AAP Gujarat

Image

કુપોષણની લડાઈમાં સરકાર જાહેરાતોમાં જીતી પરંતુ જમીની હકીકતમાં હારી: Karan Barot AAP

Karan Barot AAP News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે ગુજરાતમાં કુપોષણને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે કુપોષણને દૂર કરવા માટે પોષણના નામે સરકાર દ્વારા દિવસેને દિવસે ખર્ચ વધારવામાં આવ્યો છે, પરંતુ બાળકોનું વજન વધી રહ્યું નથી. સરકાર કહે છે કે […]

Image

સ્થાનિકોએ પાણી પુરવઠા અને કોર્પોરેશનને રજૂઆત કરી હતી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નહીં: Karan Barot AAP

Karan Barot AAP News: ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોતા વોર્ડની આકાંક્ષા સોસાયટી તેમજ અન્ય 2-3 સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓની રજૂઆતને પગલે આમ આદમી પાર્ટીની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. […]

Image

AAP Gujarat : AAP નેતા અશોક ઓઝાએ તેમના વિરુદ્ધ થયેલા કેસ વિશે કર્યો ખુલાસો, ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરાયો

AAP Gujarat : અશોક ઓઝાએ તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસ અંગે મહત્વપૂર્ણ ખુલાસો કરતાં જણાવ્યું કે સમગ્ર મામલો હકીકતથી વિપરીત રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે તેમને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ઓઝાના જણાવ્યા મુજબ, જે ફોન કોલને લઈને વિવાદ ઉભો થયો છે તે તેમણે […]

Image

AAP Gujarat : AAPના આંતરિક વિખવાદમાં મોટો ખુલાસો, વડોદરાના AAP શહેર પ્રમુખ અને તેના સાથીદાર સામે સાઇબર ક્રાઇમનો ગુનો

AAP Gujarat : આણંદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાએ આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિખવાદને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસ તપાસમાં વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોબરીયાનું નામ સામે આવ્યું છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કેન્દ્રીય નેતાઓને […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરના કોંઢમાં ખેડૂતોની જમીન પર પ્રાઇવેટ કંપની દ્વારા વીજલાઇન નાખવા બાબતે વિવાદ, હવે જઈને જાગ્યું AAP

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યમાં ખેડૂતોની જમીન પર પવનચક્કી પ્રોજેક્ટ અને વીજ લાઈનો માટે થાંભલા ઊભા કરવાની પ્રક્રિયા દરમિયાન થતી કથિત દબાણની ઘટનાઓ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે ખેડૂતો પર જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે […]

Image

AAP Gujarat : મહિલા સુરક્ષા મુદ્દે ભાજપ સરકાર પર AAPનો પ્રહાર, સલામત ગુજરાતના દાવા સામે મહિલાઓ અસુરક્ષિત

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરીયાએ અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ સરકાર પર મહિલા સુરક્ષા મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સરકાર દ્વારા “ટ્રિપલ એન્જિન સરકાર”, “મહિલા સુરક્ષા” અને “સલામત ગુજરાત”ના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં મહિલાઓ આજે પણ અસુરક્ષિત […]

Image

Chhota Udepur માં રાજકારણ ગરમાયું, પ્રમુખના જાતિ પ્રમાણપત્રને લઇ થયા મોટા ખુલાસા, પ્રમુખપદ પણ થયું રદ્દ

Chhota Udepur નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન મંજુલાબેન છત્રસિંહ રાઠવા વિરુદ્ધ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય સામે આવ્યો છે. વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિ, વડોદરા એ તેમની અનુસૂચિત જનજાતિ (ST) તરીકેની જાતિ પ્રમાણપત્રોની સઘન તપાસ કર્યા બાદ બંને પ્રમાણપત્રો સત્તાવાર રીતે રદ કરવાનો આદેશ કર્યો છે. મળતી માહિતી અનુસાર વર્ષ 1999 અને 2000 દરમિયાન મંજુલાબેનના નામે “હિન્દુ રાઠવા” […]

Image

AAP Gujarat : નર્મદામાં આમ આદમી પાર્ટીનો રોડ શો, ચૈતર વસાવાના ગઢમાં અરવિંદ કેજરીવાલનું શક્તિપ્રદર્શન

AAP Gujarat : ગુજરાતમાં હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી ચાલી રહી છે. અને તેને જ લઈને નર્મદામાં પણ આજે તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદિજાતિ અનામત બેઠક પરથી સામોટ બેઠકના વિજેતા અંજનાબેન અનિરુદ્ધ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જ્યારે, નઘાતપોર બેઠકના ઉમેદવાર સંગીતા વિક્રમ તડવીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. એટલે કે […]

Image

Dahod ધાનપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, હુમલા, ટાઈ અને ચિઠ્ઠીથી નક્કી થયા પ્રમુખ-ઉપપ્રમુખ

Dahod : ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી દરમિયાન ભારે રાજકીય ગરમાવો અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ તંગ બન્યો હતો અને બંને મુખ્ય પક્ષો વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર હુમલાનો આક્ષેપ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત તરફ જઈ રહ્યા હતા […]

Image

Dahod ની ધાનપુર તાલુકા પંચાયત જતાં AAP સભ્યો પર હુમલાનો આક્ષેપ, ચૈતર વસાવાએ ભાજપ પર સાધ્યું નિશાન

Dahod જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતની સામાન્ય સભા પહેલાં રાજકીય તણાવ હિંસક વળાંક લેતા આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો કર્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના 12 ચૂંટાયેલા સભ્યો પર માર્ગમાં હુમલો કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાના જણાવ્યા મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારો […]

Image

AAP Gujarat : દેશમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો, AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : તેલ કંપનીઓએ મધ્યરાત્રિએ પેટ્રોલ પંપોને ઇમેઇલ કરીને જાણ કરી હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે, અને 25 મેના રોજ સવારે 6 વાગ્યાથી નવા દર વસૂલવામાં આવશે. પેટ્રોલ ₹2.61 અને ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘુ થયું છે. આ નવા ભાવ વધારા બાદ, પેટ્રોલના ભાવ એક સદીના આંકડે પહોંચી […]

Image

Chaitar Vasava : છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં રાજકીય ઘમાસાણ, ચૈતર વસાવાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની વરણી દરમિયાન ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા જનાદેશને દબાવવા માટે પૂર્વ આયોજિત ષડયંત્ર રચાયું હતું. ચૈતર વસાવાના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં […]

Image

Samat Gadhvi એ આમ આદમી પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ, રાજકીય સમય હવે સામાજિક કાર્યોમાં વપરાશે તેવી કહી વાત

Samat Gadhvi : ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરાવતા અને છેલ્લા ઘણા સમયથી રાજકીય ક્ષેત્રમાં સક્રિય એવા સામત ગઢવીએ આજે એક મોટી જાહેરાત કરી છે. સામત ગઢવી છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા. પણ આજે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપવાની વાત કહી છે. અને રાજકારણમાં જે સમય વપરાતો હતો તે સમય હવે […]

Image

AAP Gujarat : ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે AAP, અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે આવશે

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ તાજેતરમાં એક વીડિયો સંદેશ દ્વારા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે અને લોકોમાં તેનો આધાર સતત વધતો જાય છે. સોરઠીયાએ જણાવ્યું કે ગત સ્થાનિક […]

Image

Junagadh : માંગરોળ તાલુકામાં ડીઝલની અછતથી ખેતી સંકટમાં, ચોમાસું નજીક આવતા ખેડૂતોની ચિંતામાં વધારો

Junagadh ના માંગરોળ વિસ્તારમાં ડીઝલની ગંભીર અછતને કારણે ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખેતરો તૈયાર કરવાની સાથે સાથે કાપણીની સિઝન પણ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઈંધણની અછતથી સમગ્ર ખેતી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ટ્રેક્ટર, થ્રેશર અને અન્ય કૃષિ મશીનો માટે પૂરતું ડીઝલ […]

Image

Gir Somnath માં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે વિમલ ચુડાસમા સરકાર પર ભડક્યા, “જો ખરેખર અછત નથી, તો પેટ્રોલ પંપ ખાલી કેમ છે?”

Gir Somnath : વિમલ ચુડાસમા દ્વારા રાજ્ય સરકાર સામે પેટ્રોલ-ડીઝલની અછત મુદ્દે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ઇંધણની અછતને કારણે ખેડૂતો, વાહનચાલકો અને યાત્રાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સોમનાથ ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું હોવાનું સ્થાનિકોમાંથી […]

Image

Chaitar Vasava : ડેડીયાપાડા અને ચીકદામાં AAPનું સંગઠન મજબૂત, તાલુકા પંચાયત પ્રમુખોની સર્વાનુમતે વરણી

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તેમની અને નર્મદા જિલ્લા પ્રમુખ તથા સંગઠન મંત્રી નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ચીકદા અને ડેડીયાપાડા તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચીકદા તાલુકા પંચાયતના પ્રમુખની પસંદગી ચૈતર વસાવાએ જણાવ્યું કે સ્થાનિક […]

Image

AAP Gujarat : જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનો જોરદાર વિરોધ, પેટ્રોલ ડીઝલની અછત મામલે ગોપાલ ઈટાલીયાએ ઊંટગાડામા બેસી કર્યો વિરોધ

AAP Gujarat : પેટ્રોલ – ડીઝલના વધી રહેલા ભાવ, દૂધ – ગેસના વધી રહેલા ભાવ, અસહ્ય મોંઘવારી, ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરોને પડી રહેલી તકલીફો સહિત અનેક પ્રશ્નોથી સમગ્ર ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. જેને પગલે આમ આદમી પાર્ટીએ આજે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર AAP દ્વારા વિરોધ કરવામાં આવ્યો […]

Image

AAP Gujarat : “વન નેશન વન ઇલેક્શન” પર AAPના સવાલો, ઈસુદાન ગઢવીનો સરકાર પર પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતાઓએ “વન નેશન વન ઇલેક્શન” મુદ્દે યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, ડો.કારણ બારોટ અને અનુપ શર્મા હાજર રહ્યા હતા. ઈસુદાન ગઢવીએ “વન નેશન વન ઇલેક્શન” અંગે અનેક સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ પણ અનેક તબક્કામાં […]

Image

Dediapada માં આગથી દુર્ઘટનાગ્રસ્ત પરિવારની મુલાકાત, AAP નેતાઓ અને ચૈતર વસાવાના પત્નીઓ પહોંચ્યા

Dediapada ના થાણા ફળિયામાં રહેતા ભારજીભાઈ રૂપસિંગભાઈ વસાવાના ઘરે તા. 18 મે 2026ના રોજ આકસ્મિક આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. આગ એટલી ભયાનક હતી કે થોડા જ સમયમાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું અને ઘર સંપૂર્ણપણે સળગી ખાખ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પરિવારની ઘરવખરી, કપડા, અનાજ અને રોજિંદા ઉપયોગની તમામ જરૂરી ચીજવસ્તુઓ […]

Image

AAP Gujarat : AAPએ મિશન 2027 માટે નવા સંગઠનની જાહેરાત કરી, ગોપાલ ઇટાલિયાએ ઉપપ્રમુખોનાં નામોની કરી જાહેરાત

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી છે. મિશન 2027ને ધ્યાનમાં રાખીને આ નવી ટીમ તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. ગોપાલ ઇટાલીયાના જણાવ્યા અનુસાર પ્રદેશ પ્રભારી Gopal Raiના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી તથા મનોજ સોરઠીયાના નેતૃત્વમાં સંગઠનનું નવું માળખું ઊભું કરવામાં આવ્યું છે. […]

Image

Gir Somanth ના તાલાલામાં સત્તા મામલે રાજકારણ ગરમાયુ, AAP અને કોંગ્રેસ ગઠબંધન કરે તેવા એંધાણ

Gir Somanth જિલ્લાના તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા પંચાયતની સત્તા કોના હાથમાં જશે તે મુદ્દે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય હલચલ તેજ બની છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 7 સભ્યોની મહત્વપૂર્ણ બેઠક તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે યોજાઈ હતી. બેઠકમાં આપના નેતા પ્રવીણ રામ તેમજ […]

Image

Gopal Italia : પેટ્રોલ-ડીઝલ બચાવવાના મુદ્દે ગોપાલ ઇટાલીયાનો ભાજપ પર પ્રહાર, “કાફલામાં ગાડીઓ ઘટાડવાથી જનતાને શું ફાયદો?”

Gopal Italia એ પેટ્રોલ-ડીઝલ બચાવવાના મુદ્દે ભાજપ સરકાર અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. ફેસબુક લાઈવ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ જનતાની આંખમાં ધૂળ નાખવા માટે માત્ર “પબ્લિસિટી સ્ટંટ” કરી રહ્યા છે, જ્યારે વાસ્તવિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી. “કાફલામાં ગાડીઓ ઘટાડવાથી જનતાને શું ફાયદો?” ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું […]

Image

AAP Gujarat : NEET પેપર લીક મુદ્દે AAPનું વિરોધ પ્રદર્શન, રાજકોટ અને અમદાવાદમાં વિદ્યાર્થી વિંગનો ન્યાયની માંગ સાથે જોરદાર વિરોધ

AAP Gujarat : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP તથા યુથ વિંગ દ્વારા NEET પેપર લીક મુદ્દે રાજકોટ અને અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં કાર્યકર્તાઓ ડૉક્ટરનો વેશ ધારણ કરી જાહેર માર્ગ પર ભેગા થયા હતા અને પ્રતિકાત્મક રીતે […]

Image

AAP Gujarat : બોટાદના AAP તા.પં.ના સભ્ય પર હુમલા મામલે અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા, “ગુજરાતની જનતા ભાજપને જવાબ આપશે”

AAP Gujarat : બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના જીતેલા તાલુકા પંચાયત સભ્ય પ્રવીણભાઈ મકવાણા પર થયેલા જીવલેણ હુમલાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી. પ્રવીણભાઈ મકવાણા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. […]

Image

Gopal Italia : બોટાદમાં AAP તા.પં. સભ્ય પર હુમલા મામલે ગોપાલ ઇટાલિયાના પ્રહાર, “મંત્રીઓના રક્ષણમાં જ ગુંડાઓ બેફામ બન્યા, ત્યારે ન્યાયની આશા શું રાખીએ?”

Gopal Italia : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી જીતેલા પ્રવીણભાઈ મકવાણાને ભાજપના ગુંડા તત્વોએ બેરહેમીથી માર મારી જીવલેણ હુમલો કર્યો છે. કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ મકવાણા ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, ત્યારે ભાજપના ગુંડાઓએ કહ્યું હતું કે “આ સીટ તો અમારા […]

Image

Radhika Rathwa : છોટાઉદેપુરમાં AAPના જીતેલા ઉમેદવારોને તોડવાની કોશિશ, રાધિકા રાઠવાએ પોલીસ પર કર્યા મોટા આક્ષેપ

Radhika Rathwa : આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની બહુમતી આવી છે, ક્વાંટ, છોટાઉદેપુર અને ગઢવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 તાલુકા પંચાયતોમાં જીત મેળવી છે. હવે પોલીસ પ્રશાસન અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધમકીઓ આપે છે, ઓફર આપે છે. કયા કયા લોકો અમારા ચૂંટાયેલા સભ્યો […]

Image

AAP Gujarat : સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર મુદ્દે રાજકીય ગરમાવો, ડીજીવીસીએલ સામે AAPના પાયલ સાકરિયાની વિરોધની ચેતવણી

AAP Gujarat : સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની યોજનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે તણાવ ઉભો થયો છે. આમ આદમી પાર્ટી (AAP)ની પૂર્વ કોર્પોરેટર અને સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ એક વિડીયો સંદેશમાં આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી ડીજીવીસીએલ (Dakshin Gujarat Vij Company Limited) […]

Image

Hemant Khava : AAP ધારાસભ્ય હેમંત ખવાએ આપ્યું આવેદનપત્ર, સીંગચ જિલ્લા-તાલુકા પંચાયતમાં મતગણતરી મામલે વિવાદ

Hemant Khava એ સીંગચ ગામમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મતની અદલાબદલીના આક્ષેપોને લઈને ગામલોકો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ 28 તારીખે થયેલી મતગણતરી દરમિયાન ગંભીર ગડબડી સામે આવી હતી. તેમના જણાવ્યા મુજબ, સીંગચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી દારૂ-ડ્રગ્સ મુદ્દે મેદાને, કહ્યું “ડ્રગ્સ પકડાય છે પરંતુ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ રહ્યું”

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વિડિયો સંદેશ દ્વારા ગુજરાત સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. સોલંકીએ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશીલા પદાર્થોનો પ્રભાવ વધતો જાય છે, જે ચિંતાજનક છે. ચોંકાવનારા આંકડાઓનો ઉલ્લેખ તેમણે દાવો કર્યો કે […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, ભરૂચ કોર્ટે ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો ?

Chaitar Vasava : ભરૂચ જિલ્લામાં રાજકીય અને કાનૂની પરિસ્થિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ વિવાદ સામે આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાની મુશકેલીમાં વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે. સામે આવ્યો છે. ચૈતર વસાવા સામે ચાલી રહેલા વિવાદોમાં હવે વધુ એક કડી ઉમેરાઈ છે. અગાઉ પોલીસ ફરિયાદો નોંધાયા બાદ હવે ભરૂચની કોર્ટે પણ તેમને નોટિસ પાઠવી છે, […]

Image

પીડિતો માટે રજૂઆત કરનાર ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કંપનીના લોકોએ દુર્વ્યવહાર કર્યો: Raju Borkhataria AAP

Raju Borkhataria AAP: આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરિયાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ઝઘડિયા વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં કંપનીની બેદરકારીના કારણે બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં લગભગ 16 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી અને હાલ માહિતી મુજબ તેમાંના 2 શ્રમિકોના મૃત્યુ પણ થયા છે. અન્ય ઘણા શ્રમિકો હાલ સારવાર હેઠળ છે […]

Image

Gopal Italia : આમ આદમી પાર્ટીની ક્યાંક જીત તો ક્યાંક હાર, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ AAPના પ્રદર્શનને લઈને શું કહ્યું ?

Gopal Italia એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના તાજેતરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલા પ્રદર્શન અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ પક્ષને જેટલી સીટો મળી નથી, એટલી આ વખતે AAPને મળી છે, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માનતા જણાવ્યું કે […]

Image

Visavadar : ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદર તાલુકા પંચાયતમાં AAPનો દબદબો, જીત બાદ જવાહર ચાવડાના કેમ લાગ્યા નારા ?

Visavadar : જૂનાગઢ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવ તાલુકાની કુલ 158 બેઠકો માટે જંગ પૂર્ણ થયો છે અને હવે રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. આ વખતે પરિણામોમાં પરંપરાગત પક્ષો સાથે સાથે નવા રાજકીય સમીકરણો પણ જોવા મળ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વિસાવદર અને ભેસાણમાં AAPનો દબદબો ગોપાલ ઇટાલીયાનો ગઢ […]

Image

AAP Gujarat : ચૂંટણીના પરિણામો મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું “સમગ્ર ગુજરાતમાં AAP અઢળક સીટો જીતી, આ જનતાની જીત”

AAP Gujarat : ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે અને પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમણે જણાવ્યું કે કુલ 5,445 ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી અને તેઓ “ક્રાંતિ વીર” તરીકે સામે આવ્યા છે. ગઢવીએ કહ્યું કે […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, ઓપરેશન લોટસ હેઠળ વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું રામ રામ

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત એક્ટિવ મળી રહી છે. પણ થોડા સમય પહેલા થયેલા કડદા આંદોલન બાદ પાર્ટીમાં ઘણો મોટો આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. અને તેના જ કારણે હવે દિવસે ને દિવસે પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. એક બાદ એક નેતાઓ રાજીનામુ આપી રહ્યા છે. પહેલા […]

Image

Gopal Italia : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ કર્યું મતદાન, કહ્યું “લોકશાહીનું રક્ષણ થાય એ માટે મેં મારો મત આપ્યો”

Gopal Italia : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 84 નગરપાલિકા, 15 મહાનગરપાલિકા, 260 તાલુકા પંચાયત , 34 જિલ્લા પંચાયત માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. અને હાલ દરેક જગ્યાએ મતદાન ચાલી રહ્યું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ […]

Image

Gujaratમાં કાલે 9237 બેઠકો માટે મતદાન; ભાજપ-આપ કે કોંગ્રેસ, કોણ જીતશે?

Gujarat Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન હવે નજીક આવી રહ્યું છે. આવતીકાલે, 26 એપ્રિલે, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓ અને 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોની 9,245 બેઠકો માટે મતદાન થશે. ભાજપ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જોરશોરથી ભાગ લઈ રહ્યું છે. પ્રચારના છેલ્લા દિવસે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા […]

Image

Gujarat: AAPના ઇન્સ્ટા-FB એકાઉન્ટ્સ સસ્પેન્ડ, કેજરીવાલે ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું – તમે આટલા ડરેલા કેમ છો?

Gujarat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થઈ ગયો. મતદાન 26 એપ્રિલે થશે. દરમિયાન, શનિવારે, આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો હતો કે ભાજપે આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ બંધ કરી દીધા છે. ગુજરાત AAP ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ તેમના X હેન્ડલ પર જાહેર કરાયેલા […]

Image

Junagadh : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિસાવદરમાંથી વિડીયો વાયરલ, AAP ના ખેસ અને પૈસાના બંડલ….વિડીયો મામલે પોલીસે શું કહ્યું ?

Junagadh : આવતીકાલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે. અને આ મતદાન પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં જીત માટે દરેક પક્ષ શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે. ત્યારે હવે ખાસ કરીને આમ આદમી પાર્ટીના નામે હવાલાકાંડ થતા હોય તેવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આજે ફરી એક વિડીયો જૂનાગઢના વિસાવદરથી […]

Image

Ahmedabadમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો અંતિમ પ્રચાર દિવસ, ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે જોરદાર ટક્કર

local body elections in Ahmedabad: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ અને નિર્ણાયક દિવસ રહ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મતદારોને રિઝવવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં અમદાવાદના તમામ 48 વોર્ડમાં એકસાથે બાઈક રેલીઓ અને રોડશો યોજી ધુવાધાર પ્રચાર કર્યો હતો. […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AAP ઉમેદવાર પર ફાયરિંગની ઘટના, પ્રવીણ રામે ભાજપ પર લગાવ્યા આક્ષેપ

AAP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે તે પહેલા દરેક પક્ષ જનતા વચ્ચે પહોંચે છે. અને જનતાને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે જયારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પાડવાના છે તે પહેલા […]

Image

Chaitar Vasava : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે હવે ચૈતર વસાવાને મળી મોટી મંજૂરી, મતવિસ્તારમાં પ્રવેશ પરનો પ્રતિબંધ આટલા દિવસ માટે હટાવવામાં આવ્યો

Chaitar Vasava : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને તે વચ્ચે હાલ દરેક પક્ષ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ત્યારે તે પહેલા હવે ચૈતર વસાવાને મોટી મંજૂરી મળી છે. […]

Image

Mansukh Vasava : નર્મદામાં ચૂંટણી પહેલાં રાજકીય તણાવ તેજ, વર્ષા વસાવાના આક્ષેપોને મનસુખ વસાવાએ નકારી કાઢ્યા

Mansukh Vasava : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતીઆરોપની રાજનીતિ તેજ બની છે. ખાસ કરીને મનસુખ વસાવા અને AAP સાથે જોડાયેલા નેતાઓ વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની કોલ્ડ વોર વિશે સૌકોઈ જાણે […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, સિસોદીયા અને ઇટાલિયાએ આંગડિયા પેઢી દ્વારા હવાલા કૌભાંડ પર શું કહ્યું?

AAP Gujarat : સુરતમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં સુરત અને સમગ્ર ગુજરાતની રાજકીય સ્થિતિ, વિકાસ મુદ્દાઓ અને ભાજપ સરકારના કામકાજ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પત્રકારોને સંબોધતા મનીષ […]

Image

26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપના અહંકારને ઓછો કરવાનું કામ પ્રજા કરે: Manoj Sorathia

Manoj Sorathia News: આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી અને સુરત વોર્ડ નંબર ચારના ઉમેદવાર મનોજ સોરઠિયાએ વિડિયો દ્વારા જણાવ્યું હતું કે આજે ભાજપના કહેવાતા મોટા નેતા સીઆર પાટીલએ સુરતની જનતાને ચેલેન્જ ફેંકી છે. તેઓ સુરતની જનતાને કહેવા માંગે છે કે આ વખતે તમે આમ આદમી પાર્ટીને 27 સીટો લાવી બતાવો. મને એ સમજાતું નથી કે […]

Image

Morbi : કાંતિ અમૃતિયા અને દેવાભાઇ અવડીયાનું જોરદાર વાક્યુદ્ધ, મોરબીમાં ચૂંટણીનો માહોલ વધુ તંગ બનશે

Morbi ના રાજકારણમાં તાજેતરમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મંત્રી કાંતિ અમૃતિયા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ દેવાભાઇ અવાડીયા વચ્ચે સીધું વાકયુદ્ધ શરૂ થતાં સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ટિકિટ વિવાદથી ઉદ્દભવ્યો તણાવ દેવાભાઈ અવાડિયાએ પોતાની ટિકિટ કપાવા મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે જેમણે તેમની ટિકિટ કાપી છે, ભગવાન તેમની આત્માને […]

Image

Harsh Sanghavi : ગુજરાતમાં ચૂંટણી સમયે AAPનો હવાલા કાંડ આવ્યો ચર્ચામાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તો બે અલગ અલગ સભામાં આંકડાઓ જ બદલી નાખ્યા !

