે 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ખેડૂતોના કડદા વિરુધ્ધ અવાજ ઉઠાવનારા આપ નેતા રાજુ ભાઈ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, પિયુષ પરમાર, રમેશ મેર, સહીત 38 લોકોની […]

Image

AAP Gujarat : અમરેલીના દલિત સમાજના વ્યક્તિને કેજરીવાલની સભામાં જતા ભાજપ નેતાએ ભાંડી ગાળો, ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના મોટા નેતાઓ આ કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા. જેની સાથે સુરેન્દ્રનગર સહીત આજુબાજુના ગામોથી આ સભામાં પહોંચ્યા હતા. હવે આ સભામાં જનાર એક દલિત સમાજના વ્યક્તિને ભાજપના તાલુકા પંચાયતના નેતાએ બેફામ ગાળો ભાંડી છે. […]

Image

આજે પ્રથમ દિવસે AAP પાર્ટીના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બાબતો પર કરી ચર્ચા: Manoj Sorathia

Manoj Sorathia News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ માહિતી આપતા જણાવ્યું […]

Image

આ શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવશે: AAP

AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા SIR ની પ્રક્રિયા શરૂ થવાની છે એમાં ગુજરાતના મતદારો મતદાનથી […]

Image

AAP Gujarat : ગુજરાતના ખેડૂતોને માવઠાનો માર, ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને સર્વે છોડી ખેડૂતોને સહાય ચૂકવવા કરી માંગ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે વળતર ચુકવવાની માંગણી કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને રાજ્ય સરકાર આ અંગે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની વાત કરી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં […]

Image

કેજરીવાલજીના ગુજરાત આગમન બાદ સમગ્ર ગુજરાતની રાજનીતિમાં સમીકરણ બદલાયા: AAP

AAP News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ગુજરાત આગમન સાથે જ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોની રાજનીતિમાં મોટું સમીકરણ બદલાયું છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા આજે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે. દેવેન્દ્ર મેડાએ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ અને આદિવાસી સમાજ અને સમગ્ર […]

Image

AAP Gujarat : કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે કર્યા સરકાર પર પ્રહાર, કહ્યું “પોલીસને પાછી ધકેલી દો અને પછી ભાજપવાળા આવો સામે…”

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો પોલીસને એક દિવસ માટે હટાવવામાં આવે તો ગુજરાતના ખેડૂતો ભાજપના સભ્યોનો પીછો કરશે અને માર મારશે અને તેમનું જીવન દુ:ખી કરશે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ‘કિસાન મહાપંચાયત’ ને સંબોધતા, કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા, તેને ઘમંડી ગણાવી. કેજરીવાલે કહ્યું […]

Image

AAP Gujarat : સુદામડામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના ગાભા કાઢ્યા, હવે આટલા ઝોનમાં મહાપંચાયતનું આયોજન

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં બ્રિજરાજ સોલંકીનો કુંવરજી બાવળિયાને પડકાર, “આખો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે છે”

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરની મહાપંચાયતમાં હેમંત ખવાનો હુંકાર, કહ્યું “તલવારની તાકાત કરતાં એકતાની તાકાત મોટી હોય છે”

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં AAPની કિસાન મહાપંચાયત, મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

Jeegeesha Patel : પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ AAPમાં જોડાયા, ગોંડલના રાજકારણમાં નવા જુનીના એંધાણ ?

Jeegeesha Patel : આમ આદમી પાર્ટી માટે ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજકોટમાં આગમન સાથે જ આમ આદમી પાર્ટીએ ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની રાજનીતિના સમીકરણો બદલાઈ ગયા છે. પાટીદાર સમાજના જાણીતા મહિલા આગેવાન જીગીશા પટેલ ગઈકાલે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર […]

Image

AAP Gujarat : રાજકોટમાં આમ આદમી પાર્ટીએ પાડ્યું ગાબડું, ભાજપના 2000થી વધુ લોકોએ AAPનો ખેસ ધારણ કર્યો

AAP Gujarat : ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં રાજકોટમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને જોડાયા હતા. આ અંગે ઈસુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વાવાઝોડું આવ્યું છે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની […]

Image

AAP Gujarat : આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીની સભા, નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગુજરાત જોડો વિધાનસભા દરમિયાન ચોંકાવનારી વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કેવડીયા ખાતે PM મોદીની સભામાં ભીડ ભેગી કરવા માટે તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, મનરેગાના કામદારો સરપંચોને કામગીરી સોંપાઈ અને તલાટીઓને બસના કંડકટરની ભૂમિકા ભજવી દરેક ગામમાંથી બસો ભરી […]

Image

AAP Gujarat : સુદામડા ગામ ખાતે AAP દ્વારા આયોજીત કિસાન મહાપંચાયતને મળી મંજૂરી, મનોજ સોરઠીયાએ આપી પ્રતિક્રિયા

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુદામડા ખાતે યોજાનાર કિસાન મહાપંચાયતની માહિતી આપતા જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર જન્મ જયંતીના દિવસે સુદામડા ખાતે કિસાન મહાપંચાયત યોજાવાની છે એની પ્રશાસન પાસેથી મંજૂરી મળી ગઈ છે. કોઈપણ રોકટોક વગર ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાયત થવાની છે. આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના […]

Image

વર્ષોથી ચાલી આવતી કળદા પ્રથા સામે કોંગ્રેસના એક પણ નેતાએ શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે ખેડૂત આંદોલન પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ નેતાઓ પર વિડીયોના માધ્યમથી આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જે કડદો થઈ રહ્યો હતો એને લઈને ગુજરાતના સમગ્ર ખેડૂતો આજે જાગૃત થયા છે. ખેડૂતોએ જ્યારે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાને આ મુદ્દે […]

Image

AAP Gujarat : ચૂંટણી પંચની SIRની મીટીંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા, ગુજરાતની જનતાને કરી મોટી અપીલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના ચૂંટણી કમિશન દ્વારા આયોજીત મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આજે કનિષ્ઠ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) ની મિટિંગમાં તમામ પક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પાંચ કરોડ 81 લાખ કરતા વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ […]

Image

બીજા રાજ્યોની જેમ ભાજપ ગુજરાતમાં પણ SIRના માધ્યમથી ભાજપ વિરોધી મતો કાપવા જઈ રહ્યું છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી SIR મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહ્યું છે, માટે મળતી માહિતી અનુસાર ભાજપે SIRના માધ્યમથી ભાજપ વિરોધી મતોને કાપી નાખવાનો કારસો રચ્યો હોય એવું લાગી રહ્યું છે. લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાન અને મતદાનનો […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત, મહાપંચાયત માટે કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કડદા પ્રથા પર આમ આદમી પાર્ટી સતત મેદાને છે. બોટાદ કડદાકાંડ બાદ તેનો વિરોધ કરનાર રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવા જય રહી છે. જેની જાહેરાત આજે ગુજરાતના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ […]

Image

Chhota Udepur માં ભાજપને મોટો ઝટકો, ભાજપ નેતા રાજેશ રાઠવાએ આપ્યું રાજીનામુ, જોડાશે AAPમાં ?

Chhota Udepur : હાલ ગુજરાતમાં એક તરફ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ભાજપ પર ભારે પડી રહ્યા છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. અને આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કોંગ્રેસને તોડી રહી છે. ત્યારે છોટા ઉદેપુરમાં પણ હવે […]

Image

આઝાદીના 78 વર્ષ બાદ પણ બધાનો વિકાસ થયો છે પરંતુ માલધારીઓનો વિકાસ થયો નથી: Isudan Gadhvi AAP

Isudan Gadhvi News: થોડા સમય પહેલા બરડા ડુંગરમાં અંદાજિત 13 સિંહ મૂકવામાં આવ્યા છે જેનાથી માલઘારીઓ પરેશાન છે. માલધારીને હિજરત કરવુ પડે તેવી પરિસ્થિતિ થઈ છે. આ મુદ્દે જાણકારી મળતા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ માલધારી લોકોની મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા જાણી હતી. ઈસુદાન ગઢવીએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, આઝાદીના […]

Image

જો ખેડૂતોની માંગો સંતોષવામાં નહીં આવે તો Isudan Gadhvi પોતે આંદોલન પર ઊતરશે

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી પર વિડિયોના માધ્યમથી કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે અમારી મગફળીની કેટલી ખરીદી કરવામાં આવશે. જો સરકાર ખેડૂતોને લાભ આપવા માંગતી હોય તો તો એક ખેડૂત દીઠ 90 હજારથી એક લાખ […]

Image

સરકાર સંગીત ખુરશીની રમત રમી રહી છે, મનફાવે ત્યારે બીજાને મંત્રાલય સોંપી દે છે: Rakesh Hirpara

Rakesh Hirpara News: સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતની કથળેલી સ્થિતિને અનુલક્ષીને આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી Rakesh Hirparaએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાલે જ્યારે રિવાબા જાડેજા શિક્ષણ રાજ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યાં હતાં ત્યારે તેમના પતિ અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ નિવેદન આપ્યું કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જેટલી હોવી જોઈએ […]

Image

કોઈપણ ડર વગર અવાજ ઉઠાવનાર ખેડૂતો ભાજપની તાનાશાહીના કારણે જેલમાં ગયા: Isudan Gadhvi

Isudan Gadhvi News: બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા માટે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi રાજુભાઈ કરપડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને આમ આદમી પાર્ટી તેમના પરિવારની સાથે છે તેવી સાંત્વના પાઠવી હતી. […]

Image

Botad કોર્ટે રાજુ કરપડા અને પ્રવીણ રામના રિમાન્ડ કર્યા મંજૂર, હજુ 17 લોકો ફરાર

Botad : બોટાદમાં કડદાકાંડ મામલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અને આ સમગ્ર બબાલ બાદ મામલો ખુબ જ બિચક્યો હતો. AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદથી રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ હવે રાજુ કરપડા […]

