સુરેન્દ્રનગર

Image

Gopal Italia અને કાંતિ અમૃતિયાના વાક્યુદ્ધમાં પ્રવિણ રામની એન્ટ્રી, ભાજપના 30 વર્ષનો ભ્રષ્ટાચાર યાદ અપાવ્યો

Gopal Italia : ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કોઈ ચર્ચાનો વિષય હોય તો એ છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોયપાલ ઇટાલિયાની જીતનો છે. સમગ્ર ગુજરાતમાં કંઈ પણ રાજકીય વાત ચાલે તો તેમાં એવું કહેવામાં આવે છે કે જો જો વિસાવદરવાળી ન થાય. હવે આ વાતથી ભાજપમાં ખુબ મોટાપાયે રોષ વ્યાપેલો છે. કારણ કે જે રીતે […]

Image

AAP Gujarat : ડીસા અને પાટણમાં AAPએ પાડ્યું મોટું ગાબડું, 50થી વધુ ભાજપ કોંગ્રેસના સામાજિક આગેવાનો AAPમાં જોડાયા

AAP Gujarat : આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે. અને સાથે સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી આવનારા એક વર્ષમાં 50 લાખથી વધારે ગુજરાતીઓને આમ આદમી પાર્ટીમાં […]

Image

Sudhir Vaghani : સુધીર વાઘાણીના રાજીનામાની ચર્ચાઓ વચ્ચે તેમની પોસ્ટ વાયરલ, ખુલાસો કર્યા છતાં પ્રશ્નો હજુ અકબંધ

Sudhir Vaghani : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અત્યારે સતત ચર્ચામાં છે. ગઈકાલથી જ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અત્યારે વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીને લઈને એક મોટી ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી […]

Image

PSI Pathan : સુરેન્દ્રનગરમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલ PSI થયા સુપુર્દ-એ-ખાક, પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે માનભેર અંતિમ વિદાય આપી

PSI Pathan : સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરને રોકવામાં પોલીસના જાંબાઝ PSI જી.એમ.પઠાણનું મૃત્યુ નીપજ્યું હતું. બુટલેગરને પકડતી વખતે પોતાની ફરજ નિભાવતા આ બહાદુર પોલીસ અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મામલાની જાણ થતા પોલીસ વિભાગ અને સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું. આ મામલે સમગ્ર ઘટનાની તપાસ બાદ અને PSI પઠાણના મેડિકલ તપાસ બાદ […]

Image

પાણી બાબતે મંત્રીને રજુઆત કરી તો દલિત સમાજનાં આગેવાન સામે થઈ ફરિયાદ ! ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાજુ કરપડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Surendranagar: આપણો દેશ લોકશાહી છે અને લોકશાહીમાં દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. પરંતુ ઘણી વખત ભાજપ પાર્ટી લોકશાહીની હત્યા કરી રહ્યુ હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હવે લાગી રહ્યું છે કે, પોતાની સમસ્યા મુદ્દે રજૂઆત કરવી પણ એક ગુનો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં (Surendranagar) પાણી માંગવા […]

Image

surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, હવે સુરેન્દ્રનગરમાંથી પણ 2 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા

Surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો (teachers)  રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા (Banaskantha) બાદ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં તપાસ કરતા અન્ય જિલ્લાઓમાંથી પણ ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે. બનાસકાંઠા, ખેડા સહિતના વિસ્તારો બાદ હવે સુરેન્દ્રનગરમા (Surendranagar) પણ ભૂતિયા શિક્ષકો મળી આવતા ખળભળાય મચ્યો છે. રાજ્યમાં ભુતિયા ક્ષિક્ષકોની ઘટનાને પગલે રાજ્ય સરકારના આદેશથી વિવિધ જિલ્લાઓમાં સર્વે શરુ કરાયો છે. […]

Image

સુરેન્દ્રનગર કલેક્ટરને પ્રાથમિક સુવિધાની રજુઆત કરવા ગયેલી મહિલાઓ સામે ગુનો દાખલ, રજુઆત કરે તે પહેલા જ મહિલાઓને પોલીસ ઉઠાવી ગઈ

Surendranagar : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી તંત્રની તાનાશાહીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે પરંતું હવે તો હદ થઈ ગઈ છે કેમ કે, સુરેન્દ્રનગર (Surendranagar ) કલેક્ટરને પ્રાથમિક સુવિધાની (basic facilities) રજુઆત કરવા ગયેલા શહેરીજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરીજનો સવાલ કરી રહ્યા છે કે, હવે પ્રાથમિક સુવિધા બાબતે રજુઆત કરવી […]

Image

Chandipura virus : સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ

Chandipura virus :ગુજરાતમાં (gujarat) ચાંદીપુરા વાયરસે (Chandipura virus) અજગરી ભરડો લીધો છે. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે મૃત્યુંઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar)પણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃતકઆંક વધતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં […]