Harsh Sanghavi : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીનો હવાલાકાંડ છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નામથી આ હવાલા કાંડનો એક વિડીયો વાયરલ થયો હતો. જે બાદ આમ આદમી પાર્ટી પર ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. જેનો ચૂંટણીમાં ફંડિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. તેવા […]

Image

વર્ષો પછી પણ પાણી, રોજગારી અને શિક્ષણની સમસ્યાઓ યથાવત : Gopal Italia

Gopal Italia News: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ચોગઠ, મોખડકા, ઘેટી અને નાની રાજસ્થળી ગામોમાં ખાટલા બેઠકો યોજી હતી. જ્યારે ભાવનગર જિલ્લાના તળાજાના પીથલપુર, રાજકોટ જિલ્લાના લોધિકા તેમજ ભાવનગરના અલંગ અને […]

Image

AAP Gujarat : ગારિયાધારના MLA સુધીર વાઘાણીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, AAP કાર્યકર્તાઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો લખ્યો પત્ર

AAP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ જોરદાર રાજકારણ ગરમાયુ છે. એક તરફ હાલ પ્રચાર પડઘમ ચાલી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિકો નેતાઓ અને ઉમેદવારોનો ઉધડો લઇ રહ્યા છે. આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી […]

Image

Vadodara માં ભાજપના વોર્ડ નં.10ના ઉમેદવાર નીતિન દોંગાનો ઓડિયો વાયરલ, કહ્યું “તું હરાવવાના બધા પ્રયત્નો કરી લે, તારો પર્સનલમાં હિસાબ હું કરીશ”

Vadodara : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આમ તો સમગ્ર ગુજરાતમાં એક બાદ એક ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પણ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક વડોદરામાં ખુબ જ ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાનો રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ઉમેદવારી પત્ર પાછા […]

Image

Chaitar Vasava : નર્મદા જિલ્લામાં ચૈતર વસાવાની જનસભાઓમાં જનમેદની ઉમટી, કહ્યું “ગુજરાતમાં ભાજપ સામે માત્ર AAP જ મજબૂત વિકલ્પ”

Chaitar Vasava : નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ ગામોમાં જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભાઓમાં ચૈતરભાઈ વસાવા આગેવાની કરી રહ્યા હતા. અગર જિલ્લા પંચાયત સીટના સુરજીપુરા ગામ, ખડગદા જિલ્લા પંચાયતના ધામદરા ગામ, વડીયા જિલ્લા પંચાયતના રાયપરા ગામ તેમજ આમલેથા જિલ્લા પંચાયતના તરોપા ગામ ખાતે યોજાયેલી આ […]

Image

Gopal Italia નો સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે બાટલો ફાટ્યો, કહ્યું “ભાજપે સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો એ લોકશાહી માટે ઘાતક”

Gopal Italia : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ગોપાલ ઇટાલિયા, જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, તેમણે તાજેતરમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે 15 એપ્રિલનો દિવસ ગુજરાતના લોકશાહી ઇતિહાસ માટે અત્યંત ચિંતાજનક રહ્યો. તેમના જણાવ્યા મુજબ, ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના ઉમેદવારોને ચૂંટણીમાંથી દૂર રાખવાનો પ્રયાસ […]

Image

Gujaratમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ, AAPનો ભાજપ પર ગંભીર આરોપ

Gujarat AAP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરીને વિરોધી ઉમેદવારોને ડરાવવામાં અને દબાણમાં લેવા પ્રયત્ન થઈ રહ્યા છે. AAPના પ્રદેશ મહામંત્રી Sagar Rabari અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr. Karan Barot દ્વારા પત્રકાર પરિષદ યોજીને ભાજપની […]

Image

AAP Gujarat : સુરત વોર્ડ 16માં ચૂંટણીનો માહોલ ગરમાયો, AAPના પાયલ સાકરિયાના ભાજપ પર તીખા પ્રહાર

AAP Gujarat : સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. આ વચ્ચે વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયાએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે તીખા પ્રહાર કર્યા છે. તેમણે ભાજપ પર ડર, ધમકી અને લાલચની રાજનીતિ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પાંચ વર્ષના કામનો દાવો પાયલ સાકરિયાએ જણાવ્યું કે 2021થી તેઓ સતત […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPનો મેગા એક્શન પ્લાન, ડોર ટુ ડોર કેમ્પેઇન અને ગજવશે જનસભાઓ

AAP Gujarat : આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિશાળ “ડોર ટુ ડોર મહાભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ રાજ્યના દરેક ખૂણે જઈને લોકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણવો અને પક્ષના વિચારો પહોંચાડવાનો છે. પાર્ટીએ આ અભિયાન માટે “હવે નહીં સહિશું, બદલીને રહીશું” એવો નારો આપ્યો છે, […]

Image

Dahod ની આ બેઠક પર સૌથી મોટો રાજકીય ગોટાળો, એક જ વ્યક્તિને ત્રણેય પક્ષે આપી દીધું મેન્ડેડ

Dahod : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાંથી એક અદ્દભુત અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર એવો રાજકીય કિસ્સો […]

Image

આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ટિકિટ આપી, જાણો કોણ છે Sona Singh

AAP gave ticket to social media influencer Sona Singh: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ હવે ફક્ત મનોરંજન રહ્યા નથી, પરંતુ રાજકારણનો એક મુખ્ય ભાગ બની ગયા છે. પહેલા બધા રાજકીય પક્ષો તેમનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરતા હતા, પરંતુ હવે ઇન્ફ્લુએન્સર્સ પોતે જ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરત […]

Image

Surat માં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા વચ્ચે જોરદાર બબાલ, કલેક્ટર કચેરી બહાર જોરદાર સૂત્રોચ્ચાર

Surat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તો બીજી તરફ આ ઉમેદવારી ફોર્મ ભરવા જવામાં ક્યાંક બબાલનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અને તે જ સમયે ભાજપના […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે AAP નેતાઓ પર થઇ રહેલા કેસોનો મામલો, MLA હેમંત ખવાએ કર્યા સરકાર પર પ્રહાર

AAP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને તે વચ્ચે હવે દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર હવે FIR થઇ રહી છે. જેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે AAPના સૌરાષ્ટ્ર ઝોન 1ના ઇન્ચાર્જ પ્રકાશ દોંગાની અટકાયત કરવામાં […]

Image

Gopal Italia : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની વિજય સંકલ્પ યાત્રા, શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારોએ ભર્યા ફોર્મ

Gopal Italia : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ હવે હલચલ તેજ બની છે. ચૂંટણીને લઇ સૌથી વધુ એક્ટિવ આમ આદમી પાર્ટી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી ચૂંટણી જાહેર થાય તે પહેલાથી જ સતત પ્રચાર અભિયાન કરી રહી છે. અને જનતાની વચ્ચે પહોંચી રહી છે. વિસાવદરમાં પણ ગોપાલ ઇટાલિયા સતત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ સક્રિય […]

Image

Gopal Italia : ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કર્યો સનસનીખેજ ખુલાસો, AAP ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું

Gopal Italia : વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક ગંભીર રાજકીય મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે તેમની પાર્ટીના ઉમેદવાર દિનેશભાઈ રામોલિયાને ચૂંટણીમાંથી બહાર રાખવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાના જણાવ્યા […]

Image

Chaitar Vasava : ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા ચૈતર વસાવા, પોલીસ અને સરકારને લીધી આડેહાથ

Chaitar Vasava : આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સત્તામાં આવ્યા પછી તમામ ક્ષેત્રે આ ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે. હાલમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે સત્તાના નશામાં ચુર બનેલા ભાજપના […]

Image

Gopal Italia : વાયરલ ઓડિયો કલીપ મામલે ગોપાલ ઇટાલિયાનો ખુલાસો, કહ્યું “ડ્રગ્સ અને દારૂના હપ્તા મામલે કેમ કોઈ ઓડિયો નથી આવતો?”

Gopal Italia : આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર કાયદાકીય અને રાજકીય વિવાદમાં ફસાયા છે. મહેસાણા સિવિલ કોર્ટ દ્વારા તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. આ કાર્યવાહી વર્ષ 2020માં મહેસાણા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક FIR બાદ આ ધરપકડ વોરંટ આપવા માટે પોલીસ તેમના […]

Image

Gopal Italia : વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પોલીસ પર મોટા આક્ષેપ, ઘરે જઈ પોલીસે તેમના માતા સાથે ગેરવર્તણુંક કરી

Gopal Italia : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં એક વીડિયો મારફતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ વીડિયોમાં ઇટાલિયાએ દાવો કર્યો છે કે પોલીસએ તેમના સુરત સ્થિત નિવાસસ્થાને જઈને તેમના પરિવારજનો સાથે ગેરવર્તન કર્યું હતું. ઇટાલિયાના જણાવ્યા મુજબ, ઘટનાના સમયે તેઓ વિસાવદર ખાતે હાજર હતા […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પદ્મિનીબા વાળા જોડાયા AAPમાં, ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવી આવકાર્યા

AAP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે જયારે જાહેર થઇ ગઈ છે, ત્યારે પક્ષપલટાની મૌસમ પણ પૂરજોશમાં ખીલી ઉઠી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય આંદોલનને કારણે ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળાએ ભાજપ સાથે છેડો ફાડી અને હવે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા છે. […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ મનોજ સોરઠિયાને ઉતાર્યા મેદાને, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત

AAP Gujarat : ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ખુબ જ રસપ્રદ બનવાનો છે. કારણ કે આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી […]

Image

BJP Gujarat : ડેડીયાપાડાના ચીકદામાં ચૂંટણી પહેલા મોટું ભંગાણ, AAP અને કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા

BJP Gujarat : ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ખુબ જ રસપ્રદ બનવાનો છે. કારણ કે આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી […]

Image

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ રઘવાયું થયું, કારણ કે 30 વર્ષમાં કોઈ કામ કર્યું નથી: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી નજીક આવતાં પહેલાં ભાજપમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. ભાજપ જાણે છે કે ત્રીસ વર્ષથી વધુના શાસનમાં તેમણે ગુજરાતની જનતાને કડદા અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ આપ્યું નથી. જે સત્તા સેવા માટે હોય છે, […]

Image

ચૂંટણી પહેલા Gujaratમાં વધી રાજકીય ચહલપહલ, ઉમેદવારો ફાઈનલ કરવાની લાગી દોડ

Gujarat Election News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોને ફાઈનલ કરવા માટે બેઠકનો દોર શરૂ થયો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે 9 કોર્પોરેશનના ઉમેદવારોની પેનલ પર ચર્ચા ચાલી રહી છે. સૂત્રો મુજબ, […]

Image

ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે છતાં પણ 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયું: Gopal Italia AAP

Gopal Italia AAP: આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડિઓના માધ્યમથી ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં અખબારમાં સમાચાર આવ્યા હતા કે પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી અંદાજે 35 ટકા મુદ્દામાલ ગાયબ થઈ ગયો છે, જેની કિંમત અંદાજે ૨૫થી ૩૦ હજાર કરોડ રૂપિયા થાય છે. આ મામલે જ્યારે CAG દ્વારા તપાસ કરવામાં […]

Image

એક દીકરાને ફોરેસ્ટના અધિકારીઓએ ઢોર માર્યો અને એનુ મોત થયુ તેને અમે ચલાવી લઈશું નહીં: Chaitar Vasava

Chaitar Vasava News: તાપીમાં રેન્જ અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં મારપીટના કારણે યુવાનનું મૃત્યુ થયુ છે ત્યારે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લીધી હતી. આ તકે આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની આ દુઃખની ઘડીમાં અમારે વધારે કંઈ બોલવાનું પણ નથી, પરંતુ એક જ વાત છે કે આપણાં સમાજના આગેવાનો તરીકે […]

Image

Brijraj Solanki : AAPના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીના પ્રહાર, “પંજાબની જેમ ગુજરાતમાંથી પણ ડ્રગ્સ માફિયાઓને નેસ્તનાબૂદ કરીશું”

Brijraj Solanki : ગુજરાતમાં રાજકીય ગરમાવો વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં બ્રિજરાજ સોલંકીએ ભાજપ સરકાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ગંભીર આક્ષેપો કર્યા. આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને યુવાનોના મુદ્દાઓને લઈને સખત વલણ દર્શાવવામાં આવ્યું હતું. બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું કે આમ આદમી […]

Image

Gopal Italia : અમદાવાદ-સુરતમાં 8000 રિવોલ્વર લાયસન્સ, AAPએ ઉઠાવ્યા સુરક્ષા પર પ્રશ્નો

Gopal Italia : આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં વધતા રિવોલ્વર લાયસન્સ અને પોલીસની ભૂમિકા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં વિધાનસભામાં પૂછાયેલા તારાંકિત પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઇટાલિયાના જણાવ્યા મુજબ, અમદાવાદ અને સુરત જિલ્લામાં મળીને આશરે 8000 લોકો પાસે વ્યક્તિગત […]

Image

AAP Gujarat : અમરેલીમાં યોજાઈ આમ આદમી પાર્ટીની સભા, અરવિંદ કેજરીવાલ સહીતના નેતાઓએ ભાજપને લીધી આડેહાથ

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની હવે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે. અને આ ચૂંટણીઓને લઈને હવે દરેક પક્ષ સક્રિય થઇ ગયો છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની બસ જાહેરાત થવાની અણીએ છે, તો બીજી તરફ દરેક પક્ષ હવે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા મેદાને આવી ગયા છે. અને હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સક્રિય, અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં ચાર દિવસ ધામા

AAP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હવે ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે વધુ આક્રમક અંદાજમાં મેદાનમાં ઉતરી છે. ખાસ કરીને અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને કારણે રાજકીય હલચલ વધુ તેજ બની છે. છેલ્લા થોડા મહિનાઓમાં તેમની આ ત્રીજી મુલાકાત છે, જે […]

Image

Chaitar Vasava : AAP ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા UCC બિલનો વિરોધ, શું UCC લાવવાથી સામાજિક સમરસતા આવશે? સરકાર પર આકરા પ્રહાર

Chaitar Vasava : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasava એ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ સમાન નાગરિક સંહિતા એટલે કે Uniform Civil Code (UCC) બિલ અંગે પોતાની પાર્ટીનો કડક વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આજે જે બિલ લાવવામાં આવી રહ્યું છે, તેનો તેઓ પહેલા જેવી જ રીતે વિરોધ કરે છે […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સજ્જ, AAPએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું

AAP Gujarat : ગુજરાતમાં હવે કહી શકીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ થઇ ચુક્યો છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ હવે દરેક પક્ષ મેદાને છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી ચાર દિવસ હવે જયારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવવાના છે. જે પહેલા હવે આમ […]

Image

AAP Gujarat : જામનગરના કાલાવડમાં આમ આદમી પાર્ટીએ પાડ્યું ગાબડું, ગોપાલ ઇટાલિયાએ આગેવાન નાનજીભાઈ ચોવટિયાને ખેસ પહેરાવી આવકાર્યા

AAP Gujarat : વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાલાવડમાં આયોજિત કાર્યક્રમમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે ખૂબ જ ઊર્જાભર્યો અને આનંદદાયક દિવસ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લોકપ્રિય સામાજિક આગેવાન નાનજીભાઈ ચોવટિયા તેમની સંપૂર્ણ ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમણે આ જોડાણને પાર્ટી માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી અને કહ્યું કે સમાજમાં માન-સન્માન ધરાવતા […]

Image

ભાજપની તાનાશાહી હવે હદ વટાવે છે, જનતા આવનારી ચૂંટણીઓમાં તેનો જવાબ આપશે : Dharmesh Bhanderi AAP

Dharmesh Bhanderi AAP: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગુજરાતમાં છેડાના લોકો પર પણ ગંભીર અસરો પડી રહી છે. યુદ્ધના કારણે આખા દેશમાં ગેસની તંગી ચાલી રહી છે જેના કારણે આજરોજ સુરતમાં વહેલી સવારે પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન પરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા […]

Image

કુદરતી હોનારતોનો માર વધતો જાય છે અને બીજી બાજુ ભાજપના પાપે ગુજરાતના ખેડૂતો પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી: Sagar Rabari

Sagar Rabari AAP:હાલમાં સમગ્ર ગુજરાતમાં થયેલા માવઠા મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં માવઠું થયું અને ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે આંબાના પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે, તો મધ્ય ગુજરાતમાં કેળાના […]

Image

Gir Somnath માં આમ આદમી પાર્ટીને મોટો ફટકો, વેરાવળના OBC સેલના પ્રમુખ વિમલ ચુડાસમાના હાથે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા

Gir Somnath જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વેરાવળ તાલુકાના OBC સેલના પ્રમુખ રોહિત વડુકર તેમના અનેક કાર્યકર્તાઓ સાથે પક્ષ છોડીને કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે. આ પક્ષપલટાને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ જોડાણ પ્રસંગે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રોહિતભાઈ અને […]

Image

AAP Gujarat : વિસાવદરમાં AAPનો આંતરિક વિખવાદ આવ્યો સામે, ગોપાલ ઇટાલિયાથી કાર્યકરોની નારાજગી આવી સામે

AAP Gujarat : આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ હવે ખુલ્લો પડી રહ્યો છે અને તેનો પ્રતિબિંબ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કેટલાક કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરતા પાર્ટીના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ખાસ કરીને ગોપાલ ઈટાલીયા પર હિટલરશાહી જેવી કાર્યશૈલી અપનાવવાનો આરોપ મૂકાયો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે સંગઠનમાં તેમની […]

Image

AAP Gujarat : AAP યુવા મોરચા દ્વારા “ડ્રગ્સથી આઝાદી” અભિયાનનો પ્રારંભ, 100 થી વધુ યુવાનો AAP માં જોડાયા

AAP Gujarat : ભાવનગર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના યુવા મોરચા દ્વારા “ડ્રગ્સથી આઝાદી” નામે એક વિશાળ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન બ્રિજરાજ સોલંકીના નેતૃત્વ હેઠળ 18મી તારીખે લોન્ચ કરવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યમાં વધતા ડ્રગ્સના પ્રસાર સામે જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને આ ખતરનાક લતમાંથી બચાવવાનો છે. મીડિયા સાથે વાતચીત […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ સરકાર પર સાધ્યું નિશાન

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. ખાસ કરીને કોઈ જાહેર સ્થળો જેમ કે એરપોર્ટ કે સરકારી કચેરીઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. શાળાઓને પણ વચ્ચે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે હવે આજે ફરી એક વાર ગુજરાતમાં ડરનો માહોલ ઉભો કરવાનો […]

Image

નાયબ મુખ્યમંત્રીના હોમટાઉનમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મળવું એ ચિંતાનો વિષય: Payal Sakaria AAP

Payal Sakaria AAP : ગુજરાતમાં ખુલ્લેઆમ બેરોકટોક ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, એનો તાજો દાખલો સુરતમાંથી જોવા મળ્યો. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાંથી 3146 કિલો ડ્રગ્સ, 16 કિલો અફીણ અને 2620 સીરપની બોટલો ઝડપાઈ હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરીયાએ વીડિયોના માધ્યમથી ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, […]

Image

Gopal Italia વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે આવ્યા મેદાને, વિધાનસભામાં રજૂઆત કરી

Gopal Italia : વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આજે તેમને ખુશી છે કે વિધાનસભામાં એવા સમાજના લોકોનો અવાજ ઉઠાવ્યો છે, જેમનો અવાજ અત્યાર સુધી ગૃહ સુધી પહોંચ્યો નહોતો. તેમણે જણાવ્યું કે દેવીપુજક, વણઝારા, મદારી, રાવળ સહિત વિચરતી અને વિમુક્ત જાતિના ઘણા લોકો પાસે પોતાની જમીન નથી અને તેઓ ગામના છેવાડે […]

Image

Pravin Ram : જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રવિણ રામ ફરી ઘેડ મુદ્દે આક્રમક, 1423 કરોડની મંજૂરી પર સરકારને ઘેર્યા

Pravin Ram : કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં આવ્યા છે. થોડા મહિનાઓ પહેલા જ આપનેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી. ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે. સરકારે પદયાત્રા વખતે તેમજ […]

Image

Bharuch ના નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલનમાં DyCM હર્ષ સંઘવી પહોંચ્યા, ભાજપે કોંગ્રેસ અને AAPમાં પાડ્યું ગાબડું

Bharuch ના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆત નેત્રંગ ચોકડી ખાતે સ્થિત આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણથી કરવામાં આવી. ત્યારબાદ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી અને સભા સ્થળે પહોંચી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી જનસભાને સંબોધી હતી. સાથે જ […]

Image

Chaitar Vasava : વિધાનસભામાં ચૈતર વસાવાનો આદિવાસી મુદ્દે સરકાર પર પ્રહાર, બજેટ, જમીન અધિકાર અને શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને ઘેર્યું

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા Chaitar Vasavaએ આજે વિધાનસભામાં આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને સરકાર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ મંત્રી દ્વારા રજૂ કરાયેલી માંગણીઓ પર ચર્ચા દરમિયાન તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતમાં આશરે 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો વસે […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ AAP થયું એક્ટિવ, અમદાવાદ, સુરત સહીત રાજ્યમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ

AAP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને આમ આદમી પાર્ટી રાજ્યમાં મજબૂત વિકલ્પ તરીકે ઊભરી રહી છે. આવતી ચૂંટણીમાં પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ભાગ લેવા માટે તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા […]

Image

ગુજરાતમાં ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સ વેચાય છે, દારૂબંધી ફક્ત કાગળ પર: Gauri Desai AAP

Gauri Desai AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગાંધી અને સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સ વેચાય છે અને જે કોઈ આ મુદ્દે અવાજ ઉઠાવે છે તો તેમને જેલની પાછળ ખોટી રીતે મોકલવાના ષડયંત્ર કરવામાં આવે છે. આમ આદમી […]

Image

Gopal Italia : ડૉ. કાયનતબેન અન્સારીની ધરપકડ મામલે AAP મેદાને, ગોપાલ ઇટાલિયાએ કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ

Gopal Italia : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અમારા કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન ડૉ. કાયનાતબેન અન્સારી ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરી રહ્યા છે. એક મહિલા હોવાની સાથે તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું હોસ્પિટલ ધરાવે છે અને સારી આવક પણ ધરાવે છે. તેમ […]

Image

ચૂંટણી પહેલા Rajkot ભાજપમાં મોટો ફેરફાર, 18 વોર્ડના પ્રભારીઓ જાહેર

Rajkot BJP News: મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી છે. શહેરમાં જૂથવાદ અને નારાજગીને દૂર કરીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’*ના સૂત્રને આગળ વધારવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા આ નિમણૂકો કરવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને આ વખતની માળખાકીય […]

Image

AAP Gujarat : ગાંધીનગરમાં AAPની “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા થઇ પૂરી, ગોપાલ ઇટાલિયાથી લઇ ચૈતર વસાવા સુધી નેતાઓએ જાણો શું કહ્યું ?

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

AAP Gujarat : ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની સભા, પ્રવીણ રામે શાયરાના અંદાજમાં વિરોધીઓને આપી ચેતવણી

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

AAP Gujarat : ગાંધીનગરમાં AAPએ સભા પહેલા માણસામાં પાડ્યું ગાબડું, અરવિંદ કેજરીવાલના હાથે ઠાકોર સમાજના આગેવાને ખેસ કર્યો ધારણ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભામાં અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે. ત્યારે આ સભા પહેલા અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી માણસાના ઠાકોર સમાજના આગેવાન AAPમાં જોડાયા છે. ઠાકોર સમાજના આગેવાન અને માણસાના યુવા નેતા […]

Image

AAP Gujarat : મીડલ ઇસ્ટના યુદ્ધના કારણે ગુજરાતના વેપાર ધંધા પર આવ્યો ખતરો, ઈસુદાન ગઢવીએ કર્યા આકરા પ્રહાર

AAP Gujarat : એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે મિડલ ઇસ્ટમાં ખુબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે એક તરફ LPGના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ ક્રૂડ ઓઇલ સપ્લાયમાં પડતી તકલીફોના કારણે હવે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. ત્યારે હવે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. અને […]

Image

અગાઉ ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે કોંગ્રેસ પણ ભાજપ સાથે મળેલી હતી: Arvind Kejriwal

Arvind Kejriwal News:આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ ખાતે આગમન થયું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી તારીખ 8 અને 9 માર્ચના રોજ […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયાની ઘોષણા કરી, મનોજ સોરઠીયાએ કરી મોટી જાહેરાત

AAP Gujarat : આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી કરતી આજે ગુજરાતની અંદર મજબૂતીથી એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે […]

Image

Gopal italia : AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે આવશે ગુજરાત, ગોપાલ ઇટાલિયાએ કહ્યું શું થશે નવાજુની

Gopal italia : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી ઇસુદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે આ […]

Image

AAP Gujarat : ઉર્જામંત્રી કૌશિક વેકરીયાને પ્રવીણ રામે આપ્યો વળતો જવાબ, સુરેન્દ્રનગરની સભામાં જાહેરમાં કર્યા પ્રહારો

AAP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તે પહેલા દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ગઈકાલે અમરેલીમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ ખેડૂતો મામલે વિપક્ષના નેતાઓ પર પ્રહારો કર્યા હતા. જે બાદ આ મામલે રાજકારણ ગરમાયુ છે. ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષના નેતાઓને લેભાગુ તત્વો કહી પ્રહાર કર્યો હતો. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરમાં […]

Image

ગુજરાતમાં બદલાવ આવશે, 2027માં જનતા ભાજપને ઘર ભેગી કરશે: Vinod Parmar AAP

Vinod Parmar AAP: અમદાવાદ SVP હોસ્પિટલમાં વૃદ્ધાના અપમૃત્યુ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે AAP નેતા વિનોદ પરમાર દ્વારા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. વિનોદ પરમારે જણાવ્યું હતું કે SVP હોસ્પિટલ વારંવાર વિવિધ વિવાદોને કારણે ચર્ચામાં રહેતી હોય […]

Image

AAP Gujarat : પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા હેઠળ AAPની પ્રેસ કોન્ફરન્સ, “સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂત ઉમેદવારો સાથે મેદાને ઉતરીશું”

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

Amreli માં કૌશિક વેકરીયાના બેબાક બોલ, ખેડૂતો મામલે વિરોધીઓને લીધા આડેહાથ

Amreli માં થોડા સમય પહેલા કૌશિક વેકરીયા ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. અને તે દરમિયાન કદાચ તેઓ જાહેર સભાઓમાં જવાનું ટાળતા હતા. કારણ કે જે તે સમયે તેઓ ભાગ્યે જ કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળતા હોય છે. હવે તેઓ જયારે ઉર્જામંત્રી બની ગયા છે. તે બાદ હવે જાહેર કાર્યક્રમોમાં સંબોધનો કરતા નજરે પડે છે. સાથે […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAP સક્રિય, 8 અને 9 માર્ચ અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

ગાય માતાની હત્યા કરનારી અને માંસ મટન વેચનારી કંપની પાસેથી તમે 250 કરોડનું ફંડ લીધું છે: Kiran Desai AAP

Kiran Desai AAP: ગૌહત્યારાઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન પર આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈએ એક વીડિયોના માધ્યમથી સરકારને કર્યા સવાલ કરતા જણાવ્યું હતું કે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાય માતાની યાદ આવી. ભાજપને ગાય માતાના નામે રોટલા શીખવાની ટેવ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી […]

Image

AAP Gujarat : AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને પત્ર, ચૂંટણીમાં બે સંતાનની મર્યાદા રદ્દ કરવાની કરી માંગ

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો […]

Image

Chitar Vasava એ વિધાનસભામાં કરી મોટી માંગ, મતદારયાદીમાંથી નામ કમી કરાવનાર લોકો સામે કાર્યવાહી કરવા AAP MLA મેદાને

Chitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મેં મતદાર યાદીમાં નામ કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી, તેમાં કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા […]

Image

AAP Gujarat : અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ જાહેર જામનગરમાં ઉજવણી, હેમંત ખવાએ ભાજપ પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી પર કરવામાં આવેલા ખોટા કેસ મુદ્દે ગઈકાલે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં આમ […]

Image

AAP Gujarat : માણાવદરની સભામાં પ્રવીણ રામના મોટા આક્ષેપ, “પ્રજા માટે લડતા લડતા કયા કોંગ્રેસના નેતાને જેલમાં નાંખવામાં આવ્યા?”

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. પ્રવીણ રામની આગેવાનીમાં હાલ પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભાના સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી ગૃહ ગજવી રહી છે. તો બીજી તરફ પ્રવીણ રામ, મનોજ સોરઠીયા, ઈસુદાન ગઢવી અને જિગીષા પટેલ […]

Image

AAP Gujarat : ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર હુમલાનો મામલો, આરોપીઓના વરઘોડા કાઢવાની કરી માંગ

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા પાટીદાર સમાજના અગ્રણી અને ગોંડલને લઈને સતત ચર્ચામાં રહેતા જીગીશા પટેલ પર હુમલાના કેસમાં હવે મોટી અપડેટ સામે આવી છે. જેમાં આજે બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલમાં સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સંગમ પાર્ક […]

Image

Narmada માં ચૈતર વસાવાના ગઢમાં હર્ષ સંઘવીએ પાડ્યું ગાબડું, દેડિયાપાડામાં AAP અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

Narmada : સમગ્ર ગુજરાતની રાજનીતિ અને હાલમાં આદિવાસી પટ્ટામાં ચાલતી રાજનીતિ અલગ જ હોય છે . પહેલા જે વિસ્તારમાં ભાજપ નેતાઓ ખુબ ઓછા જતા હતા. તે જ વિસ્તારોમા હવે ભાજપ નેતાઓ અને મંત્રીઓ પહોંચી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારીમાં છે. તો બીજી તરફ તેના માટે જ હવે ભાજપ […]

Image

AAP Gujarat : જીગીશા પટેલ અને યુવરાજસિંહ જાડેજા પર હુમલા મામલે AAP નેતાઓ મેદાને, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતના છેવાડા સુધીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે .એ વાત ભાજપથી જોવાતી નથી અને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. માટે તેઓ હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. થોડા દિવસ પહેલા આમ […]

Image

AAP Gujarat : AAPની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા, જામખંભાળિયાના ખેડૂતોને જોડાવવા પ્રવીણ રામનું આહવાન

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજથી સોમનાથથી આમ આદમી પાર્ટીની જે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત કરી છે, આ યાત્રા 26 ફેબ્રુઆરીના રોજ જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે પહોંચી રહી છે અને ત્યાં એક […]

Image

ભાજપના નેતાઓ એટલા અહંકારી છે કે જનતાની વાત સાંભળવા પણ તૈયાર નથી: Manoj Sorathia

Manoj Sorathia AAP: આમ આદમી પાર્ટીના નેતા પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવતા આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જીગીશાબેન પટેલ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એમનો વાંક માત્ર એટલો હતો કે ગોંડલમાં લોકોની ફરિયાદ સાંભળવા માટે જ્યારે લોકોએ તેમને બોલાવ્યા, ત્યારે તેઓ ત્યાં […]

Image

AAP Gujarat : સોમનાથથી AAPની “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”નો પ્રારંભ, ઘૂંસીયા ગામે પ્રવીણ રામનો ખેડૂતો મામલે હુંકાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન […]

Image

Chaitar Vasava : વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત, પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નો મામલે કરી રજૂઆત

Chaitar Vasava : દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમે વિધાનસભા ગૃહ સમક્ષ જણાવ્યું કે જે પણ રોડ નિર્માણના કામો જયારે અમારા જંગલના વિસ્તારમાં થતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ કારણો બતાવીને એનઓસી આપવામાં આવતી નથી અને રોડના કામકાજને અટકાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોના […]

Image

AAP Gujarat : સોમનાથથી AAPની ‘પરિવર્તન લાવો, ખેડૂત બચાવો’ યાત્રાની શરૂઆત, પ્રવીણ રામની આગેવાનીમાં એકઠા થયા ખેડૂતો, જાણો યાત્રાનો રૂટ

AAP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દરેક પક્ષ ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. દરેક પક્ષના કેન્દ્રીય નેતૃત્વના ગુજરાતમાં ધામા વધી ગયા છે. સાથે જ દરેક નેતાઓ પોતાના પક્ષને જીતાડવા અને આગામી ચૂંટણીની તૈયારીઓ માટે સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. તે વચ્ચે ક્યાંક ખેડૂતો માટે મહાસભાનું આયોજન કરવામાં આવી […]

Image

AAP Gujarat : ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAPના અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

AAP Gujarat : ભાવનગર શહેરમાં વીર માંધાતા સંગઠન દ્વારા 12મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે પહોંચ્યા હતા. આ સમૂહલગ્નમાં 151 નવદંપત્તિઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સમૂહ લગ્ન મહોત્સવમાં પહોંચતા […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAP નેતા પ્રવીણ રામની જાહેરાત, સોમનાથથી ગાંધીનગર સુધીની AAPની યાત્રાનું આયોજન

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. અને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલ આમ આદમી પાર્ટી અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત પ્રવાસે છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કાર્યકરોને એક્ટિવ કરવા અને જનતા સુધી પહોંચવા માટે […]

Image

AAP Gujarat : ભાવનગરમાં આમ આદમી પાર્ટીનો પોસ્ટર વિવાદ, ગોપાલ ઇટાલિયાએ કોને પોસ્ટર ઉતારતા રંગે હાથ ઝડપ્યા ?