Image

AAP Gujarat : રાજુ કરપડા અને પ્રવીણ રામને લઇ પોલીસ પહોંચી બોટાદ, બાકીના 18 આરોપીઓ હજુ ફરાર

AAP Gujarat : બોટાદના કદડાકાંડ મામલે થયેલી બબાલ બાદ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. અને તેમને બોટાદ લઇ જવામ આવ્યા હતા. જ્યાં અમદાવાદથી લઇ અને બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી. ઘટનાને લઈને પોલીસે રાજુ કરપડા, પ્રવિણ રામ સહિત […]

Image

Arvind Kejriwal : AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ પર કેજરીવાલની પ્રતિક્રિયા, ભાજપ પર સાધ્યું નિશાન

Arvind Kejriwal : આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવનારા રાજુ કરપડા અને પ્રવીણ રામની ગુજરાત પોલીસે અટકાયત કરી. ગુજરાત સરકાર સમક્ષ અમારી માંગ – ખેડૂતોની […]

Image

AAP Gujarat : બોટાદ બબાલ મુદ્દે રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ, પોલીસ સાથે થયું ધર્ષણ અને પછી…

AAP Gujarat : બોટાદનો કદડાકાંડથી હવે ગુજરાતનું રાજકારણ સતત ગરમાયુ છે. બોટાદ મહાપંચાયતમાં બબાલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે FIR કરવામાં આવી છે. જે બાદ આજે ભૂગર્ભમાં ઉતરી ગયેલા આમ આદમી પાર્ટીના બંને નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે ભૂગર્ભમાંથી બહાર આવ્યા હતા. અને […]

Image

AAP Gujarat : AAPના આમરણાંત ઉપવાસ પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રાજુ કરપડા અને પ્રવીણ રામની પ્રતિક્રિયા આવી સામે

AAP Gujarat : બોટાદનો કદડાકાંડથી હવે ગુજરાતનું રાજકારણ સતત ગરમાયુ છે. બોટાદ મહાપંચાયતમાં બબાલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે FIR કરવામાં આવી છે. જે બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ જે બાદ તેમણે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસે બંને […]

Image

AAP Gujarat : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના આમરણાંત ઉપવાસ, રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ પહોંચે તે પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

AAP Gujarat : બોટાદનો કદડાકાંડથી હવે ગુજરાતનું રાજકારણ સતત ગરમાયુ છે. બોટાદ મહાપંચાયતમાં બબાલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે FIR કરવામાં આવી છે. જે બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ જે બાદ તેમણે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસે બંને […]

Image

AAP Gujarat : AAP નેતા ઈસુદાન ગઢવીનો કડદા મુદ્દે મોટો ખુલાસો, કહ્યું “ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક AAPને બદનામ કરવાનું કામ કર્યું”

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે બોટાદ હડદડમાં ખેડૂતોની સાથેના પોલીસના વર્તન બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સતત પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ કેસમાં AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ […]

Image

AAP Gujarat : રાજુ કરપડા ફરી એક વાર ખેડૂતો માટે ભૂગર્ભમાંથી આવ્યા બહાર, કહ્યું “ગુજરાતના ખેડૂતો માટે જેટલો સમય જેલમાં રહેવું પડે અમે રહેવા માટે તૈયાર છીએ”

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે બોટાદ હડદડમાં ખેડૂતોની સાથેના પોલીસના વર્તન બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સતત પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ કેસમાં AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ […]

Image

Gopal Italia : ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય, હડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોટાદનો કડદાકાંડ હાલ સતત ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર બબાલ થઇ અને એ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે […]

Image

AAP Gujarat : જૂનાગઢમાં રેશ્મા પટેલના આમરણ ઉપવાસ, બોટાદના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી સાથે રહીને કરશે આંદોલન

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે બોટાદ હડદડમાં ખેડૂતોની સાથેના પોલીસના વર્તન બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને સતત પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રેશ્મા પટેલ પણ […]

Image

Gopal Italia : બોટાદ મામલે ગોપાલ ઇટાલિયાનો ઋષિકેશ પટેલને વળતો જવાબ, ભાજપના કડદાબાજ નેતાઓને બચાવવા માટે પોલીસ આવી હતી

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોટાદનો કડદાકાંડ હાલ સતત ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર બબાલ થઇ અને એ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે […]

Image

Botad ની બબાલ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલની પ્રતિક્રિયા, આમ આદમી પાર્ટી પર લગાવ્યા કાવતરાના આક્ષેપ

Botad : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોટાદનો કડદાકાંડ હાલ સતત ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર બબાલ થઇ અને એ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે બાદ […]

Image

Botad ની બબાલ બાદ રહીરહીને પણ ઉમેશ મકવાણા APMC પહોંચ્યા, સમગ્ર ઘટનાને બતાવ્યું સુનિયોજિત કાવતરું

Botad : બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. રવિવારે બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજુ કરપડાની ખેડૂત મહાપંચાયતમાં માહોલ તંગ બન્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને તે બાદ પોલીસે ઘરમાંથી કાઢી અને નિર્દોષ લોકોને પણ લાઠીચાર્જ […]

Image

AAP Gujarat : બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડા અને પ્રવીણ રામનું એલાન, ભૂગર્ભમાં ઉતરેલા બંને નેતાઓ બેસશે ઉપવાસ પર

AAP Gujarat : બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. રવિવારે બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજુ કરપડાની ખેડૂત મહાપંચાયતમાં માહોલ તંગ બન્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને તે બાદ પોલીસે ઘરમાંથી કાઢી અને નિર્દોષ લોકોને પણ […]

Image

AAP Gujarat : બોટાદમાં હિંસક અથડામણનો મામલો, ઈસુદાન ગઢવીએ કર્યા સરકાર અને મુખ્યમંત્રી પર પ્રહાર

AAP Gujarat : બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા આ મામલે APMCના હોદ્દેદારો સામે અને સરકાર સામે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે બોટાદમાં આ મામલે જોરદાર બબાલ જોવા મળી હતી. બોટાદમાં રાજુ કરપડા […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની યોજાશે મહાપંચાયત, 31 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

AAP Gujarat : બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાંયો ચડાવી છે. છેલ્લા બે દિવસથી સતત આ મામલે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક તરફ તેનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આજે બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ […]

Image

AAP Gujarat : બોટાદ જઈ રહેલ ઈસુદાન ગઢવીની અટકાયત, આમ આદમી પાર્ટીના કાફલાને રોકતા પોલીસ સાથે જોરદાર બબાલ

AAP Gujarat : બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અટકાયત કરી લેવામાં આવી છે. બગોદરા ખાતે ભાજપના ઈશારે ઇસુદાન ગઢવીની તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવીની સાથે સાથે સાગર રબારી, ગૌરી દેસાઈ, એચડી પટેલ, કિરણ દેસાઈ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને બગોદરા ખાતે ભાજપ સરકારની પોલીસ દ્વારા રોકવામાં […]

Image

AAP Gujarat : Gandhinagar માં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, ઈસુદાન ગઢવીએ સરકારને લીધી આડેહાથ

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. એક તરફ બોટાદની કડદા પ્રથા સામે રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે. અને બીજી તરફ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જનસભામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી […]

Image

AAP Gujarat : બોટાદની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટી મેદાને, મનોજ સોરઠીયાએ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી હાલ એકજૂટ થઇ અને બોટાદ કડદા કાંડ મામલે સતત વિરોધ કરી રહી છે. કડદા પ્રથા દૂર કરવા માટે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે AAP નેતા રાજુ કરપડાએ વિરોધ શરુ કર્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ધરણા પર બેસી ગયા હતા. અને જે બાદ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અને […]

Image

ગમે તેટલું દમન કરો, આવતીકાલે Botadમાં ખેડૂત મહાપંચાયત થશે: Raju Karpada AAP

Raju Karpada AAP Botad: આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાની પોલીસે વહેલી સવારે ત્રણ વાગે અટકાયત કરી હતી. ત્યારબાદ હાલ આમ આદમી પાર્ટીના નેતા Raju Karpadaને તેમના ઘરે સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા. પોતાના ઘરેથી રાજુભાઈ કરપડાએ facebook લાઈવના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મને મારા […]

Image

AAP Gujarat : નાંદોદના રાયપુરા ગામે નિરંજન વસાવાની હાજરીમાં જનસભા યોજાઈ, 400થી વધુ લોકો જોડાયા AAP માં

AAP Gujarat : ગુજરાતમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. તેની સાથે જ 2027 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે આમ આદમી પાર્ટી અત્યારથી જ ગુજરાતમાં સુપર એક્ટિવ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત જન સંપર્કના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદામાં પણ આમ આદમી પાર્ટી સતત લોકોને […]

Image

AAP Gujarat : AAP નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ગજવ્યું, કડદા પ્રથા સામે ખેડૂતો સાથે બેઠા ધરણા પર

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં દરેક નેતાઓને એક્ટિવ કરી દીધા છે. આગામી ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કાંટાની ટક્કર આપે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ AAP (AAP Gujarat) નેતા રાજુ કરપડા હવે લડી લેવાના મૂડમાં છે. તેઓ અત્યારે એક […]

Image

AAP gujarat : NCRBના આંકડાઓ બહાર આવતા જ રેશ્મા પટેલ આવ્યા મેદાને, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની કરી માંગ

AAP gujarat : આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે ગૃહમંત્રીનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે માતા બહેન દીકરીઓ સલામત નથી માટે ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે અને તેમના સ્થાન પર હવે કોઈ મહિલા મંત્રીને સ્થાન આપવામાં આવે તેવી મારી માંગ છે. કારણ કે NCRBના જે આંકડા સામે આવ્યા છે, તે આંકડા ગુજરાતમાં […]

