આદિવાસી મ્યુઝિયમ

Image

narmada: ચૈતર વસાવા શાંતિ ડહોળવા અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા આવા નાટક કરે છે : મનસુખ વસાવા

Narmada:  નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) ગરૂડેશ્વર એકતાનગર ( Garudeshwar Ektanagar) ખાતે આદિવાસી મ્યુઝિયમમાં (tribal museum) કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ […]

Image

કેવડિયામાં આદિવાસી યુવાનોને મોત મામલે શ્રદ્ધાંજલિ અને રેલીના કાર્યક્રમને તંત્રએ ન આપી મંજૂરી, ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલને કરાયા નજરકેદ

Narmada :  નર્મદા (Narmada)  જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને […]

Trending Video