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઇ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી સહીત દરેક પક્ષ ગુજરાતમાં એક્ટિવ થઇ ગયા છે. સાથે જ દરેક પક્ષનું કેન્દ્રીય નેતૃત્વના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે. સાથે જ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ભાવનગરમાં […]

Image

30 વર્ષના શાસન પછી પણ રસ્તા, શાળાઓ અને હોસ્પિટલોની હાલત ખરાબ: Arvind Kejriwal

 Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાહેબની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ […]

Image

AAP Gujarat : AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ CM ભગવંત માન પહોંચ્યા ગુજરાત, સરકાર પર કર્યા આકરા પ્રહાર

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. અને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલ આમ આદમી પાર્ટી અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત પ્રવાસે છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કાર્યકરોને એક્ટિવ કરવા અને જનતા સુધી પહોંચવા માટે […]

Image

વિકાસ અને જનહિતના એજન્ડા સાથે નવા કાર્યકરોનું ’આપ’માં સ્વાગત : Sagar Rabari AAP

Sagar Rabari AAP: ધોળકા વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળી છે. કામની રાજનીતિ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી પાર્ટીમાં દિવસેને દિવસે વિવિધ વર્ગોના લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષો ઉપરાંત હવે સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આમ […]

Image

AAP Gujarat : AAPના ધારાસભ્યોના આજે લગ્નના નવા નિયમ મામલે મોટા નિવેદન, આ નવા નિયમોમાં દરેકના સૂચનો લેવા પણ માંગ

AAP Gujarat : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા કરવા જઈ રહી છે અને તે માટે જનતા પાસેથી સૂચનો તથા વાંધાઓ મંગાવ્યા છે. તેમણે કહ્યું કે લગ્ન નોંધણી કાયદાનો દુરુપયોગ કરીને કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ખોટી રીતે હેરાન, ડરાવી-ધમકાવી અથવા છેતરપીંડી કરીને તેમનું જીવન બરબાદ કરવાની […]

Image

AAP Gujarat : AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત પ્રવાસે, મનોજ સોરઠીયાએ જણાવ્યો સમગ્ર કાર્યક્રમ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 21 ફેબ્રુઆરીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા […]

Image

સરકારી શાળામાં નવા વર્ગખંડો અને જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે : Suraj Bagda AAP

Suraj Bagda AAP: સરકારી શાળાઓ નવી ચાલુ થવાના બદલે બંધ થવી, શિક્ષકોની ઘટમાં સતત વધારો અને વર્ગખંડોની ગંભીર અછત સામે, આજે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ ASAP દ્વારા રાજકોટના કિસાનપરા ચોક ખાતે પ્રતિકાત્મક રીતે વિધ્યાર્થીઓ બની શિક્ષકો-વર્ગખંડની અછત દૂર કરવાની માંગ કરી, પ્લે કાર્ડ સાથે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેથી પોલીસ […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાનો ફોટો વાયરલ, ગોપાલ ઇટાલિયાએ આ મામલે શું આપ્યો ખુલાસો ?

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. એ હદે કે અત્યારે કોઈ પણ જગ્યાએ વિપક્ષ આમ તો કોંગ્રેસ છે ગુજરાતમાં પણ કોંગ્રેસ ક્યાંક ખોવાઈ રહી છે. અને દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી ખુબ જ આગળ પડતો ભાગ ભજવી રહી છે. એ પછી ગૃહમાં દેખાવો કરવાની વાત હોય […]

Image

AAP Gujarat : ગુજરાતમાં ચાલતા દૂધની ભેળસેળ મામલે યુવરાજસિંહ જાડેજા અને ગોપાલ ઇટાલિયા મેદાને, કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

AAP Gujarat : ગુજરાતના રસોડામાં પહોંચતા સફેદ ઝેર અને પ્રાણીજ ચરબીના જીવલેણ કારોબારનો પુરાવા સાથે ખુલાસો કરવા અંગે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દૂધ જેવી પવિત્ર વસ્તુના નામે રાજ્યમાં ડબલ કૌભાંડ ચાલી રહ્યું […]

Image

Chaitar Vasava : આદિવાસી છાત્રોને બજેટમાં થયેલા અન્યાય મુદ્દે ચૈતર વસાવા આકરા પાણીએ, આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઇ પહોંચ્યા સચિવાલય, પોલીસે રોકતા જ થઇ જોવાજેવી

AAP Gujarat : ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. અને ગઈકાલે એટલે કે 19 ફેબ્રુઆરીના વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. બજેટની જાહેરાત થયા બાદથી જ આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે. અને આજે તો આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર […]

Image

Surendranagar ના દિગસર ગામે રાજુ કરપડાની ખેડૂત આગેવાનો સાથે બેઠક, AAP આક્ષેપો વચ્ચે કરપડા થયા એક્ટિવ

Surendranagar : જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે, ત્યારથી રાજકારણ ખુબ ગરમાયુ છે. એક તરફ આમ આદમી પાર્ટી રાજુ કરપડાના રાજીનામાં બાદ સતત ટીકાઓ કરી રહી છે, તેમના પર ખેડૂતો સાથે દગો કર્યો છે તેવા પણ આરોપો લગાવી રહી છે. ત્યારે હવે બીજી તરફ રાજુ કરપડા ભાજપમાં જોડાવવાના છે તેવી અટકળો સતત […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભાના બજેટને AAP ધારાસભ્યોએ વખોડ્યું, ચૈતર વસાવાએ બજેટ સામે ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. અને આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને હવે આ વર્ષના ગુજરાત સરકારના બજેટને AAP ધારાસભ્યોએ વખોડ્યું છે. આ મામલે ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, બજેટ ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકો માટે નિરાશાજનક […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે ચૈતર વસાવાના ધારદાર સવાલ, SOUના ગ્રીન કોરિડોર મુદ્દે આપી માહિતી

AAP Gujarat : આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મિડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે આદિવાસી વિસ્તારમાં કુપોષણથી […]

Image

AAP Gujarat : વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો દ્વારા વિરોધ, વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ

AAP Gujarat : વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભામાં AAP ધારાસભ્યોના “વિધાનસભા લાઈવ કરો”ના નારા ગૂંજ્યા હતા. AAP ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, લાઈવ […]

Image

AAP Gujarat : AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના કૌભાંડનો કર્યો પર્દાફાશ, શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું

AAP Gujarat : આમ આદમી પાર્ટી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યુ છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકીયા, દિલીપ ભૂવા સહિતના AAP આગેવાનો દ્વારા શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતુ. આ તકે યુવરાજ સિંહ જાડેજાએ વિગતવાર જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટા પાયે […]

Image

AAP Gujarat : વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત પહેલા જ AAPનો વિરોધ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ વિધાનસભામાં જઈને….

AAP Gujarat : આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. અને આજે બજેટ સત્રની શરૂઆત પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બજેટ સત્રમાં ભાગ લેવા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ટ્રેડ ડીલ મુદ્દે […]

Image

Paresh Goswami આવ્યા રાજુ કરપડાના સમર્થનમાં, આમ આદમી પાર્ટી સહીત વિરોધીઓના કાઢ્યા ગાભા

Paresh Goswami : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. હવે આ મામલે ઘણા નવા નિવેદનો સામે આવે છે. કોઈ સમર્થનમાં તો કોઈ વિરોધમાં ઉતરી રહ્યા છે. ત્યારે હવે રાજુ કરપડાના સમર્થનમાં હવે પરેશ ગોસ્વામી આવ્યા છે. અને રાજુ કરપડાના સમર્થનમાં આવી અને આમ આદમી પાર્ટીના ગાભા કાઢી […]

Image

AAP Gujarat : રાજુ કરપડાની ઓડિયો કલીપ કરી વાયરલ, ભાજપમાં જોડાવવાને લઈને શું બોલ્યા ? AAPના મોટા આક્ષેપ

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. રાજુ કરપડાએ પક્ષમાંથી બે દિવસ પહેલા રાજીનામુ આપ્યું હતું. તેઓ જેલમાં હતા તે દરમિયાન તેમને પક્ષ તરફથી પૂરતી કાયદાકીય મદદ કરવામાં આવી નહિ, પક્ષમાં રહીને ખેડૂતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપી શકાતું નથી, અને ગોપાલ ઇટાલિયાએ તેમના જેલવાસ દરમિયાન તેમને […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ માંગ્યો રાજ્યપાલ પાસે મળવાનો સમય, ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે જ ગુજરાતના ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય લોકોની તકલીફો મુદ્દે AAP પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા રવાના થયા છે. પરંતુ AAP પ્રતિનિધિ મંડળને રાજ્યપાલે સમય ફાળવ્યો નહીં. હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા જે રેલી કાઢવામાં આવી છે. […]

Image

Apollo હોસ્પિટલમાં કેથેટર અને ડોક્ટર વિઝિટ ચાર્જમાં ગરબડ સામે આવી: Vinod Parmar AAP

Vinod Parmar AAP : આજે બોડકદેવ વિસ્તારમાં આવેલી Apollo હોસ્પિટલમાં વધારે અને ખોટો ચાર્જ લેતા દર્દીના સગાનો ફોન આવતા ત્યાં હોસ્પિટલ કેર કમિટિ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર આવી પહોંચ્યા હતા. ત્યાં ચોંકાવનારી માહિતી એવી મળી કે દર્દીને પેશાબ કરાવવા માટે કેથટન નાખવાનો ચાર્જ 47600/ બિલમાં આપેલ, સાથે ડૉક્ટર વીઝીટ ચાર્જ વધારે અને […]

Image

ભાજપની ત્રીપલ એન્જિનની સરકારમાં લોકો ગટરનું મિક્સ થયેલું પાણી પીવા મજબૂર: Dr. Karan Barot

Dr. Karan Barot: અમદાવાદમાં ઓઢવ વિસ્તારની મુકેશનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવા મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ તથા AAP નેતા જૈમિન દેસાઈની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. AAP નેતા ડૉ. કરન બારોટ અને જૈમિન દેસાઈ સહિત આમ આદમી […]

Image

AAP Gujarat : અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે AAPના ગોપાલ રાયએ સવાલ ઉઠાવ્યા, શું અમેરિકાએ દબાણ બનાવીને ભારત પર ટ્રેડ ડીલ થોપી દીધી?

AAP Gujarat : અમેરિકા સાથેના વેપાર કરારના મુદ્દે દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયજીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે ભારતની કેન્દ્ર સરકારે અમેરિકા સાથે આ ટ્રેડ ડીલ શા માટે કરી? સરકાર કહે છે કે આથી ભારતને […]

Image

SIRની કામગીરીમાં હજારોની સંખ્યામાં ખોટી અરજીઓ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓના નામની અરજીઓ આવેલી છે: Niranjan Vasava AAP

Niranjan Vasava AAP: SIRની કામગીરી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના નામ કાપવામાં આવી રહ્યા છે અને ખોટા નામ ઉમેરવામાં આવી રહ્યા છે એવી ફરિયાદો વારંવાર આવી રહી છે. જે મુદ્દે આમ આદમી પાર્ટી સતત પોતાનો અવાજ ઉઠાવી રહી છે. નર્મદા જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં લોકોના નામ કાપવાની અને ખોટા નામ જોડવાની ફરિયાદ મુદ્દે આમ […]

Image

કતલખાનું બનવું ન જોઈએ અને જો કોઈ કતલખાના હોય તો તેને પણ બંધ કરવામાં આવે: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટ ભાજપ દ્વારા 32 કરોડના ખર્ચે કતલખાનું શરૂ કરવાની વાત સામે આવી ત્યારબાદ આ વાત પર સરકાર દ્વારા લીપાપોતી કરવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન […]

Image

Gopal Italia એ સરકારના કામની ખોલી પોલ, બ્રિજના હલકી કક્ષાના મટીરીયલને લઈને કર્યો ખુલાસો

Gopal Italia : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની મુસાફરી દરમિયાન એક ફેસબુક લાઈવ કરીને નિર્માણાધીન બ્રિજમાં જે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે એના પર કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષપૂર્ણ ફેસબુક લાઈવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હું એક રસ્તા પરથી જઈ રહ્યો છું ત્યાં એક રસ્તામાં બ્રિજનું કામ ચાલી […]

Image

પહેલી એપ્રિલથી તમામ કર્મચારીઓને કામના પ્રકાર અને સિનિયોરિટી પ્રમાણે પગાર વધારો આપવામાં આવશે: Chaitar Vasava

Chaitar Vasava News: જે પી ગ્રુપના 182 કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી હડતાલ પર હતા અને આજે ધારાસભ્ય Chaitar Vasavaએ આ કર્મચારીઓની માંગણીઓ મુદ્દે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને મેનેજમેન્ટે સાતમાંથી છ માંગણીઓને તાત્કાલિક અસરથી માની છે અને પગાર વધારવાની છેલ્લી માંગણી ઝડપથી અમલમાં મુકાશે તેવી ખાતરી આપી છે. આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના […]

Image

મનરેગાનું નામ બદલવાથી સત્ય બદલાતું નથી, કૌભાંડોનો જવાબ જનતા આવનારી ચૂંટણીમાં આપશે: Chaitar Vasava

Chaitar Vasava AAP: નર્મદા જિલ્લાના ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને AAP ને સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેર સભાને સંબોધન કરતાં આદિવાસી સમાજના હક્કો, વિકાસ અને મૂળભૂત સુવિધાઓના મુદ્દે ભાજપ […]

Image

Chaitar Vasava : નિઝર વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા, ચૈતર વસાવાની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાયા

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ફરી એક વાર એક્ટિવ થઇ ગઈ છે. અને તેમાં પણ ખાસ દેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા સતત અલગ અલગ સભાઓ કરી અને સતત લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી રહ્યા છે. અને આજે ફરી એકવાર તેમણે નિઝરમાં આમ પરિવર્તન […]

Image

AAP Gujarat : બોટાદ કડદા કાંડ બાદ જેલ બહાર આવ્યા પ્રવીણ રામ, AAP નેતાએ જેલના દિવસોને યાદ કરીને શું કહ્યું ?

AAP Gujarat : બોટાદ કડદા કાંડ બાદ છેલ્લા અંદાજે 100 દિવસ એટલે કે પોણા ચાર મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા બાદ આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલ બહાર આવ્યા છે. ગઈકાલે સાત લોકોના બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામના પણ જામીન […]

Image

AAP Gujarat : બોટાદ કડદા આંદોલન મામલે જામીન મળતા રાજુ કરપડા અને પ્રવીણ રામ આવ્યા જેલ બહાર, ખેડૂતોને લઈને શું કહ્યું ?

AAP Gujarat : બોટાદ કડદા કાંડ બાદ છેલ્લા અંદાજે 100 દિવસ એટલે કે પોણા ચાર મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા બાદ આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલ બહાર આવ્યા છે. ગઈકાલે સાત લોકોના બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામના પણ જામીન […]

Image

AAP Gujarat : બોટાદ કડદા આંદોલનમાં રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, અંદાજે 100 દિવસ બાદ આવશે બહાર

AAP Gujarat : ગુજરાતમાં થોડા સમય પહેલા થયેલા કડદાકાંડ સામે બોટાદમાં મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. આ કડદા સામે આંદોલન કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ થોડા થોડા સમયે જે રીતે જામીન મળતા ગયા તેમ તેમ તે બધા બહાર આવતા ગયા. આ […]

Image

Junagadh AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ધરપકડ, એટ્રોસિટી, છેડતી બાદ વધુ એક ગુનો નોંધાતા પાસા હેઠળ ધકેલાયા

Junagadh : છેલ્લા થોડા સમયથી જૂનાગઢના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેમના પર એટ્રોસિટી, છેડતી સહિતના ગુનાઓ તેમના નામે દાખલ કરવામાં આવ્યા હતા. અને હવે AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે જૂનાગઢ LCB એ ભેસાણ પંથકમાંથી તેમની ધરપકડ કરી હતી. […]

Image

Hemant Khava : જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આગામી વર્ષને “મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ” જાહેર કરવા કરી માંગ

Hemant Khava : ગુજરાતના ગામડાઓને હવે સમૃદ્ધ બનાવવા અને પાયાની સુવિધાઓ ગામડા સુધી પહોંચાડવા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને એક મોટી માંગ કરી છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આગામી વર્ષને “મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ” જાહેર કરવાની માંગ કરી. તેમણે માંગ કરતા પત્રમાં લખ્યું છે કે, ધારાસભ્ય હેમંત ખવા […]

Image

SIRની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે તો ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ: Bhagwant Mann

CM Bhagwant Mann: પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આજે સાંજે આગમન થયું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી ભગવંત માનનું […]

Image

ફોર્મ નંબર- 7 મુજબ નામ રદ્દ કરવાની કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત મતદારને ઓછામાં ઓછા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવે : Rajinikanth Vaghani AAP

Rajinikanth Vaghani AAP: SIR પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીને આવેદન પત્ર આપ્યું હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી S.I.R. (Special Intensive Revision) પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં […]

Image

AAP Gujarat : અરવિંદ કેજરીવાલને ED કેસ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા

AAP Gujarat : અગાઉ ED દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે ન્યાયાલય દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે માનનીય અરવિંદ કેજરીવાલજીનો ઉદય કોઈ રાજકીય […]

Image

Gopal Italia : ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિને લઇ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ? “સંઘર્ષ અને મહેનતથી જનતા સુધી પહોંચ્યા”

Gopal Italia : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સતત વધતા જનસમર્થન અને સંગઠનના વિસ્તરણને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. વિડિયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ માટે સંઘર્ષ કરી રહી છે. છેવાડાના અને વંચિત વર્ગ સુધી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચતા થયા […]

Image

Chaitar Vasava : ભરૂચના વાગરામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન મહાસભા યોજાઈ, ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના વાગરા ખાતે ભવ્ય “પરિવર્તન સભા” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. Chaitar Vasavaએ […]

Image

આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજનું સમર્થન મળી રહ્યું છે : Arvind Kejriwal

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ […]

Image

ભાજપ ભ્રષ્ટાચાર, ભય અને જેલની રાજનીતિ કરી રહ્યું છે, ગુજરાતમાં ભાજપનું શાસન નહીં, ભયનું રાજ ચાલે છે : Arvind Kejriwal

Arvind Kejriwal Gujarat Visite: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મિડિયા સાથે વાત કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને સંપૂર્ણ રીતે ખાડામાં ધકેલી […]

Image

Gopal Italia : માળીયા હાટીનાની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલીયા પર જુતુ ફેંકાયું, આ પહેલા પણ જામનગરમાં બની હતી આવી જ ઘટના

Gopal Italia : ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર લોકોને પાર્ટીમાં જોડવા માટે જનસભાઓનું આયોજન કરી રહી છે. અને તેમાં સૌથી વધુ ટાર્ગેટ પર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહેતા હોય છે. ગઈકાલે માળિયા હાટીનામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Image

Arvind kejriwal : AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત પ્રવાસે, 7 ઝોન હેઠળ ઝોનવાઈઝ કાર્યકર્તા સંમેલનમાં લેશે ભાગ

Arvind kejriwal : ટૂંક જ સમયમાં હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગવાના છે. અને તેને લઈને હવે દરેક પક્ષ એક્ટિવ મોડમાં ચાલી રહ્યા છે. અને તે પહેલા હવે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 17 જાન્યુઆરીએ સાંજે અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું […]

Image

બિલ્ડરો અને ભાજપના મળતીયાઓની નજર આ જમીન પર હોવાથી વર્ક ઓર્ડર આપ્યા બાદ શાળાનું સ્થળ બદલી દેવામાં આવ્યું : Payal Sakaria

Payal Sakaria AAP News: સુરતના કતારગામ ઝોનમાં વોર્ડ નંબર 7ના ટીપી–50માં આવેલા પ્લોટ નં. 94 પર મંજૂર થયેલી સુમન શાળાને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ડૉ. કિશોર રૂપારેલિયા અને દિપ્તી સાકરિયાએ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણાં યોજ્યા હતા. આ ધરણામાં સુરત મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા […]

Image

આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓની નૈતિક હિંમતથી આ કાર્યવાહી શક્ય બની છે : Mukesh Shah AAP

Mukesh Shah AAP : અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા બોપલ-ઘુમા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને દારૂનો ધંધો ચલાવનારાઓ સામે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડમાં આમ આદમી પાર્ટીના નેતા નિલ પટેલ, માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ […]

Image

ગરીબોના મુખનું અનાજ લૂંટવાની એક ગંભીર ઘટના મનીષા ગરનાળા પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી : Rajinikanth Vaghani

Rajinikanth Vaghani AAP: આજે મકરસક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલ્વેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કે.પી.પાનસુરીયા, વોર્ડ નં. 2 ના સહ પ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નં. 1ના પ્રભારી પ્રફુલ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ […]

Image

સરકારનો ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન હતો, પણ પ્રથમ તબક્કાનો પ્લાન જ પા પા પગલીએ ચાલે છે: Raju Borkhataria AAP

Raju Borkhataria AAP: ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વર્ષોથી સામાન્ય લોકોને, ખેડૂતોને અને તેમના પાકોને ખૂબ જ નુકસાન થતું આવ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે ગયા વર્ષે 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરી હતી અને એ પદયાત્રામાં અનેક ગામોના હજારો લોકો અને ખેડૂતોએ આ પદયાત્રાને […]

Image

ગુજરાતમાં પરિવર્તન માટે યુવાનોને રાજકારણમાં સક્રિય થવાનું આમંત્રણ: Brijraj Solanki AAP

Brijraj Solanki AAP: 12 જાન્યુઆરીના રોજ, મહાપુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને આમ આદમી પાર્ટીએ યુવા દિવસ તરીકે ઉજવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે આજે બોટાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રીજરાજ સોલંકીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી […]

Image

જામનગરમાં પીવાનું શુદ્ધ પાણી, રોડ રસ્તા અને ગટર જેવી વ્યવસ્થા પણ ભાજપે આપી નથી: Isudan Gadhvi

Isudan Gadhvi News:આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય “પરિવર્તન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પ્રકાશ દોંગા, લોકસભા પ્રભારી રઘુભાઈ આંબલીયા, જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મહિલાઓ, યુવાનો સહિતના લોકો જોડાયા હતા. મોટી […]

Image

ધારાસભ્યની ઓફિસની પાછળ વેજલપુરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય રહ્યો છે, પણ પોલીસને અમારી પોસ્ટ દેખાય છે: Kiran Desai AAP

Kiran Desai AAP: આજે આમ આદમી પાર્ટીના માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ અમદાવાદના વેજલપુર વિસ્તારના પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. .આ મુદ્દે તેમણે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે, ત્યારે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે “ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા.” આમ તો […]

Image

આંબા ડુંગર અને નસવાડીના પ્રોજેક્ટ મુદ્દે ભાજપના નેતાઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે: Chaitar Vasava

Chaitar Vasava On BJP: છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે આમ આદમી પાર્ટીની એક ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી. આ પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જનતાએ છોટાઉદેપુરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિવર્તનના સંકેત આપી દીધા […]

Image

ભારતીય કિસાન સંઘ ભલે પાણીમાં બેસે પરંતુ AAP ખેડૂતોના મુદ્દે લડવા માટે પ્રતિબદ્ધ છે: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી સાગર રબારી એ જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘે ખેડૂતોના મુદ્દે 12મી જાન્યુઆરીએ શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. એ વખતે જ મેં સંભાવના વ્યક્ત કરી હતી ભારતીય કિસાન સંઘ ખેડૂતોને ગેરમાર્ગે દોરશે. આજે સમાચાર છે કે વડાપ્રધાન આવવાના હોવાથી આ પ્રોગ્રામને મોકૂફ રાખવામાં આવ્યો છે. પરંતુ […]

Image

અમે નાના માણસો અને ધંધાર્થીઓની પીડા સમજી શકીએ છીએ, પણ આ ભાજપ નહીં : Gopal Italia

Gopal Italia News: છેલ્લા ઘણાં સમયથી હીરા બજારમાં ચાલી આવતી મંદી વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ અચાનક મહિધરપુરા હીરા બજારની મુલાકાત લીધી હતી. હીરા બજારમાં વેપારીઓ, હીરા દલાલો તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને […]

Image

AAP Gujarat : સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સરકાર પર જબરદસ્ત ભડક્યા

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. આ ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સતત જનસભાઓ કરી રહી છે. અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીની સુરતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું […]

Image

ભાજપ સાથે જોડાયેલા તત્વો દ્વારા જનસભા ડિસ્ટર્બ કરવાની અને અરાજકતા ફેલાવવાની કોશિશ : Dharmesh Bhanderi

Dharmesh Bhanderi AAP News: સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન જનસભા થવા જઈ રહી છે, જેને લઇ ભાજપ બોખલાઈ ગયું છે. ભાજપના નેતા સાથે ધરોબો ધરાવનારા લોકોએ ખોટા ફોટા સાથે આમ આદમી પાર્ટીના બેનરો પ્રિન્ટ કરી આ વિસ્તારમાં લગાવ્યા અને પછી પોતે લગાવેલા બેનર પર જ કાળી શાહી લગાવી વિરોધ કર્યો હતો. આ મામલે […]

Image

Vapi માં યોજાઈ આમ આદમી પાર્ટીની જનસભા, AAP નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા મોટા પ્રહાર

Vapi : AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2005-07માં હું મોટરસાયકલ પર બેસીને વાપી, વલસાડ, દમણ, સેલવાસ, ડાંગ સહિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં રિપોર્ટિંગ કરતો હતો. હું આદિવાસી લોકોની સમસ્યાઓ, જળ, જંગલ, જમીન, પેસા એક્ટ મુદ્દે એ સમયથી જ અવાજ ઉઠાવતો હતો. હાલ […]

Image

Surat માં મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓના બેનર પર VHPએ લગાવી શાહી, ધર્મેશ ભંડેરીએ લખાવી પોલીસ ફરિયાદ

