AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતાઓએ “વન નેશન વન ઇલેક્શન” મુદ્દે યોજાયેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા, ડો.કારણ બારોટ અને અનુપ શર્મા હાજર રહ્યા હતા. ઈસુદાન ગઢવીએ “વન નેશન વન ઇલેક્શન” અંગે અનેક સવાલો ઉઠાવ્યા. તેમણે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ પણ અનેક તબક્કામાં […]