Bharuch :લોકસભામાં (Loksabha) વિપક્ષનેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામા આવી રહ્યા છે. ત્યારે ભરુચના (Bharuch) ભાજપના (BJP) સાસંદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા અને રાહુલ ગાંધીને ‘બાલકનાથ’ કહીને સંબોધ્યા હતા. મનસુખ વસાવાએરાહુલ ગાંધીની કાર્યશૈલી […]