Surat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ અલગ અલગ જગ્યાએ સતત જનસભાઓ કરી રહી છે. જેના ભાગરૂપે આજે સુરતમાં જનસભા યોજાવાની છે. અને તે પહેલા સુરતના અલગ અલગ જગ્યાએ જનસભાના બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓના ફોટા લગાવવામાં આવ્યા છે. આ ફોટામાં મુખ્ય નેતાઓને મુસ્લિમ ટોપી પહેરેલા બતાવવામાં આવ્યા હતા. […]

Image

શ્રવણ જોશીના સમર્થનમાં આવતીકાલે ગોડાદરામાં આમ આદમી પાર્ટીની જનસભા : Rajinikanth Vaghani AAP

AAP Rajinikanth Vaghani News: ગુરુવારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગોડાદરા વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જનસભામાં પધારવા માટે લોકોને આમંત્રણ આપતા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ગુજરાતના શોષિતો, વંચિતો, પીડિતો, આદિવાસી સહિત […]

Image

કમલમના આશીર્વાદ વગર કોઈ કલેક્ટર ભ્રષ્ટાચાર કરવાની હિંમત ન કરે: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જળ સંપત્તિ વિભાગના એક તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના 57 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નથી. પાણીની ગુણવત્તા અને પુરવઠાની રીતે ગુજરાત સમગ્ર દેશમાં 30મા નંબરે છે. ભાજપનું 32મા […]

Image

Gopal Italia ને એક નનામો પત્ર મળ્યો અને ACB ની સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપ,શું ઈટાલિયા ન્યાય અપાવશે

Gopal Italia : ભ્રષ્ટાચાર નિવારણ વિભાગ દ્વારા પૈસા માંગવામાં આવતા હોવાની ફરિયાદ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને એક નનામો પત્ર મળ્યો હતો. આ પત્રમાં પોતાનું નામ છુપાવીને એ વ્યક્તિએ લખ્યું હતું કે, તેઓ એક ગરીબ પરિવારમાંથી અને અનુસૂચિત જાતિમાંથી આવે છે. માઁ બાપે મજૂરી કરીને એમને ભણાવ્યા અને અમદાવાદ કોર્પોરેશનમાં તેમણે નોકરી મેળવી પરંતુ હાલ એ.સી.બી. […]

Image

Chaitar Vasava : ઝઘડિયામાં ચૈતર વસાવાની આગેવાનીમાં આંદોલનનો સુખદ અંત, કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી

Chaitar Vasava : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગઈકાલથી ધરણા પર બેઠા હતા અને આજે આ મુદ્દે સુખદ નિરાકરણ આવ્યું છે. તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે […]

Image

ભાજપ દ્વારા આયોજિત સુરત સન્માન સમારોહને લઇને AAP ધારાસભ્ય Gopal Italiaએ નેતાઓ સમક્ષ વિસ્તારની 7 માંગણીઓ મૂકી

Gopal Italia AAP: આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય Gopal Italiaએ આજે ભાજપ દ્વારા આયોજિત સુરતનાં મોટા વરાછા સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેતા સન્માન લેનારા ભાજપના નેતાઓ પાસે વરાછા વિસ્તાર માટે માંગણી કરી હતી. AAP ધારાસભ્યએ વિડીયોનાં માધ્યમથી જણાવ્યું હતું કે સમાજ તમને મત આપીને નેતા બનાવે છે, મંત્રી બનાવે છે, ઉપરથી સમાજ તમારું સન્માન કરે છે. […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાની ડભોઇમાં ગુજરાત જોડો જનસભા, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ-ભાજપને આપ્યો મોટો ફટકો

Chaitar Vasava : આમ આદમી પાર્ટી હાલ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ ગુજરાત જોડો વિધાનસભા દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

AAP Gujarat : AAP નેતા હરેશ સાવલિયા પર જેલમાં થયેલ હુમલા મામલે મનોજ સોરઠીયાનું નિવેદન, ભાજપ સરકાર પર લગાવ્યા મોટા આક્ષેપ

AAP Gujarat : AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા દ્વારા અતિ મહત્વપૂર્ણ મુદ્દા પર જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર પાસે પોલીસનો અને તંત્રનો દૂર ઉપયોગ કર્યા સિવાય કંઈ બચ્યું […]

Image

ટોલનાકા અને ઈમરજન્સી સેવાઓ રાતભર ચાલુ હોય તો સરકારી કચેરીઓ કેમ નહીં?: Gopal Italia

Gopal Italia News: આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં સરકારી કચેરીઓ બપોરે 2 થી 9 ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું કે ગુજરાતના લોકોને વિવિધ સરકારી કામકાજ માટે અલગ-અલગ કક્ષાની સરકારી કચેરીઓ જવું પડે છે. જનતાનાં રોજબરોજનાં નાના-મોટા કામ માટે સરકારી કચેરીઓ અનેક ધક્કા […]

Image

મેયર સમાજના નામે જ ચુંટાયેલ છે અને સમાજના નામે જ તેઓને મેયર તરીકેનું પદ મળેલ છે : Payal Sakaria AAP

Payal Sakaria AAP: સૌરાષ્ટ્ર પટેલ સમાજ, સુરત દ્વારા સમાજના ગરીબ અને મઘ્યમ વર્ગીય વિધાર્થીઓના શૈક્ષણિક વિકાસના હેતુસર સમાજના તમામ વર્ગ પાસેથી રૂ.૧ થી લઇને યથાશકિત દાનની અપીલ કરીને સેવાના હેતુથી સુરત શહેરમાં હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવેલ છે જેથી સમાજના ઉઘોગપતિઓ, સમાજ શ્રૈષ્ઠીઓ, સામાજીક આગેવાનો તેમજ દાતાઓ તેમજ સમાજના લોકોના સંયુકત સહકારથી નિર્માણાધિન હોસ્ટેલના […]

Image

Dhaval Patel : વલસાડના સાંસદ ધવલ પટેલના અનંત પટેલ પર ગંભીર આક્ષેપ, “ચૈતર વસાવા અને અનંત પટેલનું જોડાણ કોંગ્રેસને નુકશાન પહોંચાડશે”

Dhaval Patel : ગુજરાતની રાજનીતિમાં અત્યારે આદિવાસી નેતાઓ ખુબ જ ચર્ચાનો વિષય રહેતા હોય છે. અને ચૈતર વસાવા હોય કે અનંત પટેલે હોય બંને નેતાઓ આદિવાસીઓના અધિકારો માટે લડતા આવ્યા છે. પણ આદિવાસી પટ્ટામાં આવેલા વલસાડના સાંસદ અને વાંસદાના ધારાસભ્ય વચ્ચે સતત કોઈ ને કોઈ બાબતે એકબીજા પર આક્ષેપો કરતા નજરે પડતા હોય છે. અને […]

Image

અમદાવાદ કિડની હોસ્પિટલના ડોક્ટરે લખેલી દવા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં જ નથી: Vinod Parmar AAP

Vinod Parmar AAP: અમદાવાદ કિડની હોસ્પિટલમાં દવાનો સ્ટોક ન હોવાથી આમ આદમી પાર્ટીના નેતા અને હોસ્પિટલ કેર કમિટીનાં અધ્યક્ષ વિનોદ પરમારે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીં ડોક્ટરે જે દવા લખી આપી તેમાંની ઘણી દવાઓ મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ નથી. આ માટે જવાબદાર કોણ ? અહીંયા એવું કહેવામાં આવે છે કે આ દવાઓ હાલ […]

Image

Gopal Italia : જેલમાં બંધ AAP નેતા પ્રવીણ રામના જન્મદિવસ પર પરિવારને મળવા દેવામાં આવ્યા નહિ, ઈટાલીયા પણ ન મળી શક્યા

Gopal Italia : બોટાદના કડદા આંદોલન બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ છેલ્લા થોડા સમયથી જેલમાં બંધ છે. બાકીના ખેડૂતોને જામીન મળી ગયા છે, પણ હજુ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત કેટલાક લોકો જેલમાં બંધ છે. આ સાથે જ પ્રવીણ રામના જન્મદિવસ પર તેને મળવા પહોંચેલા તેમના પરિવારજનો અને ગોપાલ […]

Image

Junagadh માં AAPના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો, ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના

Junagadh : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. એક તરફ જનસભાઓ યોજી અને લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ જેલમાં રહેલ આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હતો. મગફળી ખરીદીમાં થયેલી […]

Image

અનુસૂચિ પાંચ અને પેસા એક્ટ અમલમાં લાવવાની ખાતરી, AAP સત્તામાં આવશે તો ગ્રામસભાને સાચી સત્તા મળશે: Chaitar Vasava

Chaitar Vasava News: નર્મદા જિલ્લાના સાવલી ખાતે આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ લડ્યા […]

Image

Surat ના AAP નેતા શ્રવણ જોશીની ધરપકડ, ખંડણીનો વીડિયો થયો વાયરલ

Surat : આમ આદમી પાર્ટી (AAP) ના નેતા શ્રવણ જોશીની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ ખંડણી કેસમાં AAP યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશીની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સરકાર દ્વારા માન્ય સસ્તા અનાજની દુકાનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં મહામંત્રી અને આમ […]

Image

જવાબદાર સામે માનવવધનો ગુનો દાખલ કરો, મૃતકના પરિવારને 5 કરોડનું વળતર ચૂકવો: Brijraj Solanki AAP

Brijraj Solanki AAP News: વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર […]

Image

AAP Gujarat : વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીથી 35 વર્ષના યુવાનના મોતનો મામલો, બ્રિજરાજ સોલંકી સહિતના AAP નેતાઓએ કર્યો હલ્લાબોલ

AAP Gujarat : વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર પ્રભારી […]

Image

Chaitar Vasava ઉકાઈ ડેમમાં પ્લોટીંગ સોલાર પ્રોજક્ટના અસરગ્રસ્તોની મુલાકાતે, આવનાર પેઢી માટે એકજૂટ રહેવા કર્યું આહવાન

Chaitar Vasava : થોડા સમયમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે. અને તેના જ કારણે આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને નર્મદાના અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે. તેમજ આસપાસના આદિવાસી વિસ્તારમાં પણ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના […]

Image

Isudan Gadhvi : ઉર્જામંત્રીના નિવેદન પર ઈસુદાન ગઢવીના વળતા પ્રહાર, “સ્માર્ટ મીટર એ ભાજપ અને ગુજરાત સરકારનું ષડયંત્ર”

Isudan Gadhvi : ઉર્જા મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે “ભ્રમણા ફેલાવે છે”, […]

Image

ગુજરાતીઓના મોત નીપજે તેનાથી આ ભાજપ સરકારને કોઈ મતલબ નથી: Karan Barot AAP

Karan Barot AAP News: વડોદરામાં ખુલ્લી ગટરમાં પડવાથી પૂર્વ DySPના પુત્રનું મોત નિપજ્યું છે. તંત્રનાં ભોગે યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે આ ઘટનાને વખોડતા સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં વિકાસના નામે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, લોકો મૃત્યુ […]

Image

મનસુખભાઈ મારા પર જે 75 લાખનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતો: Chaitar Vasava

Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમમાં કરવામાં આવેલ ખર્ચાની માહિતી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગી હતી. જેને લઇને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયુ હતું. તેમણે પત્રકાર પરિષદ યોજીને એવું કહ્યું હતું કે “ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના […]

Image

ભાજપના નેતાઓ જનતા માટે લડનાર યુવા AAP નેતાઓને હંમેશા બદનામ કરવા માટે કામ કરે છે: Manoj Sorathia

Manoj Sorathia AAP: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ એક વિડીયોના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભરૂચનાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર 75 લાખ […]

Image

AAP Gujarat : કચ્છ જિલ્લા AAPના હોદ્દેદારો વિવાદમાં સપડાયા, સભામાં જાણીતી ગેંગનો શાર્પ શૂટર દેખાતા સવાલો ઉભા થયા

AAP Gujarat : ગુજરાતમાં સામાન્ય રીતે આમ આદમી પાર્ટી સરકાર સામે મોટા મોટા આક્ષેપો કરતી જોવા મળતી હોય છે. કોઈ કૌભાંડ હોય કે કોઈ દુર્ઘટના બને કોઈને કોઈ કારણોસર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સરકાર સામે આરોપો મુક્ત દેખાતા હોય છે. પણ હવે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જ વિવાદમાં સપડાયા છે. ભચાઉના કટારીયા […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરના સંખેડામાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, મનરેગા કૌભાંડ સહિતના મામલે ચૈતર વસાવાએ સરકાર સામે કર્યા પ્રહાર

Chaitar Vasava : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય […]

Image

Chaitar Vasava ની આગેવાનીમાં અરવલ્લી બચાવો સભા યોજાઈ, “અરવલ્લી બચાવવા માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું”

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચૈતર વસાવા એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. હાલ અરવલ્લી પર્વતમાળા બચાવવાનો મુદ્દો ખુબ જ ગરમાયો છે. ત્યારે અને હવે આ અરવલ્લીના મુદ્દે હવે ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર સામે પડ્યા છે. અને હવે આ મામલે આજે અરવલ્લીના ખેડબ્રહ્માના ખેરોજ ખાતે “અરવલ્લી બચાવો” […]

Image

પ્રધાનમંત્રી મોદીએ ગૌરવ દિવસની ઉજવણી કરી, તેની સામે વાંધો નથી પરંતુ કરોડોના તાયફા સામે અમને વાંધો છે: Chaitar Vasava

Chaitar Vasava AAP:પ્રધાનમંત્રી મોદીના ડેડીયાપાડા સહિતના કાર્યક્રમોમાં આદિવાસી લોકોના ફંડમાંથી કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો. જે મુદ્દે આજે આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી લોકોએ પણ ગૌરવ દિવસની ઉજવણી કરી અને વડાપ્રધાન મોદી પણ ઉજવણી કરે તેની સામે અમને વાંધો નથી પરંતુ અધિકારીઓ દ્વારા જે […]

Image

ગુજરાત ચૂંટણી દરમિયાન મોદીને બતાવા માટે એક પણ શાળા ન મળી, તેથી નકલી શાળા બનાવવી પડી: Sorabh Bhardwaj

Sorabh Bhardwaj AAP: ગુજરાતમાં ગરીબ આદિવાસીઓના હકના કરોડો રૂપિયા પીએમ મોદીની રેલીમાં ખર્ચાતા આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યો હતા. AAP નેતા અને દિલ્હી પ્રદેશ સંયોજક સોરભ ભારદ્વાજે કહ્યું કે પીએમ મોદીના કાર્યક્રમમાં આદિવાસી વિકાસ ફંડમાંથી 50 કરોડ રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા છે. તેમાંના 2.40 કરોડ રૂપિયા તો માત્ર મોબાઇલ ટોયલેટ પર […]

Image

AAP Gujarat : છોટાઉદેપુરના નાંદોદમાં AAP ની ગુજરાત જોડો જનસભા, ચૈતર વસવાનો સરકાર સામે હુંકાર

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભાના જરીયા ગામે “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકારા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેન્દ્રની […]

Image

Chaitar Vasava : અરવલ્લીની પર્વતમાળાઓ બચાવવા હવે ચૈતર વસાવા મેદાને, આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે મહાસંમેલનનું આયોજન

Chaitar Vasava : અરવલ્લીની પર્વતમાળાને બચાવવા માટે અત્યારે ત્રણ રાજ્યોથી સરકાર સામે વિરોધનો જુવાળ ઉભો થયો છે. ખાસ કરીને રાજસ્થાન અને દિલ્હી દ્વારા તેનો ખુબ જ મોટાપાયે વિરોધ થઇ રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં હાલ #SaveAravalli મુવમેન્ટ ચાલી રહી છે. અને તે મામલે હવે ગુજરાતમાં પણ સતત વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. આજે ફરી એકવાર […]

Image

હોસ્ટેલ બાળકને મહિને 2100 રૂપિયા, અધિકારીઓના એક ભોજનમાં 3000 ખર્ચ્યા: Chaitar Vasava

Chaitar Vasava AAP: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે સરપંચોને ગ્રામજનો સાથે આયોજિત શિબિરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ખર્ચાયેલા કરોડો રૂપિયા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તંત્ર સમક્ષ મેં માંગ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડામાં જે કાર્યક્રમ કર્યો એમાં કયા વિભાગે કેટલો ખર્ચ કર્યો એ મુદ્દે જાણકારી આપવામાં આવે. જવાબમાં મને એક […]

Image

આરોગ્ય વિભાગને લગતા પણ અનેક પ્રશ્નો છે, જેની પાલિકાને જાણ કરાશે, બાકી લોક આંદોલનનો સહારો જ અંતિમ ઉપાય : Chitresh Anajwala

Chitresh Anajwala News: આમ આદમી પાર્ટી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મજબૂત વિપક્ષ બનીને ઉભરી રહી છે. ’આપ’ ના દરેક કાર્યકર લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળી જે તે વિભાગ દ્વારા તેનો નિકાલ કરાવવા કાર્યરત છે. 30-30 વર્ષથી સત્તા પર કબજો જમાવી લોકોનું શોષણ કરતી ભાજપ સરકારમાં તાનાશાહી વલણથી લોકો પણ હવે કંટાળ્યા છે અને સામે […]

Image

Chaitar Vasava : સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે શિબિર યોજાઈ, ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર

Chaitar Vasava : ડેડીયાપાડાનાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે આજે અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, આજે દેવમોગરા યાહ મોગી માતાના સાનિધ્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ગ્રીન કોરિડોરમાં આવતા ગામના લોકો સાથે અમારી શિબિર મળી હતી. ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને સરપંચો […]

Image

Chaitar Vasava : નર્મદા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ, ચૈતર વસાવાએ પોતાના મતવિસ્તારના પ્રશ્નો કર્યા રજૂ

Chaitar Vasava : નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. બેઠકમાં ચૈતર વસાવાએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો રજુ કર્યા હતા. બેઠક બાદ ચૈતર વસાવાએ કહ્યું કે, મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવામાં આવે એ બાબતે રજૂઆત કરી. કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે […]

Image

Chaitar Vasava : ઘોઘંબા તાલુકામાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, ચૈતર વસાવાએ પાડલિયા મામલે ભર્યો હુંકાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા હવે સમગ્ર આદિવાસી બેલ્ટમાં સતત સભાઓ કરી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. અને હવે કાટુ ઘોઘંબા તાલુકામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં તેમણે સરકાર સામે પ્રહાર […]

Image

Hemant Khava : હજારો કરોડના ટોલ ટેક્સ આપવા છતાં રસ્તાઓ જર્જરિત હાલતમાં, AAP MLA હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ

Hemant Khava : રાજ્યમાં માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોડ રસ્તાઓની હાલતને લઇને જનતાની ફરિયાદોનો અવાજ ઉઠતો હોય છે. એ પછી શહેર હોય કે ગામડું, જ્યાં જુઓ ત્યાં રોડ- રસ્તાની હાલત એટલી ખરાબ છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે. રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આમ છતાં […]

Image

નવાબંદર, સાંતલપુરની જિલ્લા પંચાયત સીટના પ્રભારી અને સાંતલપુરની જિલ્લા પંચાયત સીટના સહ પ્રભારીની નિમણૂંક : AAP

AAP News: રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ખેડૂતોનાં હક અને અવાજ માટે લડતી આમ આદમી પાર્ટી સતત કાર્યરત છે. રાજ્યમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયથી રાજ્યના મુખ્યમંત્રીને પણ અવગત કરાવ્યા હતા. આ સાથે રાજ્યમાં ખેડૂતનાં મુદ્દા સહિત ડ્રગ્સ કે દારૂ મુદ્દે પણ આમ આદમી પાર્ટી […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, ઈસુદાન ગઢવીએ કહ્યું શું કરી રજૂઆત ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો હતો. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ […]

Image

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ગાંધીનગર, CM સાથે મુલાકાત મામલે ઈસુદાન ગઢવીએ શું કહ્યું ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે આમ આદમી પાર્ટીના […]

Image

બહેન-દીકરીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, તે મુદ્દે સરકાર ક્યારે જાગશે?: Dr. Jewel Vasra AAP

Dr. Jewel Vasra AAPરાજ્યમાં વધી રહેલા બાળ લગ્નને લઇને આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે આજે બાળ લગ્નનાં આંકડાઓ જોઈને ખૂબ દુઃખ થયું. બાળ લગ્નનો કાયદો 2006માં આવ્યો પરંતુ તેનું અમલીકરણ થયું નથી. આ કાયદાનાં અમલીકરણનું કામ સરકારનું છે. ઉત્તર ગુજરાતનાં મહેસાણામાં 13થી 17 વર્ષની દીકરીઓ સગર્ભા બની […]

Image

બાલાસિનોર નગરમાં પાણી દૂષિત થવાના પ્રશ્ન વારંવાર બને છે, તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે : Babubhai Damor AAP

Babubhai Damor AAP: બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. જેના કારણે લગભગ 150 કરતા વધુ દર્દીઓ છેલ્લા અઠવાડિયામાં દાખલ થયા છે. જેમાં કમળાના 136 કેસ અને ઝાડા ઊલટીના 31 જેટલા કેસ ગઈ કાલ સુધી હતા. જેમાં સારવાર થઈ રહી છે. આજે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર અને ’આપ’ કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને હજુ ભોગવવો પડશે જેલવાસ, આજે હાથ ધરાઈ સુનાવણી

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કડદા કાંડ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. અને આ કદાદાકાંડ સામે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા હતા. બોટાદમાં થોડા સમય પહેલા કડદાકાંડનો મામલો સામે આવ્યો હતો. જેના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોને એકઠા કર્યા હતા. અને બોટાદ […]

Image

AAP Gujarat : 6 વર્ષની દીકરી પર દુષ્કર્મના પ્રયાસને મામલે બ્રિજરાજ સોલંકીના આવ્યા મેદાને, સરકાર પર અને મહિલા મંત્રી રીવાબા જાડેજા પર કર્યા પ્રહાર

AAP Gujarat : જસદણનાં વિંછીયાના આટકોટમાં 6 વર્ષની નાનકડી બાળકી પર થયેલી અઘટિત ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આ પીડિત દિકરીને ન્યાય આપવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે જસદણનાં વિંછીયામાં છ વર્ષની માસુમ દિકરી […]

Image

રાજ્યમાં એવા કેટલાય ડોક્ટરો છે, જેને પૂરું જ્ઞાન નથી અને હોસ્પિટલો ખોલીને બેઠા છે: Vinod Parmar AAP

Vinod Parmar AAP: હાલમાં જ રાજ્યમાં એક ઓપરેશન કરવા ગયેલી મહિલાનું ડોક્ટરે ગર્ભાશય કાઢી નાખ્યું હતું. ડોક્ટરની આટલી ભયંકર બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં આમ આદમી પાર્ટીનાં નેતા અને હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ખરેખર હોસ્પિટલનું આટલું ખરાબ તંત્ર? હાલમાં GRDની એક મહિલા ઓપરેશન કરાવવા ગયા અને ડોક્ટરે તેમનું […]

Image

AAP Gujarat : રાજકોટથી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, જેલમાં બંધ ખેડૂતો અને AAP નેતાઓને ન મળવા દેતા સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી […]

Image

AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલને AAP નેતાઓને મળવાની મંજૂરી ન મળતા હલ્લાબોલ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી […]

Image

AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કર્યું હડદડના ખેડૂતોનું સન્માન, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ થઇ ગઈ છે. અને સતત અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. હાલના સમયમાં ગુજરાત એ રાજકારણનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયમાં ગુજરાત મુલાકાતે સતત આવતા […]

Image

Chaitar Vasava : મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર, કહ્યું “યોજનાઓની સહાય ચુકાવવા માટે ગ્રાન્ટ નથી અને…”

Chaitar Vasava : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. અને જે બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને મનસુખ વસાવાના આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો છે. અને ભ્ર્ષ્ટાચારના આરોપો પર મનસુખ વસાવાને અરીસો બતાવ્યો છે. […]

Image

Chaitar Vasava : માંગરોળમાં ચૈતર વસાવાની હાજરીમાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા, સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય જોવા મળી રહી છે. અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત અને જનસભાઓ કરી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ ગામોમાં જઈને ગુજરાત જોડો જનસભાઓ યોજી અને ભાજપ કોંગ્રેસમાં ગાબડું […]

Image

Mansukh Vasava ના ચૈતર વસાવા પર ગંભીર આરોપ, કહ્યું “ટ્રાઇબલ વિસ્તારમાં AAP ના ટ્રાઇબલ નેતાની ટીમ તોડપાણી કરે છે”

Mansukh Vasava : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અને તે વચ્ચે હવે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. આજે મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને તેમાં આમ આદમી પાર્ટી પર મોટાપાયે […]

Image

AAP Gujarat : જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાના મામલે AAP ની પ્રેસ કોન્ફરન્સ, અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ મામલે શું કહ્યું ?

AAP Gujarat : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યકત કરવો એ સૌનો અધિકાર છે. પરંતુ જો […]

Image

રાજ્યના 17 લાખ યુવાનો અને 1.80 લાખ મહિલાઓ ડ્રગ્સના રવાડે ચડ્યા: Brijraj Solanki AAP

Brijraj Solanki AAP: આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા ખાતે આયોજિત ગુજરાત જોડો જનસભામાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે મજબૂતીથી પોતાનો અવાજ ઉઠાવીને જણાવ્યું હતું કે, યુવાનો ડ્રગ્સ નહીં પરંતુ રોજગાર માંગે છે અને બોલવાનો અધિકાર માંગે છે. આમ આદમી પાર્ટી આજથી જાહેર કરે છે કે યુવાનોના હક […]

Image

ડ્રગ્સનું વેચાણ બંધ કરવામાં નહીં આવે તો AAP યુવાનો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને કરશે આંદોલન: Dharmik Mathukiya AAP

Dharmik Mathukiya AAP: રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. ત્યારે જનતા માટે અને જનતાનો અવાજ બનીને જનતાની વચ્ચે કામ કરતી આમ આદમી પાર્ટી આ મુદ્દે સતત સરકારને ટકોર કરતી રહે છે. વધતા ડ્રગ્સને અટકાવવા માટે આમ આદમી પાર્ટીનાં નેતા અને AAP વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયાએ ચિંતા વ્યક્ત કરવાની સાથે રાજ્યનાં […]

Image

Chaitar Vasava : પંચમહાલના મોરવા હડફમાં ચૈતર વસાવાની જંગી જનસભા, ભાજપ-કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું

Chaitar Vasava : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અને દરેક જગ્યાએ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરી રહી છે. ખાસ આ અભિયાન હાલ આદિવાસી વિસ્તારમાં ખુબ જ ઝડપે આગળ વધી રહ્યું છે. અને આ સાથે જ દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના યુવા આદિવાસી નેતા […]

Image

AAP Gujarat : AAP નેતા સાગર રબારીના ખેડૂતોની સહાય મામલે મોટા ખુલાસા, ખેડૂતોએ ભરેલા ફોર્મને એડિટ કર્યા હોવાના પૂરાવા આપ્યા

AAP Gujarat : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ હજારો કરોડોના નુકસાન મામલે સરકારે પેકેઝ તો જાહેર કર્યું પરંતુ આ પેકેજમાં કડદો થયો હોય તેમ કહેવું છે AAP નેતા સાગર રબારીનું. સાગર રબારીએ આ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોને હજારો કરોડોનું નુકસાન થયું. સરકારે સેટેલાઈટ સર્વે કર્યો અને 10,000 […]

Image

સારવાર લેવા આવનારનો ડેટા લેવા માટે લિંક જોઇન કરાવવાનો કીમિયો શરૂ કરવામાં આવ્યો છે: Vinod Parmar AAP

Vinod Parmar AAP: રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં અનેક એપ અને લિંક દ્વારા દર્દીઓને કેસ કઢાવવા પડે છે. પરંતુ સ્માર્ટફોન ન ધરાવતા લોકોને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે લોકોને ખાવાનાં પણ ફાંફા હોય તે લોકો કઇ રીતે સ્માર્ટ ફોન રાખી શકે ? આવામાં સરકારનાં અમુક નિયમોએ આ ગરીબ જનતાની મુશ્કેલી વધારી છે. […]

Image

Chhota Udepur ના ચોકડી ગામે યોજાઈ આમ આદમી પાર્ટીની સભા, વિનુ રાઠવાએ સરકાર પર મોટા આક્ષેપ

Chhota Udepur : ગુજરાતમાં સરકાર આદિવાસી વિસ્તારમાં સારી સુવિધાઓ અને વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે. પરંતુ આ વિસ્તારોની વરવી વાસ્તવિકતાના વિડીયો ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આદિવાસી વિસ્તારમાં હાલ શિક્ષણ, શાળાઓ, રસ્તાઓ સહિતની જે સુવિધાઓ મેળવી જોઈએ તે તેમના સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતી નથી. અને આ જ મામલે હવે AAP નેતા […]

Image

AAP Gujarat : પ્રવીણ રામને ભાવનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાયા હાજર, AAP નેતાએ લગાવ્યા સરકાર પર મોટા આક્ષેપ

AAP Gujarat : થોડા સમય પહેલા બોટાદ કડદા કાંડ ગુજરાતમાં સખ્ત ચર્ચાનો વિષય બન્યો હતો. અને બોટાદમાં ખેડૂતો સાથે થતા કડદા કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો હતો. અને બોટાદમાં કડદા આંદોલન કર્યું હતું. જે બાદ બોટાદના હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને આ […]

Image

અમદાવાદની જનતાને સવાલ છે કે, શું એમના પોતાના પર કોઈ મુશ્કેલી આવશે ત્યારે જ એ લોકો જાગશે?: Himanshu Thakkar AAP

Himanshu Thakkar AAP: મોટેરા વિસ્તારમાં બળદેવ નગરની ચાલી ખાતે કરવામાં આવેલી ડીમોલેશનની કામગીરીને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશું ઠક્કર સ્થાનિકોને મળવા પહોંચ્યા હતા. AAP નેતા હિમાંશું ઠક્કરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામે જાણીતા સરદાર પટેલ સ્ટેડિયમની બાજુની ચાલીમાં આવેલા વર્ષો જુના ઘરો પર તંત્રએ બુલડોઝર ચલાવ્યું છે. વહેલી સવારે અધિકારીઓ આવ્યા […]

Image

હાઈટેન્શન લાઈનનો પ્લાન પાસ થયા પહેલા ખેડૂતોને એ પ્લાનનું સંપૂર્ણ વિવરણ કરવા દેવામાં આવે: Pranav Thakkar AAP

Pranav Thakkar AAP: ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ અને પંકજ રાણસરિયાની આગેવાનીમાં ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીની પ્રદેશ લીગલ ટીમે મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના લીગલ સેલ પ્રદેશ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે ખેડૂતોને પડતા હાઈટેન્શન લાઈનના પ્રશ્ન મુદ્દે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની […]

Image

AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત, ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવવા મામલે શું કહ્યું ?