Image

AAP Gujarat : ભાજપની વિકાસ સપ્તાહની ઉજવણી પર પ્રવીણ રામના તીખા પ્રહાર, ગુજરાતમાં થયેલા વિકાસ પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટીના વિકાસ સપ્તાહની ઉજવણી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ભાજપ વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે ત્યારે ગુજરાતના યુવાન તરીકે મને દુઃખ થાય છે. ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં યુવાઓનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. બેરોજગારીનો દર વધી ગયો છે અને સાથે સાથે સરકારી […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન, AAP અને કોંગ્રેસના ગઠબંધન પર કહી મોટી વાત

AAP Gujarat : ગઈકાલે અચાનક ગુજરાત કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું હતું. અને જે બાદ ત્યાં એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શું ચર્ચાઓ થઇ તે મુદ્દે કોંગ્રેસ દ્વારા કોઈ જ નિવેદન બહાર આવ્યું નથી. પણ આ બેઠકને લઈને એક મોટી વાત હાલ ચર્ચામાં આવી છે કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન […]

Image

Gandhinagar માં ખરાબ રોડ રસ્તા મામલે સામે સામત ગઢવી મેદાને, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Gandhinagar : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી ગાંધીનગરના સેક્ટર 4 ખાતે પહોંચ્યા હતા અને ખરાબ રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ વિડિયોના માધ્યમથી બતાવી હતી. સામત ગઢવીની સાથે જીતુ ધારવાડીયા, હિતેન્દ્ર ભોજક, આલાભાઈ જામ, અરવિંદ પ્રજાપતિ, રજનીકાંત ચૌહાણ, દીપકગીરી ગોસ્વામી, સાકિર રાણા, મેઘા રુડાચ, યોગેશ પરીખ, કૌશલ પ્રજાપતિ પણ પહોંચ્યા હતા. સામત ગઢવીએ […]

Image

Pravin Ram : કેશોદમાં ખોટી ફરિયાદના વિરોધમાં AAP નેતા પ્રવીણ રામ મેદાને, 9 દિવસની ન્યાય યાત્રાની કરી જાહેરાત

Pravin Ram : આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છેલ્લા કેટલાક દિવસથી કેશોદના અંડર બ્રિજમાં ભરાયેલા પાણીના મુદ્દે તંત્ર સામે લડાઈ લડી રહ્યા છે અને આ અંડર બ્રિજમાં હોળી ચલાવવા મુદ્દે તેમના વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે. AAP નેતા પ્રવીણ રામે આજે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા […]

Image

આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે: AAP

AAP News: હવે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક […]

Image

31 દિવસ બાદ પણ થોળ પાંજરાપોળના ટ્રસ્ટીઓ પર અધિકારીઓ કેસ નહિ, ગૌમાતાની કરૂણ હાલત સામે AAP આગેવાનનો આક્રોશ

AAP  Gujarat News: થોળ પાસે આવેલી રાધાકૃષ્ણ પાંજરાપોળમાં ગૌમાતાની ખરાબ હાલત અને 20થી વધુ ગૌમાતાના મૃત્યુના વિડિયો સામે આવ્યા હતા. બાદમાં 14 ગૌમાતા સારવાર હેઠળ મોકલવામાં આવી હતી જેમાંથી 7નો પણ કરૂણ અંત આવ્યો હતો. વિડિયોમાં ગાય ભૂખી-તરસી અને હાડપિંજર જેવી હાલતમાં દેખાઈ હતી. પાંજરાપોળમાં બે ફૂટ સુધી કાદવ ભરાયો હતો, નાના વાછરડા કાદવમાં દબાઈ […]

Image

AAP Gujarat : કેશોદ અંડરબ્રિજ મામલે હવે પોસ્ટર વોર શરુ, આમ આદમી પાર્ટીના વિરોધથી રાજકારણ ગરમાયુ

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીઓ કોઈને કોઈ મુદ્દે સતત એક્ટિવ જોવા મળી રહી છે. કેશોદ અંડરબ્રિજ પાસે પ્રવીણ રામના વિરોધ બાદ હવે આ અંડરબ્રિજને કારણે રાજકારણ ગરમાયુ છે. પહેલા ત્યાં વિરોધ બાદ પ્રવીણ રામ પર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અને હવે આ અંડરબ્રિજ પર પોસ્ટર વોર શરુ થઇ છે. આમ આદમી પાર્ટીના […]

Image

Raju Karapada : AAP નેતા રાજુ કરપડાએ કોન્ટ્રાક્ટરોના કામનો કર્યો પર્દાફાશ, કોન્ટ્રાક્ટર અને સરકારની મિલીભગતના લગાવ્યા આક્ષેપ

Raju Karapada : આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સરાથી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક થયેલા અકસ્માત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના ડાઈવર્ઝનના નિયમોનું ત્યાં કોઈ જ પાલન કરવામાં આવ્યું નથી. ડાયવર્ઝનના કોઈ જ નિયમનું પાલન નહીં કરવાને કારણે રાત્રે હોસ્પિટલના કામથી મુળી તાલુકાના […]

Image

Pravin Ram : કેશોદમાં અંડરબ્રિજમાં ગંભીર ખામીઓ મામલે પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદ, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Pravin Ram : જૂનાગઢમાં કેશોદ અંડરબ્રિજમાં થયેલી ગંભીર ખામીઓ સામે AAP નેતા પ્રવીણ રામે ગઈકાલે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. 2 દિવસ પહેલા શરૂ કરાયેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા બંધ કરી દેવો પડ્યો હતો. અને સાથે જ મુશ્કેલી સર્જાતા AAP નેતા પ્રવીણ રામે અંડરબ્રિજમાં હુડકી નાખીને ઉતરી જતા તંત્રમાં હડકંપ મચ્યો હતો. AAP […]

Image

Bharuch માં રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર મામલે પિયુષ પટેલ મેદાને, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા RCC રોડ બે જ વર્ષમાં ધોવાયા

Bharuch : આમ આદમી પાર્ટીના ભરૂચ શહેર અધ્યક્ષ પિયુષ પટેલે વીડિયોના માધ્યમથી ભરૂચમાં ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિ દર્શાવતા જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકામાં ફુલ્યો ફાલ્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે પહેલા RCC રોડ બનાવવામાં આવ્યા હતા. એ રોડ બે વર્ષ પણ ટક્યા નથી અને ધોવાઈ ગયા છે. પૂર્વ વિસ્તારનો વોર્ડ નંબર 7 એ […]

Image

Chaitar Vasava ની ગેરહાજરી ભાજપને ફળી, દેડિયાપાડામાં બીજેપીએ AAPમાં પાડ્યું ગાબડું

Chaitar Vasava : ચૈતર વસાવા 2 મહિનાથી વધુના સમય સુધી જેલમાં બંધ રહ્યા હતા. તે દરમિયાન એક તરફ નિરંજન વસાવા સહિતના AAP નેતાઓ પાર્ટીને વધુ મજબૂત કરવા માટે એક્ટિવ હતા. તો બીજી તરફ ક્યાંક ચૈતર વસાવાની ગેરહાજરી ભાજપને ફળી હોય તેવું લાગી રહ્યું છે. આજે ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડ્યું છે. દેડિયાપાડા તાલુકાના ટીલીપાડા […]

Image

બેઈમાન પોલીસ અધિકારીઓના સહયોગથી જ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને ચરસનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે: Sanjay Bapat AAP

Sanjay Bapat AAP: ભચાઉ તાલુકાના કંથકોટ, ભસવાવ, કાધલ વાંઢ અને નિલપર યુથ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂબંધી લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે કચ્છભરમાં દારૂબંધીની ઝુંબેશ ચલાવતા AAPના લડાયક નેતા અને પ્રદેશ સંગઠન મંત્રી Sanjay Bapat અને પૂર્વ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી સાહેબ સમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. AAP […]

Image

Pravin Ram એ ફરી અધિકારીઓને દોડાવ્યા, પાદરડી ગામે ટાયર વાળા બ્રિજનો ઘટસ્ફોટ કરતા તંત્ર દોડતું થયું

Pravin Ram : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદ બાદ ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા છે. સાથે જ ઘેડ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને લઇ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પદયાત્રા ચાલી રહી છે. અને આ પદયાત્રા દરમિયાન ગઈકાલે તેઓ પાદરડી ગામ ખાતેના તૂટેલા બ્રિજ પર પહોંચ્યા હતા. જ્યાંથી નદી […]

Image

Junagadh માં સફાઈ કર્મચારીઓના સમર્થનમાં આવ્યા રેશ્મા પટેલ, ભાજપ શાસિત મહાનગરપાલિકાની ખોલી પોલ

Junagadh : જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કર્મચારીઓ અણદાઓલન પર ઉતાર્યા છે. સફાઈ કર્મચારીઓ તેમની કેટલીક માંગણીઓને લઇ સરકાર સામે પડ્યા છે. જેના કારણે હવે જૂનાગઢમાં ઠેર ઠેર ખાચરના ઢગલા જોવા મળી રહ્યા છે. અને ગંદકીનો સતત વ્યાપ વધી રહ્યો છે. ત્યારે હવે AAP નેતા રેશ્મા પટેલ જુનાગઢમાં સફાઈકર્મીના આંદોલનના સમર્થનમાં આવ્યા અને ભાજપ શાસિત […]

Image

જે લોકો ઘર વિહોણા થયા છે એમના ઘર બનાવવા સરકાર મદદ કરે: Raju Karpada AAP

Raju Karpada AAP: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. રણમલપૂરા, દાત્રાણા, વોઉવા સહિતના ગામોમાં વરસાદના કારણે અતિશય નુકસાન થયું છે. જેના કારણે આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રણમલપૂરા, દાત્રાણા, વોઉવા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. રાજુ કરપડાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી મુલાકાત […]