Image

Chandipura Virus in surendranagar: ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલો જ બિમાર અવસ્થામાં, સરકારના આરોગ્યલક્ષી પગલા લેવાના દાવા પોકળ

Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે […]

Image

Surendranagar: વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના કારણે મોત

Chandipura Virus in surendranagar: સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે.. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. આ વાયરસનો ભોગ નાના બાળકો બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar)ચાંદીપુરા વાઈરસે 11 વર્ષના બાળકનો ભોગ લીધો છે. 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના […]

Image

Surendranagar news : સામાન્ય વરસાદમાં જ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય અન્ડરબ્રિજ ધોવાયો, વાહન ચાલકોને હાલાકી

Surendranagar news: વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જો કે રાજ્યમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં માત્ર સામાન્ય વરસાદ (normal rains) વરસી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ […]

Image

Chandipura Virus in surendranagar:વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ

Chandipura Virus in surendranagar: કોરોના (corona) બાદ ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેનો સૌથી વધુ પ્રકોપ ગુજરાતમાં (Gujarat) જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 56 મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગરના (surendranagar)વસ્તડીમાં 10 વર્ષના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની […]

Image

Chandipura Virus in Gujarat: સુરેન્દ્રનગરમાં છેલ્લા 5 કલાકમાં 2 ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા

Chandipura Virus in Gujarat:રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ચાંદીપુરા (Chandipura) વાઇરસ (Virus)ની ભારે અસર જોવા મળી હતી. પ્રાપ્ત વગતો મુજબ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કૂલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંક 44 સુધી પહોંચ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના […]

Image

Gujarat Congress ના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Gujarat Congress : આગામી સમયમાં ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Elections) યોજાવાની છે જેને લઈને હવે કોંગ્રેસ (Congress) પાર્ટી એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા (Banaskantha) સીટ જીત્યા બાદ કોંગ્રેસમાં આત્મવિશ્વાસ આવ્યો છે. આ સાથે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતમાં કરેલી મુલાકાતે વધુ બળ આપ્યુ છે. તેથી હવે આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરુ કરી […]

Image

Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

Surendrnagar: સુરેન્દ્રનગરના જસાપર ગામેથી (Jasapar village) મુળી સુધી ખેડૂતોની (Farmers) 3 પડતર માંગ સાથે આપ નેતાઓએ (AAP leaders)ખેડૂતોને સાથે રાખી કિસાન મજદૂર આશીર્વાદ યાત્રા(travel) યોજી હતી. સરકાર સામેની આ કિસાન આશીર્વાદ યાત્રામાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પ્રદેશના નેતાઓ જોડાયા હતા. ખેડૂતોની માંગણીઓને લઈ સરકાર સામે યાત્રા ખેડૂતોને પાકના પૂરતા ભાવ સિંચાઈ માટે પાણી અને […]

Image

Surendrnagar : સુરેન્દ્રનગર બન્યું ખાડાનગર ! આપ નેતાઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું બેસણું યોજી નોંધાવ્યો વિરોધ

Surendrnagar : રાજ્યમાં ચોમાસું (Monsoon)બરાબરનું જામી રહ્યુ છે હવામાન વિભાગની (Meteorological Department)આગાહી (prediction)મુજબ ઠેર ઠેર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પ્રથમ વરસાદમાં જ પાલિકાની (Municipality)પ્રિ મોન્સુન કામગીરીની (Pre Monsoon Operations) પોલ ખુલી ગઈ છે. આપ નેતાઓએ મુખ્ય માર્ગો પર પડેલા ભુવા અને ખાડાઓના પગલે આમ આદમી પાર્ટીએ (AAP) અનોખો વિરોધ (protest) નોંધાવ્યો […]

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ 12 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો, ગ્રામજનોએ રજુઆત કરતા અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ

Surendrnagar:સુરેન્દ્રનગરમાં (Surendrnagar)સામાન્ય વરસાદમાં (Rain)જ 12 કલાક સુધી વીજ પુરવઠો (power supply) ખોરવાતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. ત્યારે 12 કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનો વિજવિભાગની કચેરીએ (Office of Electricity Department)પહોંચ્યા હતા. અને આ મામલે જ્યારે રજુઆત કરી ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો જેના કારણે ગ્રામજનો વધારે રોષે ભરાયા છે. વીજ […]

Image

Surendrnagar : સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી, શાળાએ જતા ભુલકાઓ સાથે ગંભીર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા

Surendrnagar :સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પંચાયતના બોર પાસે જતી વિજ લાઇન (Power line) જમીન પર ખુલ્લામાં મુકી કનેક્શન આપતા શાળા એ જતા બાળકો પર ગંભીર દુર્ઘટના (serious accident) સર્જાય તેવી શંકયતાઓ સેવાઈ રહી છે. આ મામલે સરપંચ દ્રારા વારંવાર PGVCL ને રજૂઆત છતા હજુ […]

Trending Video