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે ફરી એકવાર બોલ્યા ગોપાલ ઇટાલિયા

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

AAP Gujarat : બનાસકાંઠાના પાલનપુરમાં યોજાઈ AAPની કિસાન મહાપંચાયત, ઈસુદાન ગઢવીના સરકાર પર જોરદાર પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત સરકાર સામે વિરોધ કરી રહી છે. અને અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત યોજી રહી છે. ત્યારે હવે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે આજે ફરી આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને […]

Image

Dahod AAP નેતા વિરુદ્ધ નોંધાઈ અપહરણની ફરિયાદ, દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ બાદ કરાઈ અટકાયત

Dahod : ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે હવે ક્યાંક આમ આદમી પાર્ટીનો આ દાવ તેમની સામે જ સરકાર રમી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા નિરંજન વસાવાના સગા ભાઈ વીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે. અને હવે દાહોદમાંથી AAP […]

Image

Narmada માં આમ આદમી પાર્ટીના નેતાનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાયો, મનસુખ વસાવાએ હવે કોની સામે બાંયો ચઢાવી

Narmada : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. અને બીજી તરફ રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ ઝડપાય છે. જે લોકો ગુજરાતમાં હાલ દારૂ મુદ્દે સરકાર સામે લડી રહ્યા છે. તેનો જ ભાઈ હવે દારૂ સાથે ઝડપાયો છે. યુવા આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના નર્મદાના જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાના સગા ભાઈ વીરભદ્રસિંહ વસાવા દારૂની બોટલો સાથે ઝડપાયા છે. […]

Image

AAP Gujarat : કિસાન મહાપંચાયત માટે આમ આદમી પાર્ટીનું ખેડૂતોને આહવાન, મનોજ સોરઠીયાએ શું કહ્યું ?

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 30 નવેમ્બરે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે યોજાનાર ખેડૂત મહાપંચાયતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉપસ્થિત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી સરકાર સત્તામાં છે. ખેડૂતોનું ધનોત પનોત કાઢવાનું કામ આ સરકારે કર્યું છે. સમગ્ર […]

Image

Niranjan Vasava એ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ્ટ મામલે કર્યા ખુલાસા

Niranjan Vasava : નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાએ ગુજરાતની ખાડે જતી શિક્ષણ વ્યવસ્થાનો વધુ એક નમૂનો આપતા જણાવ્યું હતું કે, નર્મદાના નાંદોદ તાલુકાના મોટી ચીખલી ગામ જે રાજપીપળાથી 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે, ત્યાં પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણના બાળકો ભણે છે, પણ શિક્ષણની બલિહારી કે ત્યાં એક પણ […]

Image

Chaitar Vasava : મહીસાગરના સંતરામપુરમાં AAPની ગુજરાત જોડો જનસભા, ચૈતર વસાવાએ ભાજપ અને કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું

Chaitar Vasava : AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે યોજાયેલી વિશાળ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી હતી, જ્યાં તેમની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં હજારો વડીલો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો જોડાયા હતા અને ચૈતર વસાવાની હાજરીમાં ભાજપ–કૉંગ્રેસમાંથી અનેક લોકો AAPમાં જોડાયા હતા. […]

Image

Brijraj Solanki : સંતરામપુરમાં AAP નેતા બ્રિજરાજ સોલંકીનું દારૂ અને ડ્રગ્સ મામલે મોટું નિવેદન, હર્ષ સંઘવીને લઈને શું કહ્યું ?

Brijraj Solanki : હાલ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે પોલીસ અને જીગ્નેશ મેવાણી વચ્ચે માહોલ ગરમાયો છે. અને હવે તેના કારણે જ આ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે હવે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણી બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. અને […]

Image

Chaitar Vasava : દાહોદના ઝાલોદમાં ચૈતર વસવાનો હુંકાર, કહ્યું “અમારા જેવા MLAને દબાવવા માટે ખોટા કેસ કરવામાં આવે છે અને અમારે જેલમાં જવું પડે છે”

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાના ઝાલોદના રાજપુર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ સમગ્ર દેશ અને રાજ્યને બંધારણ દિવસ અને આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસની શુભકામના પણ પાઠવી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડી મિત્રોને હું શુભકામનાઓ પાઠવું છું. હંમેશા તેઓ […]

Image

અમુક પોલીસ અધિકારીઓ રાતોરાત લાખોપતિ અને કરોડપતિ બનવા માટે જે ધંધા કરે છે, એમના પર લગામ લગાવો: Chaitar Vasava

Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીનગર ખાતે મીડિયા સમક્ષ દારૂબંધી મુદ્દે પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જે પ્રમાણે દારૂ મળી રહ્યો છે અને ડ્રગ્સ મળી રહ્યું છે એનાવિરુદ્ધ અમે અગાઉ પણ ભરૂચના કમિશનરને વર્ષ પહેલાં આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5000 […]

Image

આગામી સમયમાં સમગ્ર કડદા પ્રથા નાબૂદ કરવા માટે આંદોલન થશે અને કડદાને વિદાય આપીશું: Sagar Rabari

Sagar Rabari: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આ કડદો છે જે બંધ જ થતો નથી. આજે હિંમતનગર એપીએમસીમાં દીપકભાઈ ચૌધરી નામના ખેડૂતે પોતાની મગફળી વેચી, ત્યારબાદ વેપારીએ ગોડાઉન સુધી એમના જ ટ્રેક્ટરમાં એ મગફળી લઈ જવાની ફરજ પાડી અને ટ્રેક્ટરનું ભાડું આપવાનું ઘસીને ના પાડી દીધી. […]

Image

Gandhinagar માં બિરસા મુંડા ભવન પહોંચ્યા ચૈતર વસાવા, “ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ થતા 60 હજાર વિદ્યાર્થીઓ પર પડી અસર”

Gandhinagar : આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મામલે આવેદન આપવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ ફરી […]

Image

Chaitar Vasava : દાહોદના મૃતક શ્રમિકોના ઘરે પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું “વળતર તો ઠીક છે પણ ન્યાય ક્યારે ?”

Chaitar Vasava : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમિકો, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા જિલ્લાના એકતાનગર જોડતા રેલ્વે માર્ગ તિલકવાડા રેલ્વે જાંકશન ખાતે અંડરગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી બે શ્રમિકોના મોત, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મૃતકના પરિજનોની મુલાકાત લીધી, મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી હતી. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, […]

Image

AAP Gujarat : છોટા ઉદેપુરના કવાંટમાં નદી પરના બ્રિજમાં મસમોટું ગાબડું, AAP નેતા રાધિકા રાઠવાએ સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાતમાં સરકાર હંમેશા વિકાસની મોટી મોટી વાતો કરે છે. સરકારની વિકાસની વાતો ક્યાંક હવે પોકળ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ સરકાર આદિવાસીઓને આગળ લાવવાની વાત કરે છે. અને એજ આદિવાસી વિસ્તારમાં સુવિધાઓ આપતા કેમ પગ પાછો પડે છે ? એક સામાન્ય બ્રિજ કે સારા પાકા રસ્તાઓની સુવિધાઓનો […]

Image

ભાજપ ખાલી ખેડૂતોનો કડદો નથી કરતું, ભાજપ લોકશાહીનો પણ કડદો કરે છે: Sagar Rabari

Sagar Rabari AAP: આદિવાસી વિસ્તારોમાં લોકોના અધિકાર-ન્યાય સહિત ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લાના ગુણસદા ગામે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. લોકપ્રિય આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી Sagar Rabari, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી રાકેશ […]

Image

એક તરફ BLO પર કામનું ભારણ છે, શિક્ષકો આત્મહત્યા કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ ગરબા કરી રહ્યા છે: Dr. Karan Barot

Dr. Karan Barot: આમ આદમી પાર્ટીના યુવાન નેતા અને ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર Karan Barotએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, એસઆઇઆરની કામગીરીમાં દેશના અલગ અલગ રાજ્યમાં મળીને કુલ 15 BLOના મોત થયા છે. ગુજરાતમાં પણ ચાર BLOના મોત થયા છે. બે બીએલઓને હાર્ટ એટેક આવ્યા અને […]

Image

AAP Gujarat : તાપીમાં મહાપંચાયતમાં ચૈતર વસાવામાં હુંકાર, કહ્યું હવે લડેંગે-જીતેંગે કરવાનો સમય નથી હવે આ લોકોને સત્તામાંથી ઉખાડી દેવાનો સમય છે”

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને […]

Image

Chaitar Vasava : તાપીમાં મહાપંચાયત પહેલા ચૈતર વસાવાનું જોરદાર સ્વાગત, કુકરમુંડા અને વેલદા ટાંકી ગામના લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા

Chaitar Vasava : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને ખાસ કરીને હાલ આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત એક બાદ એક જનસભાઓ કરી રહ્યા છે. સાથે જ ચૈતર વસાવા ગામેગામ ફરી અને લોકોને મળી રહ્યા છે અને […]

Image

AAP Gujarat : તાપીમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત માટે ખેડૂતોને આહવાન, મનોજ સોરઠીયાએ શું કહ્યું ?

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. અને આજે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપીના સોનગઢ(ગામ – ગુણસદા) બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું […]

Image

Brijraj Solanki : તાપીના ગુણસદામાં આજે AAPની કિસાન મહાપંચાયત, બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોને કર્યું આહવાન

Brijraj Solanki : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે. અને આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકશાન, સહાય વગેરે જેવા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે. અને આજે ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા તાપીના સોનગઢ(ગામ – ગુણસદા) બરડીપાડા ખાતે ખેડૂત મહાપંચાયતનું […]

Image

AAPમાં જોડાનાર દાહોદના યુવાનો મજબૂતીથી ચૂંટણી લડશે અને દાહોદમાં પરિવર્તન લાવશે: Chaitar Vasava

Chaitar Vasava News: દાહોદ જિલ્લાની મુલાકાત દરમિયાન આદમી પાર્ટીના ધારાસભ્ય Chaitar Vasavaની આગેવાનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ બાપ પાર્ટીના અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસના દાહોદના તાલુકા યુથ પ્રમુખ સુનિલભાઈ બારીયા, જિલ્લાના યુથ ઉપપ્રમુખ અનિલભાઈ ડાંગી, તાલુકો કોંગ્રેસ […]

Image

50 વર્ષથી વસવાટ કરતા લોકોના ઘર તોડી નાખવામાં આવશે તો આ લોકો જશે ક્યાં?: Gauri Desai AAP

Gauri Desai AAP : આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ અમદાવાદના નરોડા વિધાનસભાના સરદારનગર વોર્ડની બળિયા દેવ ચાલીના રહીશો સાથે મુલાકાત કરવા પહોંચી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ પણ રહીશોની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે, સરદાર નગર બોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરતા 110 ઘરના લોકોને ડિમોલેશનની […]

Image

AAP Gujarat : ગુજરાતમાં SIRની કામગીરી દરમિયાન બે BLO અધિકારીઓના ગયા જીવ, ઈસુદાન ગઢવીએ સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાત સહીત દેશભરમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે. જેમાં રાજ્યભરના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીના કારણે હાલ શિક્ષકોમાં ખુબ માનસિક થાકનું પ્રમાણ વધી ગયું છે. એક સાથે બે કામગીરી કરવી પડતી હોવાના કારણે શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અને હવે આ જ કારણે એક શિક્ષકે આત્મહત્યા જેવું ગંભીર […]

Image

તમારા મંત્રીઓ બદલવાથી અમારો ઉદ્ધાર નથી થવાનો, 2027માં અમે સરકાર બદલી નાખીશું: Chaitar Vasava AAP

Chaitar Vasava News: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા પોતાનો વ્યાપ વધારી રહી છે. ત્યારે વલસાડના ગોરવાડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું અને આ જનસભામાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, […]

Image

Chaitar Vasava : વલસાડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ જોડાયા AAPમાં, ચૈતર વસાવાએ 400 જેટલા લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. ખાસ કરીને વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં અલગ જ ઉર્જા જોવા મળી રહી છે. અને આટલું જ નહિ યુવા આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તેમને તેમના મતવિસ્તારમાં જવાની મનાય છે. […]

Image

બાકીના ખેડૂતોની જામીન અરજી આવતીકાલે સેશન્સ કોર્ટમાં ફાઇલ થઈ જશે: Sagar Rabari

Sagar Rabari AAP: બોટાદ કડદા કાંડ કેસમાં જેલમાં બંધ 6 ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બોટાદ એપીએમસીમાં ચાલતા કડદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર હડદડમાં થયેલી સભામાં ખેડૂતો ઉપર પોલીસે અત્યાચાર ગુજાર્યો હતો અને 85 ખેડૂતો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો […]

Image

આદિવાસી વિસ્તારમાંથી નદીનું પાણી લઈ જઈ સરકાર જે 60 ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ:Chaitar Vasava

Chaitar Vasava News: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આજે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજની આ જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં દિવસેને […]

Image

Chaitar Vasava : ચીખલીના દેહગામમાં ચૈતર વસાવાએ ઉઠાવ્યા ખેડૂતોના પ્રશ્નો, AAPની ગુજરાત જોડો જનસભામાં ઉમટી ભારે ભીડ

Chaitar Vasava : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેહગામ ગામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત જનસભા યોજાઈ હતી. આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. સભા બાદ AAP નેતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અમારી આ સભાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીના પ્રશ્નો પર ચર્ચા […]

Image

AAP Gujarat : AAP નેતા મનોજ સોરઠીયાનો નીતિન પટેલને વળતો પ્રહાર, કહ્યું “ગુજરાતમાં ભાજપના પાપના લીધે AAPનો ઉદય થયો”

AAP Gujarat : ગુજરાતમાં હાલ AAP અને ભાજપ વચ્ચે રાજકીય જંગનો માહોલ જોવા મળી રહ્યો છે. બંને એક બીજા પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. કડીમાં નીતિન પટેલે તાજેતરમાં એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટીના ભુક્કા બોલાવ્યા હતા. અને કહ્યું હતું કે, મહેસાણામાં ‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે. […]

Image

AAP Gujarat : ગુજરાતમાં ખેડૂતોના આપઘાત મામલે ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, મૃતકના પરિવારને સરકારે 1 કરોડની સહાય ચુકવવાની કરી માંગ

AAP Gujarat : ગુજરાતમાં આ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. જેના કારણે કેટલાક ખેડૂતોએ આપઘાત જેવું ગંભીર પગલું ભર્યું હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આ મામલે ફરી એક વાર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ફરી એકવાર મેદાને આવ્યા છે. ભાજપ સરકારના રાજમાં ખેડૂતોની વધતી આત્મહત્યાની ઘટનાઓ મુદ્દે […]

Image

Gujarat માં આમ આદમી પાર્ટીના વર્ચસ્વને ઘટાડવા હવે ભાજપ સક્રિય, AAP લેશે કોંગ્રેસનું સ્થાન? રાજકીય સમીકરણો બદલવાના એંધાણ

Gujarat ભાજપે આશ્ચર્યજનક પગલામાં, બિહાર ચૂંટણીની મધ્યમાં, તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં એક મોટો મંત્રીમંડળ ફેરબદલ કર્યો. કુલ 10 મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા. બિહાર ચૂંટણીમાં NDAના જંગી વિજય બાદ, ભાજપ ઉજવણી કરી રહ્યું છે, જેના કુલ ધારાસભ્યોની સંખ્યા 1,654 થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં ગુજરાત સહિત 11 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, જેમાં ઉત્તર પ્રદેશ […]

Image

સ્માર્ટ મીટરથી વીજ ખર્ચ વધી જવાથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે: Kamlesh Kotecha AAP

Kamlesh Kotecha AAP: આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર શહેર પ્રમુખ કમલેશ કોટેચાએ ગરીબ લોકો સાથે સ્માર્ટ મીટરના નામે ચાલતી લૂંટ પર કટાક્ષ કહ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે વીજ કંપનીઓ સાથે ગઠબંધન કરીને ગુજરાતના વીજ ગ્રાહકોને લૂંટવાનું તરકટ કર્યું અને એ તરકટ નું નામ છે સ્માર્ટ મીટર. જે તે સમયે ગુજરાત સરકારે અને વીજ કંપનીઓએ એવી […]

Image

ડાંગ લોકસભા સહપ્રભારી અને ડાંગ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી: AAP

AAP News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના લોકસભા સંગઠન, જિલ્લા સંગઠન તથા વિધાનસભા સંગઠનથી લઈને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. આજે ડાંગ લોકસભા સહપ્રભારી અને ડાંગ જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. પાલીતાણા, […]

Image

Reshma Patel : ખેડૂતોને અરજીમાં પડતી તકલીફો મામલે રેશ્મા પટેલના સરકારને આકરા સવાલ, “ખેડૂતોને સહાય નહીં પરંતુ પરેશાની મળી રહી છે”

Reshma Patel : ગુજરાતમાં માવઠાના મારથી થયેલા નુકશાન મામલે સરકારે રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. અને આ જ મામલે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની છે. અને ઓનલાઇન પોર્ટલ સરખા ચાલતા ના હોવાની ફરિયાદ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે આ મામલે જૂનાગઢમાંથી પણ ખેડૂતો ફરિયાદો કરી રહ્યા છે. જેના કારણે હવે આમ […]

Image

સરકાર ખેડૂતોને સાચે જ વળતર આપવા માંગતી હોય તો એક-એક વસ્તુની ગાઇડલાઇન VCને આપો: Sagar Rabari

Sagar Rabari AAP: જાણીતા ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ માવઠાના વળતર મુદ્દે સરકારને ઉઘાડી પાડતા કહ્યું હતું કે, ગઈકાલથી ગુજરાત સરકારે માવઠાના વળતર માટે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. રાબેતા મુજબ દર વખતે ગુજરાત સરકારની ખેડૂતો માટેની દરેક યોજનામાં થાય છે એમ અત્યારે પણ પોર્ટલ બરાબર ચાલતું નથી તેવી ખેડૂતોની ફરિયાદો […]

Image

S.I.R. પ્રક્રિયા પારદર્શક થાય અને બંધારણ મુજબ દરેકને મતદાનનો અધિકાર મળે : J.D. Kathiria

J.D. Kathiria News: આમ આદમી પાર્ટીના નેતા અને કામરેજ તા.પં.વિરોધ પક્ષ નેતા જે.ડી.કથિરિયાએ S.I.R. મુદ્દે ચાલી રહેલી ધાંધલી બાબતે તંત્રને આડેહાથ લીધું હતું. જે.ડી.કથિરીયાએ જણાવ્યું હતું કે, S.I.R. પ્રક્રિયા ચાલી રહી છે જ્યાં મતદાન મથકે તમામ BLO બેસે છે અને સાથે સાથે સ્કૂલ પણ ચાલી રહી છે, એટલે કે, બાળકોનું ભણવાનું પણ ચાલી રહ્યું છે, […]

Image

આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને AAPના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે: AAP

AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજની અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત શરૂ કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક […]

Image

સરકારે જાહેર કરેલા લોલીપોપ પેકેજ મુદ્દે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP: ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો કડદાનો ભોગ બનતા હતા. એપીએમસીમાં, સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી વિપક્ષની ભૂમિકામાં હતી છતાં પણ ખેડૂતો વર્ષોથી કડદાનો ભોગ બની રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ ભાગ વહેંચી રહ્યા હતા અને એનો ભોગ ખેડૂતો બની રહ્યા હતા. આજે […]

Image

શું ગુજરાત સરકારે ગુજરાતને કંપનીઓ આગળ ગીરવે મૂક્યું છે?: Sagar Rabari AAP

Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા Sagar Rabari  ભચાઉના તાલુકાના વાંઢીયા ગામના ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારને લઈ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંપૂર્ણપણે કંપની રાજ સ્થપાઈ ગયું છે અને લોકશાહીના ઢબે આપણા મતથી ચૂંટાયેલી સરકાર કામ કરે છે એ આપણો ભ્રમ છે. કંપની રાજનો તાજો […]

Image

ટેકાના ભાવે મગફળીની ખરીદી ઝડપથી થાય અને તેમાં પારદર્શિતા જળવાય એનું અધિકારીઓ ધ્યાન રાખે: Hemant Khawa AAP

Hemant Khawa AAP: આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આજે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાનાં ભાવે શરૂ થયેલા મગફળી ખરીદી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન AAP ધારાસભ્ય હેમંત ખવાએ ખરીદી પ્રક્રિયાની સમીક્ષા કરી અને ઉપસ્થિત ખેડુતો સાથે સંવાદ કરીને તેમની રજુઆતો સાંભળી હતી. ખેડુતો દ્વારા ખરીદીની ધીમી ગતિ સહીત અનેક મુદ્દાઓ પર […]

Image

AAP Gujarat : ઈસુદાન ગઢવીનું કિસાન મહાપંચાયત માટે ખેડૂતોને આહવાન, ગીર સોમનાથના ટોબરા ગામે કરાયું આયોજન

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે આયોજીત કિસાન મહાપંચાયતમાં જોડાવા ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોનું પૂરતું વળતર મળે, ખેડૂતોની જે 10 માગણીઓ છે એનો હલ થાય તેના માટે આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા […]

Image

AAP Gujarat : જામજોધપુરમાં કિસાન મહાપંચાયતમાં ખેડૂતોનો જમાવડો, આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારની નીતિ પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં કિસાન મહાપંચાયતો કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. અને આજે જામનગરના જામજોધપુરમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ […]

Image

Chaitar Vasava : આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા થયા એક્ટિવ, ભાજપ પર લગાવ્યા મોટા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આદિવાસી વિસ્તારમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખુબ જ એક્ટિવ થઇ ગયા છે. અને આ કારણે જ હાલ આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા સાથે લોકો જોડાય રહ્યા છે. ચૈતર વસાવાને તેમના મતવિસ્તારમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને તેના જ કારણે તેઓ સતત તેઓ દેડિયાપાડામાં સતત સભાઓ કરી રહ્યા છે. અને […]

Image

AAP Gujarat : ખંભાળિયામાં કિસાન મહાપંચાયતમાં જોડાવવા ઈસુદાન ગઢવીનું આહવાન, હજારો ખેડૂતોને એક થવા કરી અપીલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કિસાન મહાપંચાયત મામલે વાત કરતા કહ્યું કે, સરકારની નીતિ અને ભાજપના નેતાઓની નિયત ખરાબ હોવાથી ખેડૂતોને ચારે બાજુથી માર પડે છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે અને ભગવાન પણ તેમના ઉપર રૂઠે છે અને કમોસમી વરસાદ થાય છે. જો તૈયાર થયેલા પાકને APMCમાં લઈ […]

Image

AAP Gujarat : સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રાહત પેકેજ, AAPના ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

AAP Gujarat : ગુજરાતના ખેડૂતો માટે સરકારે આશરે 10 હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે, પંજાબની AAP સરકાર હેકટરે ₹50000 આપે છે, તો ગુજરાત સરકાર શા માટે હેકટરે ફક્ત ₹22,000 આપે છે? પંજાબની AAP સરકારની જેમ […]

Image

AAP Gujarat : ગીરમાં AAP દ્વારા કિસાન મહાપંચાયતનું એલાન, હેમંત ખવાનું ખેડૂતોને જોડાવવા આહવાન

AAP Gujarat : ગુજરાતમાં હાલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ પાક નુકશાની મામલે આમ આદમી મેદાને આવી છે. અને સતત સરકાર સામે ખેડૂતોના વળતર મામલે માંગ કરી રહી છે. બોટાદમાં થયેલા કડદા કાંડ બાદ બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે અગાઉ સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Image

AAP Gujarat : AAP નેતા રેશ્મા પટેલ પણ આવ્યા ખેડૂતો મામલે મેદાને, સરકાર સામે ખેડૂતનું દેવું માફ કરવા અને સહાય તાત્કાલિક ચૂકવવા કરી માંગ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ખુબ જ ગરમાયુ છે. ત્યારે હવે ગુજરાતમાં ખેડૂતો હજુ સહાયની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ મામલે હવે દરેક પક્ષ મેદાને આવ્યા છે. જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલ મેદાને આવ્યા છે. અને અને હવે સરકાર પર મોટા આક્ષેપો કર્યા છે. અને સરકારને આડેહાથ લીધી હતી. […]

Image

AAP Gujarat : ઉનાના ખેડૂત પરિવારને મળવા પહોંચ્યા ઈસુદાન ગઢવી, મૃતક ખેડૂતના પરિવારને શક્ય તેટલી મદદ કરવા કરી અપીલ

AAP Gujarat : ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે રાજકારણ ગરમાયુ છે. અને હવે આ જ મામલે આમ આદમી પાર્ટી પણ સતત એક્ટિવ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જૂનાગઢના ઉના તાલુકાના રેવત ગામે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. મૃતક ખેડૂતના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા ₹51,000ની સહાય જાહેર […]

Image

Gopal Italia ભાજપના જગદીશ વિશ્વકર્મા પર બરાબરના ભડક્યા, નિવેદનોનો આપ્યો વળતો પ્રહાર

Gopal Italia : ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓના આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદનો મુદ્દે એક વીડિયોના માધ્યમથી AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના નેતાને વળતો જવાબ આપતા હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું કે “દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરી રહ્યા છે.” તો […]

Image

તંત્ર જાગી ગયું છે અને તેમણે બ્રિજનું સમારકામ કરવાની શરૂઆત કરી છે: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP : આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમ ભાજપ સરકારની પોલ ખોલવા માટે ગત શનિવારે ભાટ બ્રિજ અને એક અન્ય બ્રિજ પર પહોંચી હતી. જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે, 2022માં 70 કરોડ રૂપિયા ભાટ બ્રિજ પાછળ ખર્ચાઈ ચૂક્યા હતા તેમ છતાં અત્યારે બ્રિજની […]