Image

સુરેશ વોરા સામે ફરિયાદ દાખલ કરવામાં પોલીસ કુલડીમાં ગોળ ભાંગી રહી છે. AAP

AAP News: સરખેજના શકરી તળાવમાં ડૂબી મૃત્યુ પામનારા ત્રણ યુવાનોની ફરિયાદ મુદ્દે આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલ વસરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરખેજ પોલીસ વારંવાર કોઈ ને કોઈ બહાના બનાવી શકરી તળાવ ડેવલોપમેન્ટના કોન્ટ્રાકટર મુખ્ય આરોપી એવા સુરેશ બાબુભાઈ વોરાની જવાબદારી હોવાથી આરોપી તરીકે હોવા જોઈએ, પણ પોલીસ કોઈ રાજકીય દબાણ […]

Image

Pravin Ram : AAP નેતા પ્રવીણ રામની ઘેડ પદયાત્રા બગસરા પહોંચતા જ બબાલ, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Ram : આમ આદમી પાર્ટી અત્યારે સતત એક્ટિવ મોડમાં ચાલી રહી છે. એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ મામલે સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ AAP નેતા પ્રવીણ રામે થોડા દિવસ પહેલા ઘેડ પંથક માટે પદયાત્રા શરુ કરી હતી. જેમાં ઘેડ પંથકમાં વરસાદ બાદની પરિસ્થિતિને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન થયું છે. […]

Image

Reshma Patel : AAP નેતા રેશ્મા પટેલે મહિલા સુરક્ષા અંગે ઉઠાવ્યા સવાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માંગ્યું

Reshma Patel : આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે કાળી પટ્ટી બાંધીને મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ માંગ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીની નેતા રેશ્મા પટેલે આજે એક નિવેદન આપતાં જણાવ્યું કે, ગુજરાત ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. પોતાના જ વિસ્તારમાં 221 બળાત્કાર અને 92 છેડતીના કેસો […]

Image

Arvind Kejriwalની ખેડૂત મહાપંચાયત સ્થગિત, મેદાનમાં વરસાદનું પાણી ભરાવાથી કાર્યક્રમ ટળ્યો

Arvind Kejriwal News: કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ચોટીલામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalને ખેડૂતો માટે જે અવાજ ઉઠાવવાનો છે. તે અવાજ ઉઠાવવા અને સરકાર […]

Image

AAP Gujarat : કરશનદાસ ભાદરકાએ ઠાલવી પોતાની હૈયા વરાળ, કહ્યું “કેજરીવાલને એકપણ ગુજરાતી પર ભરોસો જ નથી”

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ ચરમસીમાએ છે. એક તરફ કેજરીવાલ આવી રહ્યા છે. તો બીજી તરફ કરશનદાસબાપુ ભાદરકા મેદાને આવ્યા છે. અને અરવિંદ કેજરીવાલ સામે મોરચો માંડ્યો છે. આ સાથે જ હવે આમ આદમી પાર્ટીમાં ફાંટા પડવાની શરૂઆત થઇ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક જગ્યાએ સદસ્યોને જોડવાનો […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, પ્રદેશ સહ સચિવ શશાંક ખરેએ આપ્યું રાજીનામુ

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે એક તરફ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને ભરી હરીફાઈ આપી રહી છે. તો બીજી તરફ હવે તે જ આમ આદમી પાર્ટીમાં ક્યાંક આંતરિક ડખો સામે આવ્યો હોય તેવું લાગે છે. એક બાદ એક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં પડી રહ્યા છે. અને ક્યાંક અંદર ખાને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભંગાણ […]

Image

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આંતરિક ડખો આવ્યો સામે, કરશનદાસ બાપુએ કેજરીવાલ પર લગાવ્યા મસમોટા આક્ષેપ

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે એક તરફ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા સતત લડી રહી છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી જેમણે બધી જવાબદારીઓ છોડી દીધી હતી, તેવા કરશનદાસ ભાદરકા હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જયારે તેમણે […]

Image

ગુજરાતમાં ભાજપ સરકાર કઈ રીતે બેટી પઢાવો બેટી બચાવોની વાતો કરે છે?: Gauri Desai AAP

Gauri Desai AAP: આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તથા પ્રદેશ ઉપપ્રમુખ તથા મહિલા નેતા ગૌરી દેસાઈએ આજે શિક્ષાને લગતા મુદ્દે એક પ્રેસ કોન્ફકન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં આજે જનતા લાચાર બની રહી છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં લાચાર બની ગઈ છે. કંઈક […]

Image

ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી આરપારની લડાઈ લડશે: Raju Karpada AAP

Raju Karpada AAP: આમ આદમી પાર્ટી(AAP) પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી તથા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા Raju Karpada એ ભારત સરકારે કરેલા વેરા મુક્ત કપાસની આયાતથી આવનારા સમયમાં ખેડૂતોને થનાર નુકસાન વિશે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં ખેડૂતોની […]

Image

જ્યાં સુધી ભાજપની ગુંડાગીરીને ખતમ નહીં કરીએ અમે શાંતિથી બેસીશું નહીં: Manoj Sorathia

AAP Manoj Sorathia: ભાજપની ગુંડાગીરી ચરમસીમા પર પહોંચી ગઈ છે. ઝાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના વિધાનસભા ઇન્ચાર્જ અનિલ ગરાસીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગઈકાલે ઝાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના વિધાનસભા ઇન્ચાર્જ પ્રોફેસર અનિલ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, નેશનલ સેક્રેટરી ચેતન રાવલે આપ્યું AAPમાંથી રાજીનામુ

AAP Gujarat : ગુજરાતના રાજકારણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. ચેતન રાવલ 2022માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને આજે […]

Image

AAP Gujarat : કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ગઢમાં AAPએ પાડ્યું ગાબડું, 150થી વધુ કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટીમાં

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય જોવા મળી રહી છે. દરેક જગ્યાએ એક બાદ એક સભાઓ કરી રહી છે. અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે. અને 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. પાર્ટીના દરેક કાર્યકરો […]

Image

AAP Gujarat : ચૈતર વસાવાની જામીન મામલે આજે સુનાવણી, AAP નેતા ડો.કરન બારોટ આવ્યા મેદાને

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

AAP પદાધિકારી જગદીશ કલાત્મિક પ્રશાસનના ત્રાસનો ભોગ બન્યા: Jagdish Chavda

Jagdish Chavda AAP: આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા, અમદાવાદ શહેર ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી અને જતિન પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એસસી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના પદાધિકારી જગદીશભાઈ […]

Image

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, કરશનબાપુ ભાદરકાએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું તે વખતે પણ રાજકારણ ગરમાયુ છે. અને હવે ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરશનદાસ ભાદરકાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. […]

Image

Savaj Dairy : જૂનાગઢની સાવજ ડેરી ફરી આવી ચર્ચામાં, ચેરમેન દિનેશ ખટારીયા સામે માર માર્યાના ગંભીર આક્ષેપ હવે કોને કર્યા ?

Savaj Dairy : જૂનાગઢ અત્યારે ગુજરાતમાં સતત ચર્ચામાં છે. જૂનાગઢમાં અત્યારે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર સહીત વધુ એક મુદ્દો ચર્ચામાં આવ્યો હોય તો એ સાવજ ડેરીનો મુદ્દો છે. સાવજ ડેરી મામલે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા. અને તે બાદ સાવજ ડેરીના એક બાદ એક મુદ્દાઓ સામે આવી રહ્યા છે. આજે ફરી એકવાર સાવજ ડેરીનો મુદ્દો […]

Image

AAP Gujarat : મોરબીમાં ઈસુદાન ગઢવીની સભામાં સરાજાહેર મારામારી, યુવકે સવાલ પૂછતાં જ ઝીંકી દીધો લાફો

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત ચર્ચાનો વિષય છે. છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ચર્ચાનો વિષય રહ્યા છે. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીને લઈને એક નવો કાંડ સામે આવ્યો છે. મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat)ની જાહેર જનસભામાં સવાલ પૂછવાની એક યુવકને સજા મળી […]

Image

Niranjan Vasava : કુબેર ડીંડોરના નિવેદન પર નિરંજન વસાવાના પ્રહાર, કહ્યું, જો પ્રજાએ જ જાતે કામ કરવાનું છે તો તમારે પદ પરથી રાજીનામુ આપી દેવું જોઈએ”

Niranjan Vasava : ગુજરાતમાં સરકાર વિકાસની વાતો કરે છે. પણ જયારે ખરેખર આપણે એ આદિવાસી વિસ્તારોથી લઇ અને સામાન્ય રસ્તાઓ સુધીની બાબતમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. અને આ બધું ત્યારે સમજાય જયારે તમે તે જગ્યાઓ પર જાઓ. પણ આપણા મંત્રીઓ કે તંત્રના અધિકારીને એસી ઓફિસમાંથી બહાર નીકળીને જોવા જવાનો સમય તો મળતો નથી. ગઈકાલે પંચમહાલમાં […]

Image

પ્રદેશના નેતાઓથી લઈને વોર્ડ પ્રમુખો સુધી તમામ લોકો સભાઓ ગજવશે: Manoj Sorathiya

AAP Leader Manoj Sorathiya News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiyaએ એક મહત્વપૂર્ણ એલાન કરતા જણાવ્યું હતું કે, અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જે ગુજરાત જોડો મહા સભાઓનું એલાન કર્યું હતું તે તમામ સભાઓ હવે આવતીકાલથી એટલે કે 1 ઓગસ્ટના રોજથી શરૂ થશે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને […]

Image

આમ આદમી પાર્ટી શ્રમિક વિરોધી ભાજપ સરકારના નિર્ણયનો સખત વિરોધ કરે છે: Karan Barot AAP

Karan Barot AAP News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. Karan Barot શ્રમિક વિકાસ સંગઠન અમદાવાદ શહેર પ્રમુખ હરિભુવન પાંડે અને શ્રમિક વિકાસ સંગઠન મંત્રી મુકેશ પરમાર દ્વારા મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, […]

Image

AAPનો ખેસ ધારણ કરી અને પાર્ટીની વિચારધારા જોડે જોડાઈ રહ્યા છે લોકો: Niranjan Vasava

AAP Niranjan Vasava: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાટણા અને ગામકુવા ગામમાં જનસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપ અને કોંગ્રેસ નો છેડો ફાડી 500 થી પણ વધારે ભાઈઓ.બહેનો. અને યુવા સાથી મિત્રો એ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને જે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય હોવા છતાં પણ આ નર્મદા જિલ્લા પોલીસ […]

Image

Geniben Thakor : આણંદમાં કોંગ્રેસની શિબિરમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન, રેસના ઘોડા અને લગ્નના ઘોડા પર શું કહ્યું ?