Image

ભાજપનો ગુંડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેના ઉપર કયા મંત્રીના હાથ છે?: Jagdish Chavda AAP

Jagdish Chavda AAP: આમ આદમી પાર્ટીના SC સેલ પ્રદેશ પ્રમુખ Jagdish Chavda અમરેલીના લાલવદર ગામ ખાતે પીડિત ખેડૂતની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 54 લાખ ખેડૂતોને અને 55 લાખ દલિતોને અમે માહિતી આપવા માંગીએ છીએ કે 31 ઓક્ટોબરના રોજ લાલાવદર ગામના ખેડૂતો સુદામડા ગામ ખાતે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી […]

Image

ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોનું દેવું કેમ માફ ન થાય?: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહ્યા છે અને જેના લીધે સરકાર પણ થોડી અંશે જાગી છે. કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહેલી સરકારના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં ગામડામાં પહોંચ્યા છે જે જોઈને […]

Image

32 વર્ષ જૂની ભાજપની ગુલામી છોડીને ભાજપના ઈમાનદાર નેતા AAPમાં જોડાયા: Dr. Jewel Vasra AAP

Dr. Jewel Vasra AAP News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને વેજલપુર વિધાનસભામાં આજે ભાજપને મોટો ફટકો પડ્યો હતો કારણ કે વેજલપુર વિધાનસભામાં લગભગ 32 વર્ષથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ ઉપર સેવા આપનાર પ્રાંજલ દેસાઈ તેમના 50થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAPની પ્રશિક્ષણ શિબિર યોજાઈ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના નેતાઓ રહ્યા હાજર

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન થવાનું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જ હવે દરેક પક્ષ ખુબ જ એક્ટિવ થઇ ગયો છે. અને દરેક પક્ષ તેમની સેનાને તૈયાર કરી રહ્યો છે. ત્યારે સૌથી વધુ અત્યારે કોઈ પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યો હોય તો તે આમ આદમી […]

Image

AAP Gujarat : મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા કર્યા માફ, ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકારને ખેડૂતોને વળતર આપવા મામલે કર્યા પ્રહાર

AAP Gujarat : ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. જગતનો તાત સરકાર પાસે સહાયની રાહ જોઈ રહ્યો છે. ખેડૂતોને એક તરફ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ સરકાર હજુ સર્વેના તાયફાઓ કરી રહી છે. અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાટે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે. અને હવે આ મામલે આમ […]

Image

Raju Karpada : બોટાદ કડદા કાંડનો વિરોધ કરનાર AAP નેતાઓ વિરુદ્ધ વધુ બે ફરિયાદ, રાજુ કરપડા અને પ્રવીણ રામ ભાવનગર જેલ તંત્રએ નોંધી ફરિયાદ

Raju Karpada : બોટાદ કડદા કાંડ મામલે અવાજ ઉઠાવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એક સાથે 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ખેડૂતોના કડદા વિરુધ્ધ અવાજ ઉઠાવનારા આપ નેતા રાજુ ભાઈ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, પિયુષ પરમાર, રમેશ મેર, સહીત 38 લોકોની […]

Image

AAP Gujarat : અમરેલીના દલિત સમાજના વ્યક્તિને કેજરીવાલની સભામાં જતા ભાજપ નેતાએ ભાંડી ગાળો, ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના મોટા નેતાઓ આ કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા. જેની સાથે સુરેન્દ્રનગર સહીત આજુબાજુના ગામોથી આ સભામાં પહોંચ્યા હતા. હવે આ સભામાં જનાર એક દલિત સમાજના વ્યક્તિને ભાજપના તાલુકા પંચાયતના નેતાએ બેફામ ગાળો ભાંડી છે. […]

Image

આજે પ્રથમ દિવસે AAP પાર્ટીના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બાબતો પર કરી ચર્ચા: Manoj Sorathia

Manoj Sorathia News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ માહિતી આપતા જણાવ્યું […]

Image

આ શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવશે: AAP

AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા SIR ની પ્રક્રિયા શરૂ થવાની છે એમાં ગુજરાતના મતદારો મતદાનથી […]

Image

AAP Gujarat : ગુજરાતના ખેડૂતોને માવઠાનો માર, ધારાસભ્ય હેમંત ખવાએ સરકારને સર્વે છોડી ખેડૂતોને સહાય ચૂકવવા કરી માંગ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે વળતર ચુકવવાની માંગણી કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને રાજ્ય સરકાર આ અંગે સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની વાત કરી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં […]

Image

કેજરીવાલજીના ગુજરાત આગમન બાદ સમગ્ર ગુજરાતની રાજનીતિમાં સમીકરણ બદલાયા: AAP

AAP News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ગુજરાત આગમન સાથે જ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોની રાજનીતિમાં મોટું સમીકરણ બદલાયું છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા આજે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે. દેવેન્દ્ર મેડાએ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિ અને આદિવાસી સમાજ અને સમગ્ર […]

Image

AAP Gujarat : કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલે કર્યા સરકાર પર પ્રહાર, કહ્યું “પોલીસને પાછી ધકેલી દો અને પછી ભાજપવાળા આવો સામે…”

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો પોલીસને એક દિવસ માટે હટાવવામાં આવે તો ગુજરાતના ખેડૂતો ભાજપના સભ્યોનો પીછો કરશે અને માર મારશે અને તેમનું જીવન દુ:ખી કરશે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ‘કિસાન મહાપંચાયત’ ને સંબોધતા, કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા, તેને ઘમંડી ગણાવી. કેજરીવાલે કહ્યું […]

Image

AAP Gujarat : સુદામડામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપના ગાભા કાઢ્યા, હવે આટલા ઝોનમાં મહાપંચાયતનું આયોજન

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં બ્રિજરાજ સોલંકીનો કુંવરજી બાવળિયાને પડકાર, “આખો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે છે”

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરની મહાપંચાયતમાં હેમંત ખવાનો હુંકાર, કહ્યું “તલવારની તાકાત કરતાં એકતાની તાકાત મોટી હોય છે”

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

AAP Gujarat : સુરેન્દ્રનગરના સુદામડામાં AAPની કિસાન મહાપંચાયત, મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા

AAP Gujarat : બોટાદના કડદા કાંડનો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામે ખુબ જ મોટાપાયે વિરોધ કર્યો હતો. અને તે બાદ ખુબ જ મોટાપાયે બબાલ થઇ અને તે બાદ બંને નેતાની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બંને નેતાઓ જેલમાં છે. ત્યારે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચાયતનું આયોજન […]

Image

Jeegeesha Patel : પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ AAPમાં જોડાયા, ગોંડલના રાજકારણમાં નવા જુનીના એંધાણ ?

Jeegeesha Patel : આમ આદમી પાર્ટી માટે ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજકોટમાં આગમન સાથે જ આમ આદમી પાર્ટીએ ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની રાજનીતિના સમીકરણો બદલાઈ ગયા છે. પાટીદાર સમાજના જાણીતા મહિલા આગેવાન જીગીશા પટેલ ગઈકાલે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર […]

Image

AAP Gujarat : રાજકોટમાં આમ આદમી પાર્ટીએ પાડ્યું ગાબડું, ભાજપના 2000થી વધુ લોકોએ AAPનો ખેસ ધારણ કર્યો

AAP Gujarat : ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં રાજકોટમાંથી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને જોડાયા હતા. આ અંગે ઈસુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વાવાઝોડું આવ્યું છે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની […]

Image

AAP Gujarat : આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે PM મોદીની સભા, નિરંજન વસાવાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગુજરાત જોડો વિધાનસભા દરમિયાન ચોંકાવનારી વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કેવડીયા ખાતે PM મોદીની સભામાં ભીડ ભેગી કરવા માટે તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, મનરેગાના કામદારો સરપંચોને કામગીરી સોંપાઈ અને તલાટીઓને બસના કંડકટરની ભૂમિકા ભજવી દરેક ગામમાંથી બસો ભરી […]

Image

AAP Gujarat : સુદામડા ગામ ખાતે AAP દ્વારા આયોજીત કિસાન મહાપંચાયતને મળી મંજૂરી, મનોજ સોરઠીયાએ આપી પ્રતિક્રિયા

AAP Gujarat : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુદામડા ખાતે યોજાનાર કિસાન મહાપંચાયતની માહિતી આપતા જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબરના રોજ સરદાર જન્મ જયંતીના દિવસે સુદામડા ખાતે કિસાન મહાપંચાયત યોજાવાની છે એની પ્રશાસન પાસેથી મંજૂરી મળી ગઈ છે. કોઈપણ રોકટોક વગર ખેડૂતોની હાજરીમાં આ કિસાન મહાપંચાયત થવાની છે. આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના […]

Image

વર્ષોથી ચાલી આવતી કળદા પ્રથા સામે કોંગ્રેસના એક પણ નેતાએ શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો: Dr. Karan Barot AAP

Dr. Karan Barot AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે ખેડૂત આંદોલન પર સવાલ ઉઠાવનાર કોંગ્રેસ નેતાઓ પર વિડીયોના માધ્યમથી આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જે કડદો થઈ રહ્યો હતો એને લઈને ગુજરાતના સમગ્ર ખેડૂતો આજે જાગૃત થયા છે. ખેડૂતોએ જ્યારે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાને આ મુદ્દે […]

Image

AAP Gujarat : ચૂંટણી પંચની SIRની મીટીંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા, ગુજરાતની જનતાને કરી મોટી અપીલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના ચૂંટણી કમિશન દ્વારા આયોજીત મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આજે કનિષ્ઠ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) ની મિટિંગમાં તમામ પક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પાંચ કરોડ 81 લાખ કરતા વધુ મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ […]

Image

બીજા રાજ્યોની જેમ ભાજપ ગુજરાતમાં પણ SIRના માધ્યમથી ભાજપ વિરોધી મતો કાપવા જઈ રહ્યું છે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી SIR મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહ્યું છે, માટે મળતી માહિતી અનુસાર ભાજપે SIRના માધ્યમથી ભાજપ વિરોધી મતોને કાપી નાખવાનો કારસો રચ્યો હોય એવું લાગી રહ્યું છે. લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાન અને મતદાનનો […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત, મહાપંચાયત માટે કેજરીવાલ અને ભગવંત માન આવશે ગુજરાત

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કડદા પ્રથા પર આમ આદમી પાર્ટી સતત મેદાને છે. બોટાદ કડદાકાંડ બાદ તેનો વિરોધ કરનાર રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવા જય રહી છે. જેની જાહેરાત આજે ગુજરાતના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ […]

Image

Chhota Udepur માં ભાજપને મોટો ઝટકો, ભાજપ નેતા રાજેશ રાઠવાએ આપ્યું રાજીનામુ, જોડાશે AAPમાં ?

Chhota Udepur : હાલ ગુજરાતમાં એક તરફ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ભાજપ પર ભારે પડી રહ્યા છે. તો બીજી તરફ આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. અને આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કોંગ્રેસને તોડી રહી છે. ત્યારે છોટા ઉદેપુરમાં પણ હવે […]

Image

આઝાદીના 78 વર્ષ બાદ પણ બધાનો વિકાસ થયો છે પરંતુ માલધારીઓનો વિકાસ થયો નથી: Isudan Gadhvi AAP

Isudan Gadhvi News: થોડા સમય પહેલા બરડા ડુંગરમાં અંદાજિત 13 સિંહ મૂકવામાં આવ્યા છે જેનાથી માલઘારીઓ પરેશાન છે. માલધારીને હિજરત કરવુ પડે તેવી પરિસ્થિતિ થઈ છે. આ મુદ્દે જાણકારી મળતા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ માલધારી લોકોની મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યા જાણી હતી. ઈસુદાન ગઢવીએ આ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, આઝાદીના […]

Image

જો ખેડૂતોની માંગો સંતોષવામાં નહીં આવે તો Isudan Gadhvi પોતે આંદોલન પર ઊતરશે

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટેકાના ભાવે મગફળીની ખરીદી પર વિડિયોના માધ્યમથી કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે અત્યારથી જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે અમારી મગફળીની કેટલી ખરીદી કરવામાં આવશે. જો સરકાર ખેડૂતોને લાભ આપવા માંગતી હોય તો તો એક ખેડૂત દીઠ 90 હજારથી એક લાખ […]

Image

સરકાર સંગીત ખુરશીની રમત રમી રહી છે, મનફાવે ત્યારે બીજાને મંત્રાલય સોંપી દે છે: Rakesh Hirpara

Rakesh Hirpara News: સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં ગુજરાતની કથળેલી સ્થિતિને અનુલક્ષીને આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી Rakesh Hirparaએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાલે જ્યારે રિવાબા જાડેજા શિક્ષણ રાજ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યાં હતાં ત્યારે તેમના પતિ અને જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ નિવેદન આપ્યું કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જેટલી હોવી જોઈએ […]

Image

કોઈપણ ડર વગર અવાજ ઉઠાવનાર ખેડૂતો ભાજપની તાનાશાહીના કારણે જેલમાં ગયા: Isudan Gadhvi

Isudan Gadhvi News: બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમના પરિવારને આશ્વાસન આપવા માટે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi રાજુભાઈ કરપડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને આમ આદમી પાર્ટી તેમના પરિવારની સાથે છે તેવી સાંત્વના પાઠવી હતી. […]

Image

Botad કોર્ટે રાજુ કરપડા અને પ્રવીણ રામના રિમાન્ડ કર્યા મંજૂર, હજુ 17 લોકો ફરાર

Botad : બોટાદમાં કડદાકાંડ મામલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અને આ સમગ્ર બબાલ બાદ મામલો ખુબ જ બિચક્યો હતો. AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદથી રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ હવે રાજુ કરપડા […]

Image

AAP Gujarat : રાજુ કરપડા અને પ્રવીણ રામને લઇ પોલીસ પહોંચી બોટાદ, બાકીના 18 આરોપીઓ હજુ ફરાર

AAP Gujarat : બોટાદના કદડાકાંડ મામલે થયેલી બબાલ બાદ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી હતી. અને તેમને બોટાદ લઇ જવામ આવ્યા હતા. જ્યાં અમદાવાદથી લઇ અને બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી. ઘટનાને લઈને પોલીસે રાજુ કરપડા, પ્રવિણ રામ સહિત […]

Image

Arvind Kejriwal : AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ પર કેજરીવાલની પ્રતિક્રિયા, ભાજપ પર સાધ્યું નિશાન

Arvind Kejriwal : આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવનારા રાજુ કરપડા અને પ્રવીણ રામની ગુજરાત પોલીસે અટકાયત કરી. ગુજરાત સરકાર સમક્ષ અમારી માંગ – ખેડૂતોની […]

Image

AAP Gujarat : બોટાદ બબાલ મુદ્દે રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ, પોલીસ સાથે થયું ધર્ષણ અને પછી…

AAP Gujarat : બોટાદનો કદડાકાંડથી હવે ગુજરાતનું રાજકારણ સતત ગરમાયુ છે. બોટાદ મહાપંચાયતમાં બબાલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે FIR કરવામાં આવી છે. જે બાદ આજે ભૂગર્ભમાં ઉતરી ગયેલા આમ આદમી પાર્ટીના બંને નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે ભૂગર્ભમાંથી બહાર આવ્યા હતા. અને […]

Image

AAP Gujarat : AAPના આમરણાંત ઉપવાસ પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રાજુ કરપડા અને પ્રવીણ રામની પ્રતિક્રિયા આવી સામે

AAP Gujarat : બોટાદનો કદડાકાંડથી હવે ગુજરાતનું રાજકારણ સતત ગરમાયુ છે. બોટાદ મહાપંચાયતમાં બબાલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે FIR કરવામાં આવી છે. જે બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ જે બાદ તેમણે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસે બંને […]

Image

AAP Gujarat : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના આમરણાંત ઉપવાસ, રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ પહોંચે તે પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

AAP Gujarat : બોટાદનો કદડાકાંડથી હવે ગુજરાતનું રાજકારણ સતત ગરમાયુ છે. બોટાદ મહાપંચાયતમાં બબાલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના 85 લોકો સામે FIR કરવામાં આવી છે. જે બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ જે બાદ તેમણે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી હતી. અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસે બંને […]

Image

AAP Gujarat : AAP નેતા ઈસુદાન ગઢવીનો કડદા મુદ્દે મોટો ખુલાસો, કહ્યું “ભાજપના નેતાઓએ ષડયંત્રપૂર્વક AAPને બદનામ કરવાનું કામ કર્યું”

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે બોટાદ હડદડમાં ખેડૂતોની સાથેના પોલીસના વર્તન બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સતત પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ કેસમાં AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ […]

Image

AAP Gujarat : રાજુ કરપડા ફરી એક વાર ખેડૂતો માટે ભૂગર્ભમાંથી આવ્યા બહાર, કહ્યું “ગુજરાતના ખેડૂતો માટે જેટલો સમય જેલમાં રહેવું પડે અમે રહેવા માટે તૈયાર છીએ”

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે બોટાદ હડદડમાં ખેડૂતોની સાથેના પોલીસના વર્તન બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સતત પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ કેસમાં AAP નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકો સામે ફરિયાદ […]

Image

Gopal Italia : ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો મોટો નિર્ણય, હડદડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોટાદનો કડદાકાંડ હાલ સતત ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર બબાલ થઇ અને એ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે […]

Image

AAP Gujarat : જૂનાગઢમાં રેશ્મા પટેલના આમરણ ઉપવાસ, બોટાદના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી સાથે રહીને કરશે આંદોલન

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. આ વખતે બોટાદ હડદડમાં ખેડૂતોની સાથેના પોલીસના વર્તન બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને સતત પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રેશ્મા પટેલ પણ […]

Image

Gopal Italia : બોટાદ મામલે ગોપાલ ઇટાલિયાનો ઋષિકેશ પટેલને વળતો જવાબ, ભાજપના કડદાબાજ નેતાઓને બચાવવા માટે પોલીસ આવી હતી

Gopal Italia : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોટાદનો કડદાકાંડ હાલ સતત ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર બબાલ થઇ અને એ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે […]

Image

Botad ની બબાલ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલની પ્રતિક્રિયા, આમ આદમી પાર્ટી પર લગાવ્યા કાવતરાના આક્ષેપ

Botad : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બોટાદનો કડદાકાંડ હાલ સતત ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર બબાલ થઇ અને એ ઘર્ષણ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તે બાદ […]

Image

Botad ની બબાલ બાદ રહીરહીને પણ ઉમેશ મકવાણા APMC પહોંચ્યા, સમગ્ર ઘટનાને બતાવ્યું સુનિયોજિત કાવતરું

Botad : બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. રવિવારે બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજુ કરપડાની ખેડૂત મહાપંચાયતમાં માહોલ તંગ બન્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને તે બાદ પોલીસે ઘરમાંથી કાઢી અને નિર્દોષ લોકોને પણ લાઠીચાર્જ […]

Image

AAP Gujarat : બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડા અને પ્રવીણ રામનું એલાન, ભૂગર્ભમાં ઉતરેલા બંને નેતાઓ બેસશે ઉપવાસ પર

AAP Gujarat : બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. રવિવારે બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. રાજુ કરપડાની ખેડૂત મહાપંચાયતમાં માહોલ તંગ બન્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અને તે બાદ પોલીસે ઘરમાંથી કાઢી અને નિર્દોષ લોકોને પણ […]

Image

AAP Gujarat : બોટાદમાં હિંસક અથડામણનો મામલો, ઈસુદાન ગઢવીએ કર્યા સરકાર અને મુખ્યમંત્રી પર પ્રહાર

AAP Gujarat : બોટાદમાં હાલ સૌથી ચર્ચાસ્પદ એવો કડદા કાંડ પર સતત આમ આદમી પાર્ટી ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા આ મામલે APMCના હોદ્દેદારો સામે અને સરકાર સામે ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે બોટાદમાં આ મામલે જોરદાર બબાલ જોવા મળી હતી. બોટાદમાં રાજુ કરપડા […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની યોજાશે મહાપંચાયત, 31 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત

AAP Gujarat : બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બાંયો ચડાવી છે. છેલ્લા બે દિવસથી સતત આ મામલે ઘમાસાણ ચાલી રહ્યું છે. એક તરફ તેનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આજે બોટાદમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ […]

Image

AAP Gujarat : બોટાદ જઈ રહેલ ઈસુદાન ગઢવીની અટકાયત, આમ આદમી પાર્ટીના કાફલાને રોકતા પોલીસ સાથે જોરદાર બબાલ

AAP Gujarat : બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અટકાયત કરી લેવામાં આવી છે. બગોદરા ખાતે ભાજપના ઈશારે ઇસુદાન ગઢવીની તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવી છે. ઈસુદાન ગઢવીની સાથે સાથે સાગર રબારી, ગૌરી દેસાઈ, એચડી પટેલ, કિરણ દેસાઈ સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને બગોદરા ખાતે ભાજપ સરકારની પોલીસ દ્વારા રોકવામાં […]

Image

AAP Gujarat : Gandhinagar માં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, ઈસુદાન ગઢવીએ સરકારને લીધી આડેહાથ

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. એક તરફ બોટાદની કડદા પ્રથા સામે રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે. અને બીજી તરફ ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જનસભામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી […]

Image

AAP Gujarat : બોટાદની કડદા પ્રથા સામે આમ આદમી પાર્ટી મેદાને, મનોજ સોરઠીયાએ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી હાલ એકજૂટ થઇ અને બોટાદ કડદા કાંડ મામલે સતત વિરોધ કરી રહી છે. કડદા પ્રથા દૂર કરવા માટે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે AAP નેતા રાજુ કરપડાએ વિરોધ શરુ કર્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ધરણા પર બેસી ગયા હતા. અને જે બાદ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. અને […]

Image

ગમે તેટલું દમન કરો, આવતીકાલે Botadમાં ખેડૂત મહાપંચાયત થશે: Raju Karpada AAP

Raju Karpada AAP Botad: આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાની પોલીસે વહેલી સવારે ત્રણ વાગે અટકાયત કરી હતી. ત્યારબાદ હાલ આમ આદમી પાર્ટીના નેતા Raju Karpadaને તેમના ઘરે સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા. પોતાના ઘરેથી રાજુભાઈ કરપડાએ facebook લાઈવના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મને મારા […]

Image

AAP Gujarat : નાંદોદના રાયપુરા ગામે નિરંજન વસાવાની હાજરીમાં જનસભા યોજાઈ, 400થી વધુ લોકો જોડાયા AAP માં

AAP Gujarat : ગુજરાતમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. તેની સાથે જ 2027 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે આમ આદમી પાર્ટી અત્યારથી જ ગુજરાતમાં સુપર એક્ટિવ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત જન સંપર્કના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદામાં પણ આમ આદમી પાર્ટી સતત લોકોને […]

Image

AAP Gujarat : AAP નેતા રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડ ગજવ્યું, કડદા પ્રથા સામે ખેડૂતો સાથે બેઠા ધરણા પર

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં દરેક નેતાઓને એક્ટિવ કરી દીધા છે. આગામી ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને કાંટાની ટક્કર આપે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ગોપાલ ઇટાલિયા તો બીજી તરફ AAP (AAP Gujarat) નેતા રાજુ કરપડા હવે લડી લેવાના મૂડમાં છે. તેઓ અત્યારે એક […]

Image

AAP gujarat : NCRBના આંકડાઓ બહાર આવતા જ રેશ્મા પટેલ આવ્યા મેદાને, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની કરી માંગ

AAP gujarat : આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે ગૃહમંત્રીનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે માતા બહેન દીકરીઓ સલામત નથી માટે ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે અને તેમના સ્થાન પર હવે કોઈ મહિલા મંત્રીને સ્થાન આપવામાં આવે તેવી મારી માંગ છે. કારણ કે NCRBના જે આંકડા સામે આવ્યા છે, તે આંકડા ગુજરાતમાં […]

Image

AAP Gujarat : ભાજપની વિકાસ સપ્તાહની ઉજવણી પર પ્રવીણ રામના તીખા પ્રહાર, ગુજરાતમાં થયેલા વિકાસ પર ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટીના વિકાસ સપ્તાહની ઉજવણી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ભાજપ વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે ત્યારે ગુજરાતના યુવાન તરીકે મને દુઃખ થાય છે. ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં યુવાઓનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. બેરોજગારીનો દર વધી ગયો છે અને સાથે સાથે સરકારી […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન, AAP અને કોંગ્રેસના ગઠબંધન પર કહી મોટી વાત

AAP Gujarat : ગઈકાલે અચાનક ગુજરાત કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું હતું. અને જે બાદ ત્યાં એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં શું ચર્ચાઓ થઇ તે મુદ્દે કોંગ્રેસ દ્વારા કોઈ જ નિવેદન બહાર આવ્યું નથી. પણ આ બેઠકને લઈને એક મોટી વાત હાલ ચર્ચામાં આવી છે કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન […]

Image

Gandhinagar માં ખરાબ રોડ રસ્તા મામલે સામે સામત ગઢવી મેદાને, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Gandhinagar : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી ગાંધીનગરના સેક્ટર 4 ખાતે પહોંચ્યા હતા અને ખરાબ રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ વિડિયોના માધ્યમથી બતાવી હતી. સામત ગઢવીની સાથે જીતુ ધારવાડીયા, હિતેન્દ્ર ભોજક, આલાભાઈ જામ, અરવિંદ પ્રજાપતિ, રજનીકાંત ચૌહાણ, દીપકગીરી ગોસ્વામી, સાકિર રાણા, મેઘા રુડાચ, યોગેશ પરીખ, કૌશલ પ્રજાપતિ પણ પહોંચ્યા હતા. સામત ગઢવીએ […]

Image

Pravin Ram : કેશોદમાં ખોટી ફરિયાદના વિરોધમાં AAP નેતા પ્રવીણ રામ મેદાને, 9 દિવસની ન્યાય યાત્રાની કરી જાહેરાત

Pravin Ram : આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છેલ્લા કેટલાક દિવસથી કેશોદના અંડર બ્રિજમાં ભરાયેલા પાણીના મુદ્દે તંત્ર સામે લડાઈ લડી રહ્યા છે અને આ અંડર બ્રિજમાં હોળી ચલાવવા મુદ્દે તેમના વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે. AAP નેતા પ્રવીણ રામે આજે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કેશોદના લોકોના હિત માટે લડવાના મુદ્દે અમારા […]

Image

આવનારા સમયમાં વધુ નિયુક્તિઓ કરીને આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે: AAP

AAP News: હવે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક […]

Image

31 દિવસ બાદ પણ થોળ પાંજરાપોળના ટ્રસ્ટીઓ પર અધિકારીઓ કેસ નહિ, ગૌમાતાની કરૂણ હાલત સામે AAP આગેવાનનો આક્રોશ

AAP  Gujarat News: થોળ પાસે આવેલી રાધાકૃષ્ણ પાંજરાપોળમાં ગૌમાતાની ખરાબ હાલત અને 20થી વધુ ગૌમાતાના મૃત્યુના વિડિયો સામે આવ્યા હતા. બાદમાં 14 ગૌમાતા સારવાર હેઠળ મોકલવામાં આવી હતી જેમાંથી 7નો પણ કરૂણ અંત આવ્યો હતો. વિડિયોમાં ગાય ભૂખી-તરસી અને હાડપિંજર જેવી હાલતમાં દેખાઈ હતી. પાંજરાપોળમાં બે ફૂટ સુધી કાદવ ભરાયો હતો, નાના વાછરડા કાદવમાં દબાઈ […]

Image

AAP Gujarat : કેશોદ અંડરબ્રિજ મામલે હવે પોસ્ટર વોર શરુ, આમ આદમી પાર્ટીના વિરોધથી રાજકારણ ગરમાયુ

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીઓ કોઈને કોઈ મુદ્દે સતત એક્ટિવ જોવા મળી રહી છે. કેશોદ અંડરબ્રિજ પાસે પ્રવીણ રામના વિરોધ બાદ હવે આ અંડરબ્રિજને કારણે રાજકારણ ગરમાયુ છે. પહેલા ત્યાં વિરોધ બાદ પ્રવીણ રામ પર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અને હવે આ અંડરબ્રિજ પર પોસ્ટર વોર શરુ થઇ છે. આમ આદમી પાર્ટીના […]

Image

Raju Karapada : AAP નેતા રાજુ કરપડાએ કોન્ટ્રાક્ટરોના કામનો કર્યો પર્દાફાશ, કોન્ટ્રાક્ટર અને સરકારની મિલીભગતના લગાવ્યા આક્ષેપ

Raju Karapada : આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સરાથી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક થયેલા અકસ્માત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના ડાઈવર્ઝનના નિયમોનું ત્યાં કોઈ જ પાલન કરવામાં આવ્યું નથી. ડાયવર્ઝનના કોઈ જ નિયમનું પાલન નહીં કરવાને કારણે રાત્રે હોસ્પિટલના કામથી મુળી તાલુકાના […]

Image

Pravin Ram : કેશોદમાં અંડરબ્રિજમાં ગંભીર ખામીઓ મામલે પ્રવીણ રામ સામે પોલીસ ફરિયાદ, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Pravin Ram : જૂનાગઢમાં કેશોદ અંડરબ્રિજમાં થયેલી ગંભીર ખામીઓ સામે AAP નેતા પ્રવીણ રામે ગઈકાલે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. 2 દિવસ પહેલા શરૂ કરાયેલા અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા બંધ કરી દેવો પડ્યો હતો. અને સાથે જ મુશ્કેલી સર્જાતા AAP નેતા પ્રવીણ રામે અંડરબ્રિજમાં હુડકી નાખીને ઉતરી જતા તંત્રમાં હડકંપ મચ્યો હતો. AAP […]

Image

Bharuch માં રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર મામલે પિયુષ પટેલ મેદાને, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા RCC રોડ બે જ વર્ષમાં ધોવાયા

Bharuch : આમ આદમી પાર્ટીના ભરૂચ શહેર અધ્યક્ષ પિયુષ પટેલે વીડિયોના માધ્યમથી ભરૂચમાં ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિ દર્શાવતા જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકામાં ફુલ્યો ફાલ્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે પહેલા RCC રોડ બનાવવામાં આવ્યા હતા. એ રોડ બે વર્ષ પણ ટક્યા નથી અને ધોવાઈ ગયા છે. પૂર્વ વિસ્તારનો વોર્ડ નંબર 7 એ […]

Image

Chaitar Vasava ની ગેરહાજરી ભાજપને ફળી, દેડિયાપાડામાં બીજેપીએ AAPમાં પાડ્યું ગાબડું

Chaitar Vasava : ચૈતર વસાવા 2 મહિનાથી વધુના સમય સુધી જેલમાં બંધ રહ્યા હતા. તે દરમિયાન એક તરફ નિરંજન વસાવા સહિતના AAP નેતાઓ પાર્ટીને વધુ મજબૂત કરવા માટે એક્ટિવ હતા. તો બીજી તરફ ક્યાંક ચૈતર વસાવાની ગેરહાજરી ભાજપને ફળી હોય તેવું લાગી રહ્યું છે. આજે ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડ્યું છે. દેડિયાપાડા તાલુકાના ટીલીપાડા […]

Image

બેઈમાન પોલીસ અધિકારીઓના સહયોગથી જ દારૂ, ડ્રગ્સ, ગાંજો અને ચરસનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે: Sanjay Bapat AAP

Sanjay Bapat AAP: ભચાઉ તાલુકાના કંથકોટ, ભસવાવ, કાધલ વાંઢ અને નિલપર યુથ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂબંધી લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે કચ્છભરમાં દારૂબંધીની ઝુંબેશ ચલાવતા AAPના લડાયક નેતા અને પ્રદેશ સંગઠન મંત્રી Sanjay Bapat અને પૂર્વ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી સાહેબ સમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. AAP […]

Image

Pravin Ram એ ફરી અધિકારીઓને દોડાવ્યા, પાદરડી ગામે ટાયર વાળા બ્રિજનો ઘટસ્ફોટ કરતા તંત્ર દોડતું થયું

Pravin Ram : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદ બાદ ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા છે. સાથે જ ઘેડ વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારને લઇ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પદયાત્રા ચાલી રહી છે. અને આ પદયાત્રા દરમિયાન ગઈકાલે તેઓ પાદરડી ગામ ખાતેના તૂટેલા બ્રિજ પર પહોંચ્યા હતા. જ્યાંથી નદી […]

Image

Junagadh માં સફાઈ કર્મચારીઓના સમર્થનમાં આવ્યા રેશ્મા પટેલ, ભાજપ શાસિત મહાનગરપાલિકાની ખોલી પોલ

Junagadh : જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ કર્મચારીઓ અણદાઓલન પર ઉતાર્યા છે. સફાઈ કર્મચારીઓ તેમની કેટલીક માંગણીઓને લઇ સરકાર સામે પડ્યા છે. જેના કારણે હવે જૂનાગઢમાં ઠેર ઠેર ખાચરના ઢગલા જોવા મળી રહ્યા છે. અને ગંદકીનો સતત વ્યાપ વધી રહ્યો છે. ત્યારે હવે AAP નેતા રેશ્મા પટેલ જુનાગઢમાં સફાઈકર્મીના આંદોલનના સમર્થનમાં આવ્યા અને ભાજપ શાસિત […]

Image

જે લોકો ઘર વિહોણા થયા છે એમના ઘર બનાવવા સરકાર મદદ કરે: Raju Karpada AAP

Raju Karpada AAP: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. રણમલપૂરા, દાત્રાણા, વોઉવા સહિતના ગામોમાં વરસાદના કારણે અતિશય નુકસાન થયું છે. જેના કારણે આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રણમલપૂરા, દાત્રાણા, વોઉવા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. રાજુ કરપડાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સીધી મુલાકાત […]

Image

સુરેશ વોરા સામે ફરિયાદ દાખલ કરવામાં પોલીસ કુલડીમાં ગોળ ભાંગી રહી છે. AAP

AAP News: સરખેજના શકરી તળાવમાં ડૂબી મૃત્યુ પામનારા ત્રણ યુવાનોની ફરિયાદ મુદ્દે આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલ વસરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરખેજ પોલીસ વારંવાર કોઈ ને કોઈ બહાના બનાવી શકરી તળાવ ડેવલોપમેન્ટના કોન્ટ્રાકટર મુખ્ય આરોપી એવા સુરેશ બાબુભાઈ વોરાની જવાબદારી હોવાથી આરોપી તરીકે હોવા જોઈએ, પણ પોલીસ કોઈ રાજકીય દબાણ […]

Image

Pravin Ram : AAP નેતા પ્રવીણ રામની ઘેડ પદયાત્રા બગસરા પહોંચતા જ બબાલ, ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Ram : આમ આદમી પાર્ટી અત્યારે સતત એક્ટિવ મોડમાં ચાલી રહી છે. એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ મામલે સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ AAP નેતા પ્રવીણ રામે થોડા દિવસ પહેલા ઘેડ પંથક માટે પદયાત્રા શરુ કરી હતી. જેમાં ઘેડ પંથકમાં વરસાદ બાદની પરિસ્થિતિને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન થયું છે. […]

Image

Reshma Patel : AAP નેતા રેશ્મા પટેલે મહિલા સુરક્ષા અંગે ઉઠાવ્યા સવાલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું માંગ્યું

Reshma Patel : આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે કાળી પટ્ટી બાંધીને મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ માંગ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટીની નેતા રેશ્મા પટેલે આજે એક નિવેદન આપતાં જણાવ્યું કે, ગુજરાત ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. પોતાના જ વિસ્તારમાં 221 બળાત્કાર અને 92 છેડતીના કેસો […]

Image

Arvind Kejriwalની ખેડૂત મહાપંચાયત સ્થગિત, મેદાનમાં વરસાદનું પાણી ભરાવાથી કાર્યક્રમ ટળ્યો

Arvind Kejriwal News: કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ચોટીલામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalને ખેડૂતો માટે જે અવાજ ઉઠાવવાનો છે. તે અવાજ ઉઠાવવા અને સરકાર […]

Image

AAP Gujarat : કરશનદાસ ભાદરકાએ ઠાલવી પોતાની હૈયા વરાળ, કહ્યું “કેજરીવાલને એકપણ ગુજરાતી પર ભરોસો જ નથી”

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ ચરમસીમાએ છે. એક તરફ કેજરીવાલ આવી રહ્યા છે. તો બીજી તરફ કરશનદાસબાપુ ભાદરકા મેદાને આવ્યા છે. અને અરવિંદ કેજરીવાલ સામે મોરચો માંડ્યો છે. આ સાથે જ હવે આમ આદમી પાર્ટીમાં ફાંટા પડવાની શરૂઆત થઇ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ દરેક જગ્યાએ સદસ્યોને જોડવાનો […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, પ્રદેશ સહ સચિવ શશાંક ખરેએ આપ્યું રાજીનામુ

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે એક તરફ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને ભરી હરીફાઈ આપી રહી છે. તો બીજી તરફ હવે તે જ આમ આદમી પાર્ટીમાં ક્યાંક આંતરિક ડખો સામે આવ્યો હોય તેવું લાગે છે. એક બાદ એક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં પડી રહ્યા છે. અને ક્યાંક અંદર ખાને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભંગાણ […]

Image

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આંતરિક ડખો આવ્યો સામે, કરશનદાસ બાપુએ કેજરીવાલ પર લગાવ્યા મસમોટા આક્ષેપ

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે એક તરફ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા સતત લડી રહી છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી જેમણે બધી જવાબદારીઓ છોડી દીધી હતી, તેવા કરશનદાસ ભાદરકા હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જયારે તેમણે […]

Image

ગુજરાતમાં ભાજપ સરકાર કઈ રીતે બેટી પઢાવો બેટી બચાવોની વાતો કરે છે?: Gauri Desai AAP

Gauri Desai AAP: આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર તથા પ્રદેશ ઉપપ્રમુખ તથા મહિલા નેતા ગૌરી દેસાઈએ આજે શિક્ષાને લગતા મુદ્દે એક પ્રેસ કોન્ફકન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં આજે જનતા લાચાર બની રહી છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં લાચાર બની ગઈ છે. કંઈક […]

Image

ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી આરપારની લડાઈ લડશે: Raju Karpada AAP

Raju Karpada AAP: આમ આદમી પાર્ટી(AAP) પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારી તથા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા Raju Karpada એ ભારત સરકારે કરેલા વેરા મુક્ત કપાસની આયાતથી આવનારા સમયમાં ખેડૂતોને થનાર નુકસાન વિશે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, અત્યારે દેશમાં ખેડૂતોની […]

Image

જ્યાં સુધી ભાજપની ગુંડાગીરીને ખતમ નહીં કરીએ અમે શાંતિથી બેસીશું નહીં: Manoj Sorathia

AAP Manoj Sorathia: ભાજપની ગુંડાગીરી ચરમસીમા પર પહોંચી ગઈ છે. ઝાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના વિધાનસભા ઇન્ચાર્જ અનિલ ગરાસીયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગઈકાલે ઝાલોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના વિધાનસભા ઇન્ચાર્જ પ્રોફેસર અનિલ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, નેશનલ સેક્રેટરી ચેતન રાવલે આપ્યું AAPમાંથી રાજીનામુ

AAP Gujarat : ગુજરાતના રાજકારણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. ચેતન રાવલ 2022માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને આજે […]

Image

AAP Gujarat : કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ગઢમાં AAPએ પાડ્યું ગાબડું, 150થી વધુ કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટીમાં

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય જોવા મળી રહી છે. દરેક જગ્યાએ એક બાદ એક સભાઓ કરી રહી છે. અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે. અને 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. પાર્ટીના દરેક કાર્યકરો […]

Image

AAP Gujarat : ચૈતર વસાવાની જામીન મામલે આજે સુનાવણી, AAP નેતા ડો.કરન બારોટ આવ્યા મેદાને

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે ચૈતર વસવાનો મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો […]

Image

AAP પદાધિકારી જગદીશ કલાત્મિક પ્રશાસનના ત્રાસનો ભોગ બન્યા: Jagdish Chavda

Jagdish Chavda AAP: આમ આદમી પાર્ટીના એસસી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડા, અમદાવાદ શહેર ઉપપ્રમુખ અલ્પેશ સોલંકી અને જતિન પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એસસી સેલના પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના પદાધિકારી જગદીશભાઈ […]

Image

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ, કરશનબાપુ ભાદરકાએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું તે વખતે પણ રાજકારણ ગરમાયુ છે. અને હવે ફરી એક વખત આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના જાણીતા નેતા કરશનદાસ ભાદરકાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. […]

Image

Savaj Dairy : જૂનાગઢની સાવજ ડેરી ફરી આવી ચર્ચામાં, ચેરમેન દિનેશ ખટારીયા સામે માર માર્યાના ગંભીર આક્ષેપ હવે કોને કર્યા ?

Savaj Dairy : જૂનાગઢ અત્યારે ગુજરાતમાં સતત ચર્ચામાં છે. જૂનાગઢમાં અત્યારે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર સહીત વધુ એક મુદ્દો ચર્ચામાં આવ્યો હોય તો એ સાવજ ડેરીનો મુદ્દો છે. સાવજ ડેરી મામલે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા. અને તે બાદ સાવજ ડેરીના એક બાદ એક મુદ્દાઓ સામે આવી રહ્યા છે. આજે ફરી એકવાર સાવજ ડેરીનો મુદ્દો […]

Image

AAP Gujarat : મોરબીમાં ઈસુદાન ગઢવીની સભામાં સરાજાહેર મારામારી, યુવકે સવાલ પૂછતાં જ ઝીંકી દીધો લાફો

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સતત ચર્ચાનો વિષય છે. છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ચર્ચાનો વિષય રહ્યા છે. ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીને લઈને એક નવો કાંડ સામે આવ્યો છે. મોરબીમાં આમ આદમી પાર્ટી (AAP Gujarat)ની જાહેર જનસભામાં સવાલ પૂછવાની એક યુવકને સજા મળી […]

Image

Niranjan Vasava : કુબેર ડીંડોરના નિવેદન પર નિરંજન વસાવાના પ્રહાર, કહ્યું, જો પ્રજાએ જ જાતે કામ કરવાનું છે તો તમારે પદ પરથી રાજીનામુ આપી દેવું જોઈએ”

Niranjan Vasava : ગુજરાતમાં સરકાર વિકાસની વાતો કરે છે. પણ જયારે ખરેખર આપણે એ આદિવાસી વિસ્તારોથી લઇ અને સામાન્ય રસ્તાઓ સુધીની બાબતમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. અને આ બધું ત્યારે સમજાય જયારે તમે તે જગ્યાઓ પર જાઓ. પણ આપણા મંત્રીઓ કે તંત્રના અધિકારીને એસી ઓફિસમાંથી બહાર નીકળીને જોવા જવાનો સમય તો મળતો નથી. ગઈકાલે પંચમહાલમાં […]

Image

પ્રદેશના નેતાઓથી લઈને વોર્ડ પ્રમુખો સુધી તમામ લોકો સભાઓ ગજવશે: Manoj Sorathiya

AAP Leader Manoj Sorathiya News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiyaએ એક મહત્વપૂર્ણ એલાન કરતા જણાવ્યું હતું કે, અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જે ગુજરાત જોડો મહા સભાઓનું એલાન કર્યું હતું તે તમામ સભાઓ હવે આવતીકાલથી એટલે કે 1 ઓગસ્ટના રોજથી શરૂ થશે. આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને […]

Image

આમ આદમી પાર્ટી શ્રમિક વિરોધી ભાજપ સરકારના નિર્ણયનો સખત વિરોધ કરે છે: Karan Barot AAP

Karan Barot AAP News: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. Karan Barot શ્રમિક વિકાસ સંગઠન અમદાવાદ શહેર પ્રમુખ હરિભુવન પાંડે અને શ્રમિક વિકાસ સંગઠન મંત્રી મુકેશ પરમાર દ્વારા મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, […]

Image

AAPનો ખેસ ધારણ કરી અને પાર્ટીની વિચારધારા જોડે જોડાઈ રહ્યા છે લોકો: Niranjan Vasava

AAP Niranjan Vasava: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં પાટણા અને ગામકુવા ગામમાં જનસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપ અને કોંગ્રેસ નો છેડો ફાડી 500 થી પણ વધારે ભાઈઓ.બહેનો. અને યુવા સાથી મિત્રો એ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને જે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય હોવા છતાં પણ આ નર્મદા જિલ્લા પોલીસ […]

Image

Geniben Thakor : આણંદમાં કોંગ્રેસની શિબિરમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન, રેસના ઘોડા અને લગ્નના ઘોડા પર શું કહ્યું ?

Geniben Thakor : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસને રાહુલ ગાંધી ફરી જીવતી કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. જેના કારણે હવે નવા જિલ્લા પ્રમુખો અને નવા શહેર પ્રમુખોની પણ નિમણુંક કરવામાં આવી છે. આજથી એ બધા જ નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખોની ત્રિદિવસીય પ્રશિક્ષણ સમિતિની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી પણ આણંદ ખાતે તે […]

Image

AAP Gujarat : દેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલનો હુંકાર, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપને આપ્યો જવાબ

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીનું દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાને છોડાવવા નેતાઓ સહીત સમર્થકો થયા એકઠા

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની સભા, ચૈતર વસાવાને છોડાવવા જંગી જનસભામાં નેતાઓનો હુંકાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે પોતાના મૂળિયા ઊંડા કરવા એકજૂટ થઇ ગઈ છે. વિસાવદરમાં જીત બાદ સતત આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અને જાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સાથે જ એક મોટી ચુનૌતી એ છે કે […]

Image

AAP Gujarat : સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો હુંકાર

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટી (AAP Gujarat)માં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. જેના કારણે હવે 2027ની ચૂંટણી માટે લડત આપવા માટે સક્રિય થઇ ગયા છે. ત્યારે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ખુબ રસ વધ્યો છે. અને […]

Image

AAP Gujarat : અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી સહીતના AAP નેતાઓએ કર્યું સ્વાગત

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય થઇ ગઈ છે. વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. જેના કારણે હવે 2027ની ચૂંટણી માટે લડત આપવા માટે સક્રિય થઇ ગયા છે. ત્યારે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ખુબ રસ વધ્યો છે. અને હવે ગુજરાતના […]

Image

જે લોકો શાંતિથી જીવન જીવવા માંગે છે તે લોકો આજે ગુજરાત છોડી રહ્યા છે: Raju Karpada AAP

AAP  Raju Karpada News: આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ જે ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ વધી છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પણ કથડી રહી છે, એ ખરેખર એક ચિંતાજનક બાબત છે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના ગુજરાતમાં આવી ઘટનાઓ […]

Image

ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગીતા અને વેદોનું અપમાન કરવામાં આવ્યું: Jitu Upadhyay AAP

Jitu Upadhyay AAP News: આમ આદમી પાર્ટીના નેતા જીતુ ઉપાધ્યાયએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે ગીતા, વેદ અને કર્મકાંડ વિરુદ્ધ જે વાણી વિલાસ કર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસ દ્વારા ગુજરાતના 70 લાખથી વધુ બ્રાહ્મણોનું અપમાન […]

Image

સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ જેવું ઝેર નાખીને સરકારે શ્રમિકોને રોજીરોટી વિહોણા કરી દીધા: Reshma Patel AAP

Reshma Patel AAP : આજે આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જૂનાગઢના કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે DGR (NRCG) ઇવનગર- જુનાગઢના જે રોજમદાર કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા તેને રોજીરોટી ફરી આપવા બાબતે શ્રમિકોના ન્યાય અને ગરીબ શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ, ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ જેવી વ્યવસ્થાને દૂર […]

Image

AAP : આમ આદમી પાર્ટીને ઇન્ડિયા એલાયન્સથી દૂર રહીને શું મળશે ? ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે શું હશે રણનીતિ ?

AAP : આમ આદમી પાર્ટી (AAP) એ વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયા બ્લોકથી પોતાને અલગ કરી લીધા છે. જોકે, આ કોઈ નવા સમાચાર નથી. લોકસભા ચૂંટણી પછી, AAP લગભગ ઇન્ડિયા એલાયન્સ છોડી ચૂકી હતી. તેમ છતાં, એવી આશા હતી કે દિલ્હીમાં ચૂંટણીમાં મળેલી હાર પછી પાર્ટીના વડા પોતાની રણનીતિ બદલી શકે છે. હરિયાણા ચૂંટણી અને દિલ્હી […]

Image

ફક્ત સાત દિવસના ટૂંકા ગાળામાં ઘર ખાલી કરવું પડે તો લોકો ક્યાં જાય?: AAP

Ahmedabad AAP News: હાટકેશ્વર બ્રિજની બાજુમાં આવેલા ભલાભાઈ દેસાઈની ચાલી, નાડીયા વાસમાં આવેલ 150 મકાનોને તોડી પાડવાની નોટિસ ત્યાંના રહીશોને કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ છે, તેના સંદર્ભે આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સમિતિ દ્વારા ત્યાંના રહેવાસીઓની મુલાકાત લેવામાં આવી હતી. જો સમગ્ર મામલા વિશે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવામાં […]

Image

સાબર ડેરીના ભ્રષ્ટાચાર સામે ઉઠેલા અવાજને દબાવવા પોલીસનો લાઠીચાર્જ: Sagar Rabari AAP

AAP Leader Sagar Rabari: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે સાબર ડેરીના દૂધ ઉત્પાદકો અને પશુપાલકો પર સાબરકાંઠા પોલીસે બેરહેમીપૂર્વક લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે. સાગર ડેરીનો ભ્રષ્ટાચાર પોતાની ચરસીમાએ છે, તેવો તમામ પશુપાલકોનો આક્ષેપ છે. જે ઘણા […]

Image

બીજી પાર્ટીના ઈમાનદાર લોકોને પણ હવે ફક્ત આમ આદમી પાર્ટીથી જ ઉમ્મીદ છે: Sagar Rabari

Sagar Rabari Statement: આજે આમ આદમી પાર્ટીના અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે સમાજવાદી પાર્ટીના નેતા વેદ પ્રકાશસિંહ પોતાના 100થી વધારે કાર્યકર્તાઓની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી સાગર રબારીની આગેવાનીમાં આ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ […]

Image

યુનિવર્સિટીના કુલપતિ અને પિયુષ પટેલ રાજીનામું આપે: યાત્રિક પટેલ CYSS

AAP CYSS News: પિયુષ પટેલ નામના ભ્રષ્ટાચારી વ્યક્તિની ગુજરાત યુનિવર્સિટી ખાતે રજીસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી પરંતુ આમ આદમી પાર્ટીના CYSS દ્વારા તેનો વિરોધ કરાતા આ નિમણૂકને રદ કરવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસ પહેલા ફરીથી પિયુષ પટેલને કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે આજે AAP વિધાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ […]

Image

AAP Gujarat : ડીસા અને પાટણમાં AAPએ પાડ્યું મોટું ગાબડું, 50થી વધુ ભાજપ કોંગ્રેસના સામાજિક આગેવાનો AAPમાં જોડાયા

AAP Gujarat : આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે. અને સાથે સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી આવનારા એક વર્ષમાં 50 લાખથી વધારે ગુજરાતીઓને આમ આદમી પાર્ટીમાં […]

Image

જુનાગઢમાં માલધારી સમાજની દીકરી સાથે અધિકારીઓ દ્વારા ગેરવર્તણુક કરવામાં આવ્યું તે ખુબ જ દુઃખદ: Ishudan Gadhvi

Ishudan Gadhvi News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhviએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ જુનાગઢથી એક વિડીયો આવ્યો છે જેમાં માલધારી સમાજની દીકરી સાથે અધિકારીઓ ખૂબ જ ગેરવર્તણૂક કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ખૂબ જ દુઃખ થયું. આ તો વિડીયો બહાર આવ્યો એટલા […]

Image

રાજ્યમાં ન્યાયસંગત વાતાવરણ સુનિશ્ચિત થાય તે માટે રાજ્યપાલના હસ્તક્ષેપની વિનંતી: Ishudan Gadhvi

Ishudan Gadhvi Statement:  અગાઉ પણ આવા આદમી પાર્ટીના અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા કેસો કરવામાં આવ્યા છે અને હાલમાં પણ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષની લાગણી છે.આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા, જામ ખંભાળિયામાં ખેડૂત નેતા રાજુ કરપડાનો હુંકાર

AAP Gujarat : ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી એક્ટિવ થઇ ગઈ છે. અત્યારે ગુજરાતમાં માત્ર આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જ ચર્ચાઓ છે. ખાસ તો આ વખતે પણ જે રીતે તેમણે ભાજપને હરાવ્યું છે, અને હવે પાર્ટીમાં સતત 2027ની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એટલે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ […]

Image

Ahmedabad ના વેજલપુરમાં આમ આદમી પાર્ટીનો હલ્લા બોલ, સોસાયટીમાં ગંદકી મુદ્દે કોર્પોરેશનના અધિકારીઓને ઘેર્યા

Ahmedabad : આજે વેજલપુર વિસ્તારમાં આવેલ રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોને સાથે રાખીને વિસ્તારમાં થતી ગંદકી, દુષિત પાણી, ભયજનક કુવા બાબતે કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે આમ આદમી પાર્ટીની ‘પોલ ખોલ ટીમ’ દ્વારા કોર્પોરેશન જઈને હલ્લા બોલ કરવામાં આવ્યું હતું. જ્યાં ડેપ્યુટી કમિશ્નર મીરાંત પરિખ, આસિસ્ટન્ટ કમિશ્નર રાહુલ શાહને રજુઆત કરવામાં આવી હતી. અને ત્વરિત ધોરણે […]

Image

AAP Gujarat : અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટીમાં જોડાવવા યુવાનોને કર્યું આહવાન

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અત્યારે સતત ચર્ચામાં છે. ગઈકાલથી જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અત્યારે વધુમાં વવધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. અને તેના માટે પાર્ટી સતત કાર્ય કરી રહી છે. આજથી આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન શરુ થયું છે. અને તેના માટે […]

Image

AAP Gujarat : અમદાવાદમાં AAPનું સદસ્યતા અભિયાન, રાજુ કરપડાએ ભાજપને 2027 માટે આપી ખુલ્લી ચેલેન્જ

AAP Gujarat : આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં પાર્ટીની પેટાચૂંટણીમાં જીત બાદ મંગળવારે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ ખુશ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનાત્મક ફેરફારો પણ કરી શકે છે. આ સાથે જ જે રીતે ભાજપ […]

Image

AAP Gujarat : અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ, કોણે ફાડ્યા પોસ્ટર્સ ?

AAP Gujarat : ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદરમાં ચૂંટણી જીતી છે ત્યારથી જ તેમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભાજપને વિસાવદરમાં ફરી હાર આપ્યા બાદ પૂરજોશમાં 2027ની વિધાનસભા માટે તૈયારીઓ આરંભી દીધી છે. છેલ્લા કેટલાક સમયમાં અરવિંદ કેજરીવાલને પણ ગુજરાતમાં રસ પડ્યો છે. અને તેના કારણે જ હવે ક્યાંક અહીંયા આમ આદમી […]

Image

AAP Gujarat : આજે AAPનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન, અરવિંદ કેજરીવાલ પહોંચ્યા અમદાવાદ

AAP Gujarat : ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદરમાં ચૂંટણી જીતી છે ત્યારથી જ તેમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ભાજપને વિસાવદરમાં ફરી હાર આપ્યા બાદ પૂરજોશમાં 2027ની વિધાનસભા માટે તૈયારીઓ આરંભી દીધી છે. છેલ્લા કેટલાક સમયમાં અરવિંદ કેજરીવાલને પણ ગુજરાતમાં રસ પડ્યો છે. અને તેના કારણે જ હવે ક્યાંક અહીંયા આમ આદમી […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ શિસ્ત સમિતિની કરી રચના, જાણો ક્યા ક્યા નેતાઓને બનાવ્યા સભ્ય ?