Geniben Thakor : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસને રાહુલ ગાંધી ફરી જીવતી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેના કારણે હવે નવા જિલ્લા પ્રમુખો અને નવા શહેર પ્રમુખોની પણ નિમણુંક કરવામાં આવી છે. આજથી એ બધા જ નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખોની ત્રિદિવસીય પ્રશિક્ષણ સમિતિની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી પણ આણંદ ખાતે તે […]

Image

AAP Gujarat : દેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલનો હુંકાર, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપને આપ્યો જવાબ

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીનું દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને છોડાવવા નેતાઓ સહીત સમર્થકો થયા એકઠા

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની સભા, ચૈતર વસાવાને છોડાવવા જંગી જનસભામાં નેતાઓનો હુંકાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો હુંકાર

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટી (AAP Gujarat)માં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. જેના કારણે હવે 2027ની ચૂંટણી માટે લડત આપવા માટે સક્રિય થઇ ગયા છે. ત્યારે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ખુબ રસ વધ્યો છે. અને […]

Image

AAP Gujarat : અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી સહીતના AAP નેતાઓએ કર્યું સ્વાગત

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. જેના કારણે હવે 2027ની ચૂંટણી માટે લડત આપવા માટે સક્રિય થઇ ગયા છે. ત્યારે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ખુબ રસ વધ્યો છે. અને હવે ગુજરાતના […]

Image

જે લોકો શાંતિથી જીવન જીવવા માંગે છે તે લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે: Raju Karpada AAP

AAP  Raju Karpada News: આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ જે ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ વધી છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પણ કથડી રહી છે, એ ખરેખર એક ચિંતાજનક બાબત છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના ગુજરાતમાં આવી ઘટનાઓ […]

Image

ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગીતા અને વેદોનું અપમાન કરવામાં આવ્યું: Jitu Upadhyay AAP

Jitu Upadhyay AAP News: આમ આદમી પાર્ટીના નેતા જીતુ ઉપાધ્યાયએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે ગીતા, વેદ અને કર્મકાંડ વિરુદ્ધ જે વાણી વિલાસ કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસ દ્વારા ગુજરાતના 70 લાખથી વધુ બ્રાહ્મણોનું અપમાન […]

Image

સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ જેવું ઝેર નાખીને સરકારે શ્રમિકોને રોજીરોટી વિહોણા કરી દીધા: Reshma Patel AAP

Reshma Patel AAP : આજે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જૂનાગઢના કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે DGR (NRCG) ઇવનગર- જુનાગઢના જે રોજમદાર કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા તેને રોજીરોટી ફરી આપવા બાબતે શ્રમિકોના ન્યાય અને ગરીબ શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ, ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ જેવી વ્યવસ્થાને દૂર […]

Image

AAP : આમ આદમી પાર્ટીને ઇન્ડિયા એલાયન્સથી દૂર રહીને શું મળશે ? ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે શું હશે રણનીતિ ?

AAP : આમ આદમી પાર્ટી (AAP) એ વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયા બ્લોકથી પોતાને અલગ કરી લીધા છે. જોકે, આ કોઈ નવા સમાચાર નથી. લોકસભા ચૂંટણી પછી, AAP લગભગ ઇન્ડિયા એલાયન્સ છોડી ચૂકી હતી. તેમ છતાં, એવી આશા હતી કે દિલ્હીમાં ચૂંટણીમાં મળેલી હાર પછી પાર્ટીના વડા પોતાની રણનીતિ બદલી શકે છે. હરિયાણા ચૂંટણી અને દિલ્હી […]

Image

ફક્ત સાત દિવસના ટૂંકા ગાળામાં ઘર ખાલી કરવું પડે તો લોકો ક્યાં જાય?: AAP

Ahmedabad AAP News: હાટકેશ્વર બ્રિજની બાજુમાં આવેલા ભલાભાઈ દેસાઈની ચાલી, નાડીયા વાસમાં આવેલ 150 મકાનોને તોડી પાડવાની નોટિસ ત્યાંના રહીશોને કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ છે, તેના સંદર્ભે આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સમિતિ દ્વારા ત્યાંના રહેવાસીઓની મુલાકાત લેવામાં આવી હતી. જો સમગ્ર મામલા વિશે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવામાં […]

Image

સાબર ડેરીના ભ્રષ્ટાચાર સામે ઉઠેલા અવાજને દબાવવા પોલીસનો લાઠીચાર્જ: Sagar Rabari AAP

AAP Leader Sagar Rabari: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે સાબર ડેરીના દૂધ ઉત્પાદકો અને પશુપાલકો પર સાબરકાંઠા પોલીસે બેરહેમીપૂર્વક લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. સાગર ડેરીનો ભ્રષ્ટાચાર પોતાની ચરસીમાએ છે, તેવો તમામ પશુપાલકોનો આક્ષેપ છે. જે ઘણા […]

Image

બીજી પાર્ટીના ઈમાનદાર લોકોને પણ હવે ફક્ત આમ આદમી પાર્ટીથી જ ઉમ્મીદ છે: Sagar Rabari

Sagar Rabari Statement: આજે આમ આદમી પાર્ટીના અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે સમાજવાદી પાર્ટીના નેતા વેદ પ્રકાશસિંહ પોતાના 100થી વધારે કાર્યકર્તાઓની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં આ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ […]

Image

યુનિવર્સિટીના કુલપતિ અને પિયુષ પટેલ રાજીનામું આપે: યાત્રિક પટેલ CYSS

AAP CYSS News: પિયુષ પટેલ નામના ભ્રષ્ટાચારી વ્યક્તિની ગુજરાત યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ આમ આદમી પાર્ટીના CYSS દ્વારા તેનો વિરોધ કરાતા આ નિમણૂકને રદ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસ પહેલા ફરીથી પિયુષ પટેલને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે આજે AAP વિધાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ […]

Image

AAP Gujarat : ડીસા અને પાટણમાં AAPએ પાડ્યું મોટું ગાબડું, 50થી વધુ ભાજપ કોંગ્રેસના સામાજિક આગેવાનો AAPમાં જોડાયા

AAP Gujarat : આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે. અને સાથે સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી આવનારા એક વર્ષમાં 50 લાખથી વધારે ગુજરાતીઓને આમ આદમી પાર્ટીમાં […]

Image

જુનાગઢમાં માલધારી સમાજની દીકરી સાથે અધિકારીઓ દ્વારા ગેરવર્તણુક કરવામાં આવ્યું તે ખુબ જ દુઃખદ: Ishudan Gadhvi

Ishudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhviએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ જુનાગઢથી એક વિડીયો આવ્યો છે જેમાં માલધારી સમાજની દીકરી સાથે અધિકારીઓ ખૂબ જ ગેરવર્તણૂક કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ખૂબ જ દુઃખ થયું. આ તો વિડીયો બહાર આવ્યો એટલા […]

Image

રાજ્યમાં ન્યાયસંગત વાતાવરણ સુનિશ્ચિત થાય તે માટે રાજ્યપાલના હસ્તક્ષેપની વિનંતી: Ishudan Gadhvi

Ishudan Gadhvi Statement:  અગાઉ પણ આવા આદમી પાર્ટીના અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા કેસો કરવામાં આવ્યા છે અને હાલમાં પણ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે.આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા, જામ ખંભાળિયામાં ખેડૂત નેતા રાજુ કરપડાનો હુંકાર

AAP Gujarat : ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એક્ટિવ થઇ ગઈ છે. અત્યારે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જ ચર્ચાઓ છે. ખાસ તો આ વખતે પણ જે રીતે તેમણે ભાજપને હરાવ્યું છે, અને હવે પાર્ટીમાં સતત 2027ની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એટલે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ […]

Image

Ahmedabad ના વેજલપુરમાં આમ આદમી પાર્ટીનો હલ્લા બોલ, સોસાયટીમાં ગંદકી મુદ્દે કોર્પોરેશનના અધિકારીઓને ઘેર્યા

Ahmedabad : આજે વેજલપુર વિસ્તારમાં આવેલ રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોને સાથે રાખીને વિસ્તારમાં થતી ગંદકી, દુષિત પાણી, ભયજનક કુવા બાબતે કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે આમ આદમી પાર્ટીની ‘પોલ ખોલ ટીમ’ દ્વારા કોર્પોરેશન જઈને હલ્લા બોલ કરવામાં આવ્યું હતું. જ્યાં ડેપ્યુટી કમિશ્નર મીરાંત પરિખ, આસિસ્ટન્ટ કમિશ્નર રાહુલ શાહને રજુઆત કરવામાં આવી હતી. અને ત્વરિત ધોરણે […]

Image

AAP Gujarat : અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટીમાં જોડાવવા યુવાનોને કર્યું આહવાન

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અત્યારે સતત ચર્ચામાં છે. ગઈકાલથી જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અત્યારે વધુમાં વવધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. અને તેના માટે પાર્ટી સતત કાર્ય કરી રહી છે. આજથી આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન શરુ થયું છે. અને તેના માટે […]

Image

AAP Gujarat : અમદાવાદમાં AAPનું સદસ્યતા અભિયાન, રાજુ કરપડાએ ભાજપને 2027 માટે આપી ખુલ્લી ચેલેન્જ

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પાર્ટીની પેટાચૂંટણીમાં જીત બાદ મંગળવારે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ખુશ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનાત્મક ફેરફારો પણ કરી શકે છે. આ સાથે જ જે રીતે ભાજપ […]

Image

AAP Gujarat : અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ, કોણે ફાડ્યા પોસ્ટર્સ ?

AAP Gujarat : ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદરમાં ચૂંટણી જીતી છે ત્યારથી જ તેમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભાજપને વિસાવદરમાં ફરી હાર આપ્યા બાદ પૂરજોશમાં 2027ની વિધાનસભા માટે તૈયારીઓ આરંભી દીધી છે. છેલ્લા કેટલાક સમયમાં અરવિંદ કેજરીવાલને પણ ગુજરાતમાં રસ પડ્યો છે. અને તેના કારણે જ હવે ક્યાંક અહીંયા આમ આદમી […]

Image

AAP Gujarat : આજે AAPનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન, અરવિંદ કેજરીવાલ પહોંચ્યા અમદાવાદ

AAP Gujarat : ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદરમાં ચૂંટણી જીતી છે ત્યારથી જ તેમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભાજપને વિસાવદરમાં ફરી હાર આપ્યા બાદ પૂરજોશમાં 2027ની વિધાનસભા માટે તૈયારીઓ આરંભી દીધી છે. છેલ્લા કેટલાક સમયમાં અરવિંદ કેજરીવાલને પણ ગુજરાતમાં રસ પડ્યો છે. અને તેના કારણે જ હવે ક્યાંક અહીંયા આમ આદમી […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ શિસ્ત સમિતિની કરી રચના, જાણો ક્યા ક્યા નેતાઓને બનાવ્યા સભ્ય ?

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીમાં ઉથલ પાથલ મચી છે. જ્યારથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીની જવાબદારીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારથી જ પાર્ટીમાં ખુબ મનોમંથન ચાલી રહ્યું છે. અને ઉમેશ મકવાણાએ રાજીનામુ આપ્યું તે બાદ તરત જ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારથી ઉમેશ મકવાણાની ઘટના બની છે ત્યારથી જ […]

Image

AAP Gujarat : AAPના ઉમેશ મકવાણા પાર્ટીમાંથી સસ્પેન્ડ, ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી આપી માહિતી

AAP Gujarat : આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે આ સમયે મારી સામાજિક સેવાઓ ઘટી રહી છે, તેથી હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટી માટે કાર્યકર તરીકે કામ કરીશ. આ સાથે જ તેમણે હવે સમાજને […]

Image

Visavadar : વિસાવદરમાં હવે આમ આદમી પાર્ટીનું લીગલ સેલ થયુ એક્ટિવ, કિરીટ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

Visavadar : આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રણવ ઠક્કર કહ્યું કે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ નંબર 26નું જે એફિડેવિટ છે તેમાં 8.2 નંબરનો પેરેગ્રાફ ડીલીટ કરી દીધો છે. આના વિરુદ્ધમાં અમે આરઓ ઓફિસરને કમ્પ્લેન કરી હતી પરંતુ તેમણે જે […]

Image

AAP Gujarat : વિસાવદરમાં પેટાચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભડકો, હિતેશ વઘાસિયાએ આપ્યું રાજીનામુ

AAP Gujarat : વિસાવદરમાં અત્યારે એક તરફ ચૂંટણીનો જંગ જામ્યો છે. અને બીજી તરફ દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. ખાસ આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. પણ તેની સાથે જ હવે ક્યાંક આમ આદમી પાર્ટીમાં ક્યાંક આંતરિક અસંતોષ હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે આમ આદમી […]

Image

AAP Gujarat : વિસાવદરમાં ભાજપ ઉમેદવારના ફોર્મ મામલે મોટા આક્ષેપ, કિરીટ પટેલના ફોર્મમાં ક્ષતિ મામલે આમ આદમી પાર્ટી મેદાને

AAP Gujarat : વિસાવદરમાં અત્યારે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં દરેક ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. પરંતુ હવે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આમ આદમી પાર્ટીએ મોટા આક્ષેપો કર્યા છે. ગઈકાલે જે ઉમેદવારી ફોર્મ કિરીટ પટેલે ભર્યું તેમાં ગંભીર પ્રકારની ક્ષતિ સામે આવી છે. જેને લઈને આજે […]

Image

Gujarat પેટાચૂંટણી 2027ની સેમિફાઇનલ બની, કેજરીવાલ-રાહુલ-મોદી-શાહ માટે લિટમસ ટેસ્ટ

Gujarat by-Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર 19  જૂને યોજાનારી પેટાચૂંટણી માટે યોજાનારી સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક અને મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક માટે પોતપોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિસાવદર અને કડી વિધાનસભાની […]

Image

Visavadar માં ઉમેદવારની જાહેરાત પહેલા કોંગ્રેસની જનસભા યોજાઈ, AAPને હરાવવા હવે કોંગ્રેસ મેદાને

Visavadar : ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. આ બંને બેઠક પર ચતુષ્કોણીય જંગ જામવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે વિસાવદરમાં કોંગ્રેસની જનસભા […]

Image

AAP Gujarat : કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા ભરશે ઉમેદવારી ફોર્મ, જનતાને જોડાવવા કર્યું આહવાન

AAP Gujarat : ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. આ બંને બેઠક પર ચતુષ્કોણીય જંગ જમવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આવતીકાલે કડી […]

Image

Arvind Kejriwal : વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધી આડેહાથ

Arvind Kejriwal : ગુજરાતમાં અત્યારે પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આજે વિસાવદરનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સમગ્ર ગુજરાતના નેતાઓ વિસાવદર પહોંચ્યા છે. ત્યારે આજે વિસાવદરના ગઢમાં ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. […]

Image

Gopal italia : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર, તમારા પ્રશ્નો વિસાવદરથી વિધાનસભા સુધી હું પહોંચાડીશ

Gopal italia : ગુજરાતમાં અત્યારે પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આજે વિસાવદરનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સમગ્ર ગુજરાતના નેતાઓ વિસાવદર પહોંચ્યા છે. ત્યારે આજે વિસાવદરના ગઢમાં ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. […]

Image

AAP Gujarat : અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ પહોંચ્યા દીવ એરપોર્ટ, વિસાવદરમાં આવતીકાલે કરશે પ્રચાર

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આવતીકાલે વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. અને તેમની સાથે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ જોડાવાના છે. જેના પગલે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમના ધર્મપત્ની, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દીવ એરપોર્ટ આવી પહોંચ્યા છે. […]

Image

AAP Gujarat : કડી અને વિસાવદર બેઠકો માટે આમ આદમી પાર્ટી મેદાને, સ્ટાર પ્રચારકોની યાદી આવી સામે

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દૌર ચાલ્યો છે. વિસાવદરમાં 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. ત્યારે 31 મેના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. આ જ સમયે તેમની સાથે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ તેમની સાથે જોડાશે. અને તેમાં જોડાવવા ગોપાલ ઇટાલિયાએ […]

Image

AAP Gujarat : કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર, યુવા ચહેરાને આપ્યવામાં આવી છે ટિકિટ, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત

AAP Gujarat : કડીમાં આગામી 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 2022માં કડી વિધાનસભા બેઠક પર કરશન સોલંકીને ભાજપે રિપીટ કર્યા હતા. અને 2022માં કરશન સોલંકી ફરી ચૂંટણીને આવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં તેમનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે […]

Image

BJP Gujarat : વિસાવદરમાં જીત માટે હવે ભાજપનો નવો દાવ, પાટીદાર અને કોળી મતદારોને રીઝવવા ભાજપની નવી રણનીતિ

BJP Gujarat : ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિસાવદરમાં એક તરફ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. […]

Image

Amreli : અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે પરેશ ધાનાણીને સવાલ, સામાજિક કાર્યકરે કહ્યું આજે કોંગ્રેસ નેતાઓ કેમ ચૂપ ?

Amreli : અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી દલિત યુવકનો કેસ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આજે પણ નાત જાતના ભેદભાવ વચ્ચે આપણો સમાજ ફસાયેલો છે. અને તેના કારણે જ હજુ પણ લોકોના જીવ જાય છે. એક સામાન્ય બાબતે (Amreli) દલિત યુવક પર હુમલો કરી અને હત્યા કરવામાં આવે છે. આ મામલાના CCTV પણ હવે સામે […]

Image

AAP Gujarat : છોટા ઉદેપુરમાં આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન, ચૈતર વસાવા સહીત આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ રહેશે હાજર

AAP Gujarat : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

Congress : કોંગ્રેસે આમ આદમી પાર્ટીમાં પાડ્યું મોટું ગાબડું, 100થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

Congress : એક તરફ કોંગ્રેસે વિસાવદરમાં AAP સાથે ગઠબંધન કરશે નહિ તેવું એલાન કર્યું અને બીજી તરફ AAP નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલે કોંગ્રેસ હવે ગુજરાતમાં સક્રિય થઇ ગઈ છે. અને તેના કારણે હવે ગુજરાતમાં AAPમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. આજે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે AAPના […]

Image

Shaktisinh Gohil : વિસાવદરમાં કોંગ્રેસ AAPનું ગઠબંધ નહિ થાય, શક્તિસિંહ ગોહિલે જણાવ્યા કારણો

Shaktisinh Gohil : એક તરફ હજુ વિસાવદરમાં ચૂંટણી જાહેર થઇ નથી. અને બીજી તરફ ચૂંટણીમાં ગઠબંધન અને ઉમેદવારોની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ વિસાવદરમાં કોંગ્રેસ-AAP ગઠબંધનની આશાઓ વ્યક્ત કરી હતી. અને આ જ આશાઓ પર ક્યાંક શક્તિસિંહ ગોહિલે પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આજે જાહેર કર્યું કે, વિસાવદરમાં કોંગ્રેસ […]

Image

Visavadar : AAP નેતા રાજુ કરપડાનું વિસાવદરની જનતાને આહવાન, “વરરાજો અમે લાવ્યા છીએ, આબરૂ સાચવવાની જવાબદારી તમારી છે.”