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટીમાં ઉથલ પાથલ મચી છે. જ્યારથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીની જવાબદારીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારથી જ પાર્ટીમાં ખુબ મનોમંથન ચાલી રહ્યું છે. અને ઉમેશ મકવાણાએ રાજીનામુ આપ્યું તે બાદ તરત જ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જ્યારથી ઉમેશ મકવાણાની ઘટના બની છે ત્યારથી જ […]

Image

AAP Gujarat : AAPના ઉમેશ મકવાણા પાર્ટીમાંથી સસ્પેન્ડ, ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી આપી માહિતી

AAP Gujarat : આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે આ સમયે મારી સામાજિક સેવાઓ ઘટી રહી છે, તેથી હું આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પાર્ટી માટે કાર્યકર તરીકે કામ કરીશ. આ સાથે જ તેમણે હવે સમાજને […]

Image

Visavadar : વિસાવદરમાં હવે આમ આદમી પાર્ટીનું લીગલ સેલ થયુ એક્ટિવ, કિરીટ પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

Visavadar : આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રદેશ પ્રમુખ પ્રણવ ઠક્કર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રણવ ઠક્કર કહ્યું કે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ નંબર 26નું જે એફિડેવિટ છે તેમાં 8.2 નંબરનો પેરેગ્રાફ ડીલીટ કરી દીધો છે. આના વિરુદ્ધમાં અમે આરઓ ઓફિસરને કમ્પ્લેન કરી હતી પરંતુ તેમણે જે […]

Image

AAP Gujarat : વિસાવદરમાં પેટાચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભડકો, હિતેશ વઘાસિયાએ આપ્યું રાજીનામુ

AAP Gujarat : વિસાવદરમાં અત્યારે એક તરફ ચૂંટણીનો જંગ જામ્યો છે. અને બીજી તરફ દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. ખાસ આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. પણ તેની સાથે જ હવે ક્યાંક આમ આદમી પાર્ટીમાં ક્યાંક આંતરિક અસંતોષ હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે આમ આદમી […]

Image

AAP Gujarat : વિસાવદરમાં ભાજપ ઉમેદવારના ફોર્મ મામલે મોટા આક્ષેપ, કિરીટ પટેલના ફોર્મમાં ક્ષતિ મામલે આમ આદમી પાર્ટી મેદાને

AAP Gujarat : વિસાવદરમાં અત્યારે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેમાં દરેક ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. પરંતુ હવે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આમ આદમી પાર્ટીએ મોટા આક્ષેપો કર્યા છે. ગઈકાલે જે ઉમેદવારી ફોર્મ કિરીટ પટેલે ભર્યું તેમાં ગંભીર પ્રકારની ક્ષતિ સામે આવી છે. જેને લઈને આજે […]

Image

Gujarat પેટાચૂંટણી 2027ની સેમિફાઇનલ બની, કેજરીવાલ-રાહુલ-મોદી-શાહ માટે લિટમસ ટેસ્ટ

Gujarat by-Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર 19  જૂને યોજાનારી પેટાચૂંટણી માટે યોજાનારી સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક અને મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક માટે પોતપોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિસાવદર અને કડી વિધાનસભાની […]

Image

Visavadar માં ઉમેદવારની જાહેરાત પહેલા કોંગ્રેસની જનસભા યોજાઈ, AAPને હરાવવા હવે કોંગ્રેસ મેદાને

Visavadar : ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. આ બંને બેઠક પર ચતુષ્કોણીય જંગ જામવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે વિસાવદરમાં કોંગ્રેસની જનસભા […]

Image

AAP Gujarat : કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા ભરશે ઉમેદવારી ફોર્મ, જનતાને જોડાવવા કર્યું આહવાન

AAP Gujarat : ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. આ બંને બેઠક પર ચતુષ્કોણીય જંગ જમવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આવતીકાલે કડી […]

Image

Arvind Kejriwal : વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધી આડેહાથ

Arvind Kejriwal : ગુજરાતમાં અત્યારે પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આજે વિસાવદરનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સમગ્ર ગુજરાતના નેતાઓ વિસાવદર પહોંચ્યા છે. ત્યારે આજે વિસાવદરના ગઢમાં ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. […]

Image

Gopal italia : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર, તમારા પ્રશ્નો વિસાવદરથી વિધાનસભા સુધી હું પહોંચાડીશ

Gopal italia : ગુજરાતમાં અત્યારે પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આજે વિસાવદરનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સમગ્ર ગુજરાતના નેતાઓ વિસાવદર પહોંચ્યા છે. ત્યારે આજે વિસાવદરના ગઢમાં ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. […]

Image

AAP Gujarat : અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ પહોંચ્યા દીવ એરપોર્ટ, વિસાવદરમાં આવતીકાલે કરશે પ્રચાર

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આવતીકાલે વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. અને તેમની સાથે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ જોડાવાના છે. જેના પગલે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમના ધર્મપત્ની, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દીવ એરપોર્ટ આવી પહોંચ્યા છે. […]

Image

AAP Gujarat : કડી અને વિસાવદર બેઠકો માટે આમ આદમી પાર્ટી મેદાને, સ્ટાર પ્રચારકોની યાદી આવી સામે

AAP Gujarat : ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દૌર ચાલ્યો છે. વિસાવદરમાં 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. ત્યારે 31 મેના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. આ જ સમયે તેમની સાથે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ તેમની સાથે જોડાશે. અને તેમાં જોડાવવા ગોપાલ ઇટાલિયાએ […]

Image

AAP Gujarat : કડીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર, યુવા ચહેરાને આપ્યવામાં આવી છે ટિકિટ, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત

AAP Gujarat : કડીમાં આગામી 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. 2022માં કડી વિધાનસભા બેઠક પર કરશન સોલંકીને ભાજપે રિપીટ કર્યા હતા. અને 2022માં કરશન સોલંકી ફરી ચૂંટણીને આવ્યા હતા. જે બાદ ફેબ્રુઆરી મહિનામાં તેમનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે […]

Image

BJP Gujarat : વિસાવદરમાં જીત માટે હવે ભાજપનો નવો દાવ, પાટીદાર અને કોળી મતદારોને રીઝવવા ભાજપની નવી રણનીતિ

BJP Gujarat : ગુજરાતમાં હવે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર વર્ચસ્વનો જંગ જામવાનો છે. બંને વિધાનસભા બેઠકો પર 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. બંને બેઠકો પર જીત માટે હવે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વિસાવદરમાં એક તરફ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. […]

Image

Amreli : અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે પરેશ ધાનાણીને સવાલ, સામાજિક કાર્યકરે કહ્યું આજે કોંગ્રેસ નેતાઓ કેમ ચૂપ ?

Amreli : અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી દલિત યુવકનો કેસ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આજે પણ નાત જાતના ભેદભાવ વચ્ચે આપણો સમાજ ફસાયેલો છે. અને તેના કારણે જ હજુ પણ લોકોના જીવ જાય છે. એક સામાન્ય બાબતે (Amreli) દલિત યુવક પર હુમલો કરી અને હત્યા કરવામાં આવે છે. આ મામલાના CCTV પણ હવે સામે […]

Image

AAP Gujarat : છોટા ઉદેપુરમાં આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન, ચૈતર વસાવા સહીત આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ રહેશે હાજર

AAP Gujarat : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

Congress : કોંગ્રેસે આમ આદમી પાર્ટીમાં પાડ્યું મોટું ગાબડું, 100થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

Congress : એક તરફ કોંગ્રેસે વિસાવદરમાં AAP સાથે ગઠબંધન કરશે નહિ તેવું એલાન કર્યું અને બીજી તરફ AAP નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલે કોંગ્રેસ હવે ગુજરાતમાં સક્રિય થઇ ગઈ છે. અને તેના કારણે હવે ગુજરાતમાં AAPમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. આજે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે AAPના […]

Image

Shaktisinh Gohil : વિસાવદરમાં કોંગ્રેસ AAPનું ગઠબંધ નહિ થાય, શક્તિસિંહ ગોહિલે જણાવ્યા કારણો

Shaktisinh Gohil : એક તરફ હજુ વિસાવદરમાં ચૂંટણી જાહેર થઇ નથી. અને બીજી તરફ ચૂંટણીમાં ગઠબંધન અને ઉમેદવારોની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ વિસાવદરમાં કોંગ્રેસ-AAP ગઠબંધનની આશાઓ વ્યક્ત કરી હતી. અને આ જ આશાઓ પર ક્યાંક શક્તિસિંહ ગોહિલે પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આજે જાહેર કર્યું કે, વિસાવદરમાં કોંગ્રેસ […]

Image

Visavadar : AAP નેતા રાજુ કરપડાનું વિસાવદરની જનતાને આહવાન, “વરરાજો અમે લાવ્યા છીએ, આબરૂ સાચવવાની જવાબદારી તમારી છે.”

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

AAP Gujarat : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા AAP મેદાને, ગોપાલ રાય સહિતના સિનિયર નેતાઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની મધ્યઝોનની મીટીંગ યોજાઇ હતી. આ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી […]

Image

ગુજરાતમાંથી પકડાયેલું ડ્રગ્સ જાય છે ક્યાં? AAP એ હર્ષ સંઘવી સામે ઉઠાવ્યા સવાલ

AAP Party Surat : ગુજરાતમાં અવાર નવાર ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થતો હોય છે. એવું લાગી રહ્યુ છે કે, ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની રહ્યું છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાંથી ડ્ર્ગ્સને ઝડપી પણ પાડવામાં આવે છે પરંતુ ડ્રગ્સ કોના દ્વારા સ્પલાય કરવામાં આવતું હતું અને ક્યા મોકલાવામાં આવતુ હતું અત્યાર સુધી કોઈ ખુલાસો કરવામાં આવતો નથી […]

Image

Dediapada : દેડિયાપાડાના રાજકીય પ્રવૃત્તિ કરનાર TDO પર કાર્યવાહીની માંગ, આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન પત્ર

Dediapada : આજે આમ આદમી પાર્ટીએ દેડીયાપાડા તાલુકા મથકે પ્રાંત અધિકારીને, રાજકીય પ્રવૃત્તિઓ કરનાર તાલુકા વિકાસ અધિકારી (દેડીયાપાડા) પર કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી-દેડીયાપાડા દ્વારા સપ્ટેમ્બર 2024 દરમિયાન ચાલતા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય નોંધણીના કાર્યક્રમમાં તલાટીઓ, મનરેગા તથા ડીઆરડીઓના કર્મચારીઓની મિટીંગ બોલાવી તમામ કર્મચારીઓને […]

Image

ગોપાલ રાયની ગુજરાત આપના પ્રભારી તરીકે નિમણુક, ઈશુદાન ગઢવીએ કહ્યું- પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો

AAP Gujarat: દિલ્હીની ચૂંટણીમાં ( Delhi elections) કારમી હાર મેળવ્યા બાદ આપ (AAP) પાર્ટી હવે એક્શનમાં આવી છે અને પાર્ટીમાં અનેક મોટા ફેરફાર કરી રહી છે ત્યારે આપ પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજને દિલ્હીમાં પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા છે. તેમણે પૂર્વ મંત્રી ગોપાલ રાયનું સ્થાન લીધું છે.જ્યારે પાર્ટીએ ગોપાલ રાયને (Gopal Rai) ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. […]

Image

Vikram Thakor : વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે મળવા ઈસુદાન ગઢવી મળવા પહોંચ્યા, નવી અટકળોએ પકડ્યું જોર

Vikram Thakor : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે હવે AAP પ્રદેશ પ્રમુખ […]

Image

Gujarat Election : સુરેન્દ્રનગરમાં AAP નેતાઓ જોવા મળ્યા આક્રમક મૂડમાં, ગોપાલ ઈટાલીયા અને રાજુ કરપડાએ થાનમાં કર્યો પ્રચાર

Gujarat Election : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણીનું મતદાન અને 18 ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 […]

Image

Union Budget 2025 : કેન્દ્રીય બજેટ પર AAP નેતાઓના નિવેદન આવ્યા સામે, સાગર રબારી અને કૈલાશદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

Union Budget 2025 : આજે મોદી સરકાર 3.0નું બજેટ રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 8મી વખત બજેટ રજુ કર્યું હતું. આજે બજેટમાં ઘણી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં સૌથી મોટી જાહેરાત નોકરિયાત વર્ગ માટે કરવામાં આવી છે. હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત થઇ જશે. ત્યારે હવે કેન્દ્રીય […]

Image

Ahmedabad:ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે AAPએ ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મેદાને ઉતાર્યા

Ahmedabad :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Local government elections) પડઘમ વાગી ગયા છે.જેમાં જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે આવતી કાલે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. જેથી હવે રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભાજપે અમુક જિલ્લાઓમાં ઉમેદવારો જાહેર કરી […]

Image

Gopal Italia : અમરેલીની પાટીદાર યુવતીને ન્યાય અપાવવા ગોપાલ ઈટાલીયા મેદાને, પોતાની જાતને માર્યા જાહેરમાં પટ્ટા

Gopal Italia : ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 જ કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે. અને આ આરોપીની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઇ જવામાં આવે છે. ત્યારબાદ આ મામલે ખુબ મોટો હાઈવૉલ્ટેજ ડ્રામા […]

Image

ફાંકા ફોજદારી કરનારા નેતાઓના રાજમાં ગુજરાતની મહિલાઓ અને દીકરીઓ અસુરક્ષિત: ઈસુદાન ગઢવી

AAP party membership campaign : વડોદરામાં (Vadodara) આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gahvi ) અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને આ અભિયાનમાં મોટી સંખ્યામાં વડોદરાના સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો […]

Image

Karshandas Bapu : દાહોદની ઘટના પર કોંગ્રેસ બાદ હવે AAP નેતાએ પણ ઠાલવ્યો રોષ, કરશનદાસ બાપુએ આકરા શબ્દોમાં ભાજપની ઝાટકણી કાઢી

Karshandas Bapu : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આ દુષ્કર્મની ઘટના સામાન્ય હોય તો કોઈ ધ્યાન આપતું નથી પણ જો ખબર પડે કે કોઈ ભાજપ કનેક્શન ધરાવતા વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો તે મોટો રાજકીય મુદ્દો બની જાય છે. ત્યારે હવે દાહોદમાંથી પણ વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી […]

Image

જેટલાં પણ ગેરકાયદેસર કમલમ બનેલા છે એ બધાને તોડીને સારી સરકારી હોસ્પિટલ અને સ્કૂલો બનાવીશું: ઈસુદાન ગઢવી

AAP Gujarat: આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (election) લઈને આપ પાર્ટીએ (AAP)  અત્યારથી કવાયત શરુ કરી દીધી છે. જે અંતર્ગત આવનારી ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના તમામ પદાધિકારીઓ, નવનિયુક્ત પ્રભારીઓ, સહપ્રભારીઓનું તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં (Rajkot) એક ચૂંટણી સમીક્ષા સંમેલન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આપ પાર્ટીએ કવાયત કરી તેજ […]

Image

AAP Gujarat : ગુજરાતમાં પૂરની સ્થિતિ બાદ હવે AAPના નેતાઓ બહાર આવ્યા, ખેડૂતોના નુકશાનીના વળતર મામલે સાગર રબારીનું નિવેદન

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે લોકોને ભારે નુકશાન પણ થયું છે. પરંતુ લકો બોલે કે ન બોલે પણ નેતાઓ આ મામલે બોલવા આગળ આવી જાય છે. પરંતુ જયારે લોકોની મદદ કરવાની વાત આવે ત્યારે કેમ પોતાના ઘરની અંદર ઉંદરની જેમ પુરાઈ જાય છે. વરસતા વરસાદે […]

Image

Rajkot AAP : રાજકોટમાં AAP દ્વારા ભાજપના કૌભાંડી નેતાઓનો વિરોધ, પોલીસ કમિશનર કચેરીએ આપ્યું આવેદન પત્ર

Rajkot AAP : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. મોટાભાગે અત્યારે એવા ગુનાઓ સામે આવે છે. જેમાં ભાજપ નેતાની સંડોવણી હોય. હવે તો ગુજરાતમાં એવું થઇ ગયું છે. કે જો તમારે કાળા કામ કરવા છે, કે ભ્રષ્ટાચાર આચરવો છે તો કેસરિયો ખેસ ધારણ કરી લો. જેથી તમને કોઈ પણ વ્યક્તિ કંઈ જ […]

Image

Isudan Gadhvi : મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરુ થતા ગુજરાતમાં AAP મેદાને, રાજ્યમાં પણ આ પ્રકારની યોજનાઓ શરુ કરે સરકાર

Isudan Gadhvi : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં, શિંદે સરકારે લાડલી બેહન યોજનાની તર્જ પર રાજ્યના બેરોજગાર યુવાનો માટે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને 6000 રૂપિયા, ડિપ્લોમા ધારકોને 8000 રૂપિયા અને સ્નાતક વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. આ મામલે હવે આમ […]

Image

AAP Gujarat : પાટીલ એક સીટ હારી જાય તો તેમની આંખમાં આસુ આવી જાય છે પરંતુ… ઈશુદાન ગઢવી

AAP Gujarat : રાજ્યમાં TRP ગેમ ઝોન (TRP Game Zone) જેવી દુર્ઘટનાઓ મામલે સરકારે (Government) અત્યાર સુધી કરેલી કાર્યવાહી અંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના (AAP Gujarat) પ્રમુખ ઈશુદાન ગઢવીએ (Isudan Gadhvi) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે ઘટનાઓ થઇ તેમાં સરકાર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે તે ઘટનાના […]

Image

Isudan Gadhvi : ભાજપના રત્નાકર મિશ્રાના વિવાદાસ્પદ ટ્વીટ પર AAPના પ્રહાર, કહ્યું, “પોતાની હારનું ઠીકરું બીજા પર કેમ ફોડો છો ?”

Isudan Gadhvi : લોકસભા 2024ની ચૂંટણી (Loksabha Election 2024)નું પરિણામ 4 જૂને આવી ગયું છે. ભાજપ (BJP)ને જે 400 થીવધુ બેઠકો મળવાની આશા હતી ત્યાં BJP 241 અને NDA 292 પર સમેટાઈ ગયું. એટલે કે NDA 300 ના આંકડા સુધી પણ ન પહોંચી શકી. ગુજરાતમાં પણ જે જંગી બહુમતી અને 26 માંથી 26 બેઠકો જીતવાના […]

Image

Loksabha Exit Poll 2024 : ગુજરાતમાં ભાજપ ફરી હેટ્રિક લગાવશે ? જાણો ગુજરાતના એક્ઝિટ પોલના આંકડા શું કહે છે ?

Loksabha Exit Poll 2024 : લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)ના સાતમા એટલે કે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. આ સાથે જ હવે સૌકોઇની નજર ચૂંટણી પરિણામ પર મંડાયેલી છે. અત્યારે અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ (Exit Poll 2024) સામે આવી રહ્યા છે. પરંતુ આ ચૂંટણીનું સમગ્ર ચિત્ર તો 4 જૂને જ સ્પષ્ટ […]

Image

AAP Funds : AAPને અમેરિકા, કેનેડા અને આરબ દેશોમાંથી કરોડોનું ગેરકાયદે ફંડ મળ્યું, EDએ ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો

AAP Funds : દિલ્હીના દારૂ નીતિ કૌભાંડ (Liquor Policy Scam)માં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોર્ટમાં પહેલાથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે EDએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે. માહિતી અનુસાર, EDએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે AAPને 2014-2022 દરમિયાન 7.08 કરોડ […]

Image

Amreli ના AAP નેતાના પુત્ર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, સાથે પરિવાર સામે પણ નોંધાયો ગુનો

Amreli : આપણે ત્યાં દેશમાં નેતાઓ દેશના રાજા બનીને ફરતા હોય છે. અને તેમના પુત્રો જાણે રાજકુમારો હોય તેમ રુઆબમાં ફરતા હોય છે. પહેલા પણ ઘણી વખત નેતાઓના પુત્રો પર દુષ્કર્મના આરોપો લાગ્યા છે. ત્યારે આજે વધુ એક નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે. અમરેલી (Amreli) જિલ્લાના AAP નેતા કાંતિ સીતાસિયા (Kanti Sitasiya)ના […]

Image

Loksabha Election 2024 : ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર કટાક્ષ…આપનો કિંમતી અને પવિત્ર મત ચવાણાને આપો

Loksabha Election 2024 : ચૂંટણીઓ આવતાની સાથે જ હવે મતદારોને રીઝવવાના પ્રયત્નો કરતા રહે છે. અને આજે હવે જયારે મતદાનને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે લોકો સુધી પહોંચવાના નવ નવા રીત અપનાવતા રહે છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan)ના ફોટો સાથે […]

Image

Loksabha Election 2024 : AAP ના બે પૂર્વ નેતાઓ કરશે કેસરિયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે જોડાશે ભાજપમાં

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીઓનો દૌર ચાલી રહ્યો છે. ચૂંટણીના સમયમાં રાજકારણમાં ગરમાવો જોવા મળતો હોય છે આ સાથે જ ચૂંટણી સમયે પક્ષ પલટો સામાન્ય બાબત છે. ત્યારે વધુ બે આગેવાનો કેસરિયા કરવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા AAP માંથી રાજીનામું આપનાર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) અને ધાર્મિક માલવીયા (Dharmik Malaviya) આવતીકાલે ભાજપમાં […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં આદિવાસી મતોનું અલગ જ પ્રભુત્વ

Loksabha Election 2024 : લોકસભા 2024 ની ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) ની સામે કોંગ્રેસ (Congress) – AAP નું ગઠબંધન છે. ગુજરાતમાં આમ તો ઘણી જ્ઞાતિઓનું વર્ચસ્વ છે પણ છેલ્લા કેટલાક સમયથી દરેક પક્ષમાં એક આદિવાસી ફેક્ટર (Adivasi Factor) જોવા મળી રહ્યું છે. એટલે હવે એવું કહી શકાય કે મુખ્ય ફોકસ આદિવાસી […]

Image

Loksabha Election 2024 : ચૈતર વસાવા (Chaitar Vasava) ની મનસુખ વસાવાને સલાહ, ‘દાદાએ હવે રિટાયર્ડ થવું જોઈએ’

Loksabha Elction 2024 : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) ને લઇ ભરૂચ (Bharuch) માં તો ઉમેદવારોની ઘોષણા થઇ ગઈ છે અને સાથે જ ભરૂચમાં વસાવા – વસાવાની લડાઈ જામી છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા (Chaitar Vasava) અને ભાજપ (BJP) તરફથી 6 ટર્મથી જીતી રહેલા મનસુખ વસાવા (Mansukh Vasava) છે. હાલ ભરૂચમાં AAP […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં ચૈતરનો ખેલ બગાડવા મહેશ મેદાનમાં, ભરૂચ બેઠક માટે શું છે BJP નો નવો દાવ ?

Loksabha Election 2024 : ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે દરેક પક્ષે કમરકસી લીધી છે. ગુજરાતમાં ભાજપ 26 માંથી 26 બેઠકો જીતવા માટે સતત મનોમંથન લકારી રહ્યા છે. ગુજરાતમાં ગમે ત્યારે ભાજપ પોતાનું લિસ્ટ જાહેર કરી શકે છે ત્યારે સૌ કોઈની નજર તેના પર મંડાયેલી છે. ગુજરાતમાં AAP અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભાવનગર […]

Image

અદાણી-અંબાણીને ફાયદો પહોંચે તે રીતનું બિલ સરકાર લાવી: ઉમેશ મકવાણા

DA-IICT Amendment Act : ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (સુધારા) વિધેયક, 2024 આજે વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામા આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકાવાણાએ આ બિલને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉમેશ મકાવાણાએ બિલને લઈને સરકાર પર કર્યા […]

Image

Bharuch : આટલા બધા ધમપછાડા પછી પણ ન મળી સીટ…હવે શું કરશે ફૈઝલ અને મુમતાઝ પટેલ ?

Loksabha Election 2024 : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election) માટે યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાર્ટીએ દિલ્હી, ગુજરાત (Gujarat), હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં આમ આદમી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. ગઠબંધનના કારણે યુપીમાં આવી ઘણી સીટો સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ છે, જ્યાંથી કોંગ્રેસ ભૂતકાળમાં ચૂંટણી લડતી રહી છે. ગુજરાતમાં ભરૂચ(Bharuch) બેઠક પણ […]

Image

Loksabha Election 2024 : AAP – કોંગ્રેસનું ગઠબંધન એ આંધળા – બહેરાનું ગઠબંધન : સી.આર.પાટીલ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયા છે. ગુજરાતમાં ભરૂચ (Bharuch) લોકસભા બેઠક એ આદિવાસીઓનો ગઢ ગણાય છે અને જેમાં છેલ્લા 6 ટર્મથી ભાજપે એક હથ્થું શાસન કર્યું છે પરંતુ આ વર્ષે ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના યુવા આદિવાસી […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસ-AAP નું ગઠબંધન, આ બે સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે AAP

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયો છે. આ વખતે ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં પણ દરેક પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી થઈ ગયું […]

Image

જેલમુક્ત થયા બાદ ચૈતર વસાવાની ભરૂચના ઝઘડિયામાં પહેલી સભા

Chaitar Vasava in Bharuch : 2024ની લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઇ તૈયારીઓ કરી રહ્યા છે અને ભરૂચ (Bharuch) એ આદિવાસીઓનો ગઢ કહેવામાં આવે છે. અને ચૈતર વસાવા (Chaitar Vasava) એ યુવા આદિવાસી ચહેરા તરીકે લોકોમાં ખુબ જાણીતા છે. થોડા દિવસ પહેલા જ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને આજે તેમણે મનસુખ વસાવાના ગઢમાં […]

Image

“ભાગેડુને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું !”ના નાદ સાથે રેશ્મા પટેલનો જનસંપર્ક અભિયાન

Loksabha Election 2024 : વિસાવદર (Visavadar) વિધાનસભાના ગામડાઓમાં AAP નેતા રેશ્મા પટેલ (Reshma Patel) દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. “ભાગેડુ ને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું !”ના નાદ સાથે કાર્યકર્તાઓ સાથે મળી આપ નેતા રેશ્મા પટેલે જનસંપર્ક અભિયાન હાથ ધાર્યું. AAP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી જનસંપર્ક […]

Image

ભરુચના ભ્રષ્ટાચારી રાવણોનો અંત કરવા માટે ચૈતર વસાવા આવી રહ્યા છે : piyush Patel

Bharuch: છેલ્લા 39 દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સોમવારે જામીન મળ્યા હતા. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. આ મામલે હવે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને ચૈતર વસાવાને ભરુચ અને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી પર ભાજપ પર પ્રહારો કર્યા […]

Image

ગુજરાતમાં પણ AAP Party કરશે સુંદરકાંડના પાઠ, ઈશુદાન ગઢવીએ કહ્યું – “ધાર્મિક બાબતમાં રાજનીતિ ન થવી જોઈએ”

Ishudan Gadhvi statement on Ram Mandir  : ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રામ ભગવાનની આસ્થા રૂપે 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં સુંદરકાંડ પાઠ, રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે.

Image

AAP MLA Chaitar Vasava નો હુંકાર, ‘ભલે હું જેલમાં છું પરંતુ મારા લોકો માટે લડતો રહીશ’

નેત્રંગમાં ચૈતર વસાવાના સમર્થનમાં રખાયેલ જન સભાને સંબોધવા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે ચૈતર વસાવાએ તેમની પત્ની વર્ષા વસાવા સાથે જેલમાંથી સંદેશ મોકલ્યો હતો.

Image

chaitar vasava ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન

Bharuch : આગામી 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતે સભા ગજવશે

Image

માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો : રેશ્મા પટેલ

જો આગામી સમયમા આ નિર્ણય પાછો નહીં લેવામા આવે તો 'આપ' મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Image

chaitar vasava case : આ તારીખે અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા આવશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 7 જાન્યુઆરીએ નર્મદા આવશે

Image

હવે કોણ આપી શકે છે AAP ને ઝટકો? વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાંથી આવતી કાલે હજી એકનું રાજીનામું પડવાની શક્યતા છે.

Image

ગુજરાતમાં આમ આદમી પાર્ટી વેર વિખેર! ભરૂચમાં 40થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ ધરી દીધા રાજીનામા

રાજીનામુ આપનારા કાર્યકરો જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની કાર્યશૈલીથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Image

bhupat bhayani ના રાજીનામાં અંગે MLA ઉમેશ મકવાણાએ BJP પર લગાવ્યા ગંભીર આરોપ, Video

આ મામલે MLA ઉમેશ મકવાણાએ પ્રતિક્રિયા આપી છે.

Image

“મારા પર ACB ની તપાસ કરાવો”: MLA ઉમેશ મકવાણા

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાના ધારાસભ્ય બન્યાનો એક વર્ષનો સમયગાળો તારીખ 08/12/2023 ના રોજ પૂરો થયો હતો

Image

chaitar vasava case ને લઈને AAP Gujarat લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કરની પ્રતિક્રિયા, Video

હાઇકોર્ટે પણ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી છે.

Trending Video