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

AAP Gujarat : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા AAP મેદાને, ગોપાલ રાય સહિતના સિનિયર નેતાઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની મધ્યઝોનની મીટીંગ યોજાઇ હતી. આ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી […]

Image

ગુજરાતમાંથી પકડાયેલું ડ્રગ્સ જાય છે ક્યાં? AAP એ હર્ષ સંઘવી સામે ઉઠાવ્યા સવાલ

AAP Party Surat : ગુજરાતમાં અવાર નવાર ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થતો હોય છે. એવું લાગી રહ્યુ છે કે, ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી ડ્ર્ગ્સને ઝડપી પણ પાડવામાં આવે છે પરંતુ ડ્રગ્સ કોના દ્વારા સ્પલાય કરવામાં આવતું હતું અને ક્યા મોકલાવામાં આવતુ હતું અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવતો નથી […]

Image

Dediapada : દેડિયાપાડાના રાજકીય પ્રવૃત્તિ કરનાર TDO પર કાર્યવાહીની માંગ, આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન પત્ર

Dediapada : આજે આમ આદમી પાર્ટીએ દેડીયાપાડા તાલુકા મથકે પ્રાંત અધિકારીને, રાજકીય પ્રવૃત્તિઓ કરનાર તાલુકા વિકાસ અધિકારી (દેડીયાપાડા) પર કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી-દેડીયાપાડા દ્વારા સપ્ટેમ્બર 2024 દરમિયાન ચાલતા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય નોંધણીના કાર્યક્રમમાં તલાટીઓ, મનરેગા તથા ડીઆરડીઓના કર્મચારીઓની મિટીંગ બોલાવી તમામ કર્મચારીઓને […]

Image

ગોપાલ રાયની ગુજરાત આપના પ્રભારી તરીકે નિમણુક, ઈશુદાન ગઢવીએ કહ્યું- પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો

AAP Gujarat: દિલ્હીની ચૂંટણીમાં ( Delhi elections) કારમી હાર મેળવ્યા બાદ આપ (AAP) પાર્ટી હવે એક્શનમાં આવી છે અને પાર્ટીમાં અનેક મોટા ફેરફાર કરી રહી છે ત્યારે આપ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને દિલ્હીમાં પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે. તેમણે પૂર્વ મંત્રી ગોપાલ રાયનું સ્થાન લીધું છે.જ્યારે પાર્ટીએ ગોપાલ રાયને (Gopal Rai) ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. […]

Image

Vikram Thakor : વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે મળવા ઈસુદાન ગઢવી મળવા પહોંચ્યા, નવી અટકળોએ પકડ્યું જોર

Vikram Thakor : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે હવે AAP પ્રદેશ પ્રમુખ […]

Image

Gujarat Election : સુરેન્દ્રનગરમાં AAP નેતાઓ જોવા મળ્યા આક્રમક મૂડમાં, ગોપાલ ઈટાલીયા અને રાજુ કરપડાએ થાનમાં કર્યો પ્રચાર

Gujarat Election : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણીનું મતદાન અને 18 ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 […]

Image

Union Budget 2025 : કેન્દ્રીય બજેટ પર AAP નેતાઓના નિવેદન આવ્યા સામે, સાગર રબારી અને કૈલાશદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

Union Budget 2025 : આજે મોદી સરકાર 3.0નું બજેટ રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 8મી વખત બજેટ રજુ કર્યું હતું. આજે બજેટમાં ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં સૌથી મોટી જાહેરાત નોકરિયાત વર્ગ માટે કરવામાં આવી છે. હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત થઇ જશે. ત્યારે હવે કેન્દ્રીય […]

Image

Ahmedabad:ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે AAPએ ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મેદાને ઉતાર્યા

Ahmedabad :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local government elections) પડઘમ વાગી ગયા છે.જેમાં જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે આવતી કાલે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેથી હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે અમુક જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કરી […]

Image

Gopal Italia : અમરેલીની પાટીદાર યુવતીને ન્યાય અપાવવા ગોપાલ ઈટાલીયા મેદાને, પોતાની જાતને માર્યા જાહેરમાં પટ્ટા

Gopal Italia : ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 જ કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે. અને આ આરોપીની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઇ જવામાં આવે છે. ત્યારબાદ આ મામલે ખુબ મોટો હાઈવૉલ્ટેજ ડ્રામા […]

Image

ફાંકા ફોજદારી કરનારા નેતાઓના રાજમાં ગુજરાતની મહિલાઓ અને દીકરીઓ અસુરક્ષિત: ઈસુદાન ગઢવી

AAP party membership campaign : વડોદરામાં (Vadodara) આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gahvi ) અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં મોટી સંખ્યામાં વડોદરાના સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો […]

Image

Karshandas Bapu : દાહોદની ઘટના પર કોંગ્રેસ બાદ હવે AAP નેતાએ પણ ઠાલવ્યો રોષ, કરશનદાસ બાપુએ આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી

Karshandas Bapu : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આ દુષ્કર્મની ઘટના સામાન્ય હોય તો કોઈ ધ્યાન આપતું નથી પણ જો ખબર પડે કે કોઈ ભાજપ કનેક્શન ધરાવતા વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો તે મોટો રાજકીય મુદ્દો બની જાય છે. ત્યારે હવે દાહોદમાંથી પણ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી […]

Image

જેટલાં પણ ગેરકાયદેસર કમલમ બનેલા છે એ બધાને તોડીને સારી સરકારી હોસ્પિટલ અને સ્કૂલો બનાવીશું: ઈસુદાન ગઢવી

AAP Gujarat: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (election) લઈને આપ પાર્ટીએ (AAP)  અત્યારથી કવાયત શરુ કરી દીધી છે. જે અંતર્ગત આવનારી ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના તમામ પદાધિકારીઓ, નવનિયુક્ત પ્રભારીઓ, સહપ્રભારીઓનું તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં (Rajkot) એક ચૂંટણી સમીક્ષા સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપ પાર્ટીએ કવાયત કરી તેજ […]

Image

AAP Gujarat : ગુજરાતમાં પૂરની સ્થિતિ બાદ હવે AAPના નેતાઓ બહાર આવ્યા, ખેડૂતોના નુકશાનીના વળતર મામલે સાગર રબારીનું નિવેદન

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે નુકશાન પણ થયું છે. પરંતુ લકો બોલે કે ન બોલે પણ નેતાઓ આ મામલે બોલવા આગળ આવી જાય છે. પરંતુ જયારે લોકોની મદદ કરવાની વાત આવે ત્યારે કેમ પોતાના ઘરની અંદર ઉંદરની જેમ પુરાઈ જાય છે. વરસતા વરસાદે […]

Image

Rajkot AAP : રાજકોટમાં AAP દ્વારા ભાજપના કૌભાંડી નેતાઓનો વિરોધ, પોલીસ કમિશનર કચેરીએ આપ્યું આવેદન પત્ર

Rajkot AAP : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. મોટાભાગે અત્યારે એવા ગુનાઓ સામે આવે છે. જેમાં ભાજપ નેતાની સંડોવણી હોય. હવે તો ગુજરાતમાં એવું થઇ ગયું છે. કે જો તમારે કાળા કામ કરવા છે, કે ભ્રષ્ટાચાર આચરવો છે તો કેસરિયો ખેસ ધારણ કરી લો. જેથી તમને કોઈ પણ વ્યક્તિ કંઈ જ […]

Image

Isudan Gadhvi : મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરુ થતા ગુજરાતમાં AAP મેદાને, રાજ્યમાં પણ આ પ્રકારની યોજનાઓ શરુ કરે સરકાર

Isudan Gadhvi : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં, શિંદે સરકારે લાડલી બેહન યોજનાની તર્જ પર રાજ્યના બેરોજગાર યુવાનો માટે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6000 રૂપિયા, ડિપ્લોમા ધારકોને 8000 રૂપિયા અને સ્નાતક વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. આ મામલે હવે આમ […]

Image

AAP Gujarat : પાટીલ એક સીટ હારી જાય તો તેમની આંખમાં આસુ આવી જાય છે પરંતુ… ઈશુદાન ગઢવી

AAP Gujarat : રાજ્યમાં TRP ગેમ ઝોન (TRP Game Zone) જેવી દુર્ઘટનાઓ મામલે સરકારે (Government) અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના (AAP Gujarat) પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે ઘટનાઓ થઇ તેમાં સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે તે ઘટનાના […]

Image

Isudan Gadhvi : ભાજપના રત્નાકર મિશ્રાના વિવાદાસ્પદ ટ્વીટ પર AAPના પ્રહાર, કહ્યું, “પોતાની હારનું ઠીકરું બીજા પર કેમ ફોડો છો ?”

Isudan Gadhvi : લોકસભા 2024ની ચૂંટણી (Loksabha Election 2024)નું પરિણામ 4 જૂને આવી ગયું છે. ભાજપ (BJP)ને જે 400 થીવધુ બેઠકો મળવાની આશા હતી ત્યાં BJP 241 અને NDA 292 પર સમેટાઈ ગયું. એટલે કે NDA 300 ના આંકડા સુધી પણ ન પહોંચી શકી. ગુજરાતમાં પણ જે જંગી બહુમતી અને 26 માંથી 26 બેઠકો જીતવાના […]

Image

Loksabha Exit Poll 2024 : ગુજરાતમાં ભાજપ ફરી હેટ્રિક લગાવશે ? જાણો ગુજરાતના એક્ઝિટ પોલના આંકડા શું કહે છે ?

Loksabha Exit Poll 2024 : લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)ના સાતમા એટલે કે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ સાથે જ હવે સૌકોઇની નજર ચૂંટણી પરિણામ પર મંડાયેલી છે. અત્યારે અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ (Exit Poll 2024) સામે આવી રહ્યા છે. પરંતુ આ ચૂંટણીનું સમગ્ર ચિત્ર તો 4 જૂને જ સ્પષ્ટ […]

Image

AAP Funds : AAPને અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદે ફંડ મળ્યું, EDએ ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો

AAP Funds : દિલ્હીના દારૂ નીતિ કૌભાંડ (Liquor Policy Scam)માં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોર્ટમાં પહેલાથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે EDએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. માહિતી અનુસાર, EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે AAPને 2014-2022 દરમિયાન 7.08 કરોડ […]

Image

Amreli ના AAP નેતાના પુત્ર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, સાથે પરિવાર સામે પણ નોંધાયો ગુનો

Amreli : આપણે ત્યાં દેશમાં નેતાઓ દેશના રાજા બનીને ફરતા હોય છે. અને તેમના પુત્રો જાણે રાજકુમારો હોય તેમ રુઆબમાં ફરતા હોય છે. પહેલા પણ ઘણી વખત નેતાઓના પુત્રો પર દુષ્કર્મના આરોપો લાગ્યા છે. ત્યારે આજે વધુ એક નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. અમરેલી (Amreli) જિલ્લાના AAP નેતા કાંતિ સીતાસિયા (Kanti Sitasiya)ના […]

Image

Loksabha Election 2024 : ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર કટાક્ષ…આપનો કિંમતી અને પવિત્ર મત ચવાણાને આપો

Loksabha Election 2024 : ચૂંટણીઓ આવતાની સાથે જ હવે મતદારોને રીઝવવાના પ્રયત્નો કરતા રહે છે. અને આજે હવે જયારે મતદાનને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે લોકો સુધી પહોંચવાના નવ નવા રીત અપનાવતા રહે છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan)ના ફોટો સાથે […]

Image

Loksabha Election 2024 : AAP ના બે પૂર્વ નેતાઓ કરશે કેસરિયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે જોડાશે ભાજપમાં

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીઓનો દૌર ચાલી રહ્યો છે. ચૂંટણીના સમયમાં રાજકારણમાં ગરમાવો જોવા મળતો હોય છે આ સાથે જ ચૂંટણી સમયે પક્ષ પલટો સામાન્ય બાબત છે. ત્યારે વધુ બે આગેવાનો કેસરિયા કરવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા AAP માંથી રાજીનામું આપનાર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) અને ધાર્મિક માલવીયા (Dharmik Malaviya) આવતીકાલે ભાજપમાં […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં આદિવાસી મતોનું અલગ જ પ્રભુત્વ

Loksabha Election 2024 : લોકસભા 2024 ની ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) ની સામે કોંગ્રેસ (Congress) – AAP નું ગઠબંધન છે. ગુજરાતમાં આમ તો ઘણી જ્ઞાતિઓનું વર્ચસ્વ છે પણ છેલ્લા કેટલાક સમયથી દરેક પક્ષમાં એક આદિવાસી ફેક્ટર (Adivasi Factor) જોવા મળી રહ્યું છે. એટલે હવે એવું કહી શકાય કે મુખ્ય ફોકસ આદિવાસી […]

Image

Loksabha Election 2024 : ચૈતર વસાવા (Chaitar Vasava) ની મનસુખ વસાવાને સલાહ, ‘દાદાએ હવે રિટાયર્ડ થવું જોઈએ’

Loksabha Elction 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ને લઇ ભરૂચ (Bharuch) માં તો ઉમેદવારોની ઘોષણા થઇ ગઈ છે અને સાથે જ ભરૂચમાં વસાવા – વસાવાની લડાઈ જામી છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ (BJP) તરફથી 6 ટર્મથી જીતી રહેલા મનસુખ વસાવા (Mansukh Vasava) છે. હાલ ભરૂચમાં AAP […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં ચૈતરનો ખેલ બગાડવા મહેશ મેદાનમાં, ભરૂચ બેઠક માટે શું છે BJP નો નવો દાવ ?

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે દરેક પક્ષે કમરકસી લીધી છે. ગુજરાતમાં ભાજપ 26 માંથી 26 બેઠકો જીતવા માટે સતત મનોમંથન લકારી રહ્યા છે. ગુજરાતમાં ગમે ત્યારે ભાજપ પોતાનું લિસ્ટ જાહેર કરી શકે છે ત્યારે સૌ કોઈની નજર તેના પર મંડાયેલી છે. ગુજરાતમાં AAP અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભાવનગર […]

Image

અદાણી-અંબાણીને ફાયદો પહોંચે તે રીતનું બિલ સરકાર લાવી: ઉમેશ મકવાણા

DA-IICT Amendment Act : ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (સુધારા) વિધેયક, 2024 આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામા આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકાવાણાએ આ બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉમેશ મકાવાણાએ બિલને લઈને સરકાર પર કર્યા […]

Image

Bharuch : આટલા બધા ધમપછાડા પછી પણ ન મળી સીટ…હવે શું કરશે ફૈઝલ અને મુમતાઝ પટેલ ?

Loksabha Election 2024 : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાર્ટીએ દિલ્હી, ગુજરાત (Gujarat), હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. ગઠબંધનના કારણે યુપીમાં આવી ઘણી સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ છે, જ્યાંથી કોંગ્રેસ ભૂતકાળમાં ચૂંટણી લડતી રહી છે. ગુજરાતમાં ભરૂચ(Bharuch) બેઠક પણ […]

Image

Loksabha Election 2024 : AAP – કોંગ્રેસનું ગઠબંધન એ આંધળા – બહેરાનું ગઠબંધન : સી.આર.પાટીલ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયા છે. ગુજરાતમાં ભરૂચ (Bharuch) લોકસભા બેઠક એ આદિવાસીઓનો ગઢ ગણાય છે અને જેમાં છેલ્લા 6 ટર્મથી ભાજપે એક હથ્થું શાસન કર્યું છે પરંતુ આ વર્ષે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના યુવા આદિવાસી […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસ-AAP નું ગઠબંધન, આ બે સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે AAP

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયો છે. આ વખતે ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં પણ દરેક પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી થઈ ગયું […]

Image

જેલમુક્ત થયા બાદ ચૈતર વસાવાની ભરૂચના ઝઘડિયામાં પહેલી સભા

Chaitar Vasava in Bharuch : 2024ની લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઇ તૈયારીઓ કરી રહ્યા છે અને ભરૂચ (Bharuch) એ આદિવાસીઓનો ગઢ કહેવામાં આવે છે. અને ચૈતર વસાવા (Chaitar Vasava) એ યુવા આદિવાસી ચહેરા તરીકે લોકોમાં ખુબ જાણીતા છે. થોડા દિવસ પહેલા જ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને આજે તેમણે મનસુખ વસાવાના ગઢમાં […]

Image

“ભાગેડુને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું !”ના નાદ સાથે રેશ્મા પટેલનો જનસંપર્ક અભિયાન

Loksabha Election 2024 : વિસાવદર (Visavadar) વિધાનસભાના ગામડાઓમાં AAP નેતા રેશ્મા પટેલ (Reshma Patel) દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. “ભાગેડુ ને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું !”ના નાદ સાથે કાર્યકર્તાઓ સાથે મળી આપ નેતા રેશ્મા પટેલે જનસંપર્ક અભિયાન હાથ ધાર્યું. AAP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી જનસંપર્ક […]

Image

ભરુચના ભ્રષ્ટાચારી રાવણોનો અંત કરવા માટે ચૈતર વસાવા આવી રહ્યા છે : piyush Patel

Bharuch: છેલ્લા 39 દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સોમવારે જામીન મળ્યા હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. આ મામલે હવે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને ચૈતર વસાવાને ભરુચ અને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી પર ભાજપ પર પ્રહારો કર્યા […]

Image

ગુજરાતમાં પણ AAP Party કરશે સુંદરકાંડના પાઠ, ઈશુદાન ગઢવીએ કહ્યું – “ધાર્મિક બાબતમાં રાજનીતિ ન થવી જોઈએ”

Ishudan Gadhvi statement on Ram Mandir  : ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રામ ભગવાનની આસ્થા રૂપે 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં સુંદરકાંડ પાઠ, રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે.

Image

AAP MLA Chaitar Vasava નો હુંકાર, ‘ભલે હું જેલમાં છું પરંતુ મારા લોકો માટે લડતો રહીશ’

નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં રખાયેલ જન સભાને સંબોધવા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે ચૈતર વસાવાએ તેમની પત્ની વર્ષા વસાવા સાથે જેલમાંથી સંદેશ મોકલ્યો હતો.

Image

chaitar vasava ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન

Bharuch : આગામી 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે સભા ગજવશે

Image

માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો : રેશ્મા પટેલ

જો આગામી સમયમા આ નિર્ણય પાછો નહીં લેવામા આવે તો 'આપ' મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Image

chaitar vasava case : આ તારીખે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 7 જાન્યુઆરીએ નર્મદા આવશે

Image

હવે કોણ આપી શકે છે AAP ને ઝટકો? વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાંથી આવતી કાલે હજી એકનું રાજીનામું પડવાની શક્યતા છે.

Image

ગુજરાતમાં આમ આદમી પાર્ટી વેર વિખેર! ભરૂચમાં 40થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ ધરી દીધા રાજીનામા

રાજીનામુ આપનારા કાર્યકરો જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની કાર્યશૈલીથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Image

bhupat bhayani ના રાજીનામાં અંગે MLA ઉમેશ મકવાણાએ BJP પર લગાવ્યા ગંભીર આરોપ, Video

આ મામલે MLA ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે.

Image

“મારા પર ACB ની તપાસ કરાવો”: MLA ઉમેશ મકવાણા

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના ધારાસભ્ય બન્યાનો એક વર્ષનો સમયગાળો તારીખ 08/12/2023 ના રોજ પૂરો થયો હતો

Image

chaitar vasava case ને લઈને AAP Gujarat લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કરની પ્રતિક્રિયા, Video

હાઇકોર્ટે પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી છે.

Trending Video