પોલિટિક્સ

Image

Bharuch ના નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલનમાં DyCM હર્ષ સંઘવી પહોંચ્યા, ભાજપે કોંગ્રેસ અને AAPમાં પાડ્યું ગાબડું

Bharuch ના નેત્રંગમાં આજે આદિવાસી ગૌરવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆત નેત્રંગ ચોકડી ખાતે સ્થિત આદિવાસી ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણથી કરવામાં આવી. ત્યારબાદ રોડ શોના સ્વરૂપમાં રેલી યોજી અને સભા સ્થળે પહોંચી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી જનસભાને સંબોધી હતી. સાથે જ […]

Image

Supreme Court : મહિલાઓને કોઈ નોકરી નહીં આપે... સુપ્રીમ કોર્ટે માસિક રજા અંગે આ પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા

Supreme Court : ભારતમાં કામ કરતી મહિલાઓ માટે માસિક રજાની માંગ અંગે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે અરજદારને આ મુદ્દે સરકારનો સંપર્ક કરવા કહ્યું અને જણાવ્યું કે આ વિષય નીતિ બનાવવાનો મુદ્દો છે, જે સરકાર અને સંબંધિત અધિકારીઓએ નક્કી કરવો જોઈએ. ન્યાયમૂર્તિ સૂર્યકાન્તની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી દરમિયાન […]

Image

Gujarat Congress : રાજ્યમાં LPG ગેસની અછત મામલે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગાંધીનગરમાં વિધાનસભા બહાર કરી જોવાજેવી

Gujarat Congress : ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે મધ્ય પૂર્વના દેશોમાં પણ ખુબ જ તંગદિલીનો માહોલ સર્જાયો છે. જેની અસર વિશ્વમાં નિકાસ થતા ક્રૂડ અને ગેસના પૂરવઠા પર પડી રહી છે. જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. અને હવે તેને લઈને ગુજરાત વિધાનસભામાં ગેસની અછતના મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે […]

Image

Shankersinh Vaghela : સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નનો વિવાદ, શંકરસિંહ વાઘેલાએ આ મામલે શું કહ્યું ?

Shankersinh Vaghela : ગુજરાતમાં કોઈ મુદ્દો ચર્ચામાં કદાચ ના પણ હોય તો પણ જો કોઈ પ્રેમલગ્ન કરે તો તે મુદ્દો બની જતો હોય છે. છેલ્લા ઘણા સમયથી કોઈ દીકરી આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તે સામાજિક મુદ્દો બની જતો હોય છે. અને હવે ફરી એકસિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અને આ મામલે […]

Image

Middle East Crisis : તેલ સંકટ વચ્ચે, અમેરિકાએ યુ-ટર્ન લીધો! ટ્રમ્પ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલની ખરીદીને મંજૂરી આપી

Middle East Crisis : મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને કાચા તેલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે ફસાયેલા રશિયન તેલ ખરીદવા માંગતા દેશોને કામચલાઉ પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાન યુદ્ધે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા વધારી છે અને તેલ પુરવઠા અંગે […]

Image

રાજ્યમાં એટલો વિકાસ થયો છે કે પતરાની ઓરડીઓમાં પોલીસ સ્ટેશન ચાલે છે: Gopal Italia

Gopal Italia AAP News: વિધાનસભામાં પ્રશ્નોતરી મામલે મીડિયા વાત કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે, 12 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભાના સત્રમાં હું જે વાત સરકારના ધ્યાનમાં મૂકવા માગતો હતો, પણ સમયના અભાવે તે વાત હવે જનતાના ધ્યાનમાં મૂકવા માગું છું. જુનાગઢ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે થતી […]

Image

Bengalની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વાર ભર્યું આ પગલું, રિટર્નિંગ અધિકારીઓ અંગે લેવામાં આવ્યો મોટો નિર્ણય

Bengal elections: પશ્ચિમ બંગાળમાં દેશના અન્ય ભાગોની જેમ, ચૂંટણી પંચે પહેલી વાર 152 મતવિસ્તારોમાં SDM અથવા સમકક્ષ અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓને રિટર્નિંગ ઓફિસરના પદ પર અપગ્રેડ કરીને તૈનાત કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પંચ દ્વારા આજે (ગુરુવાર, 12 માર્ચ) જારી કરાયેલ એક જાહેરનામામાં રાજ્યના તમામ 294 વિધાનસભા મતવિસ્તારો માટે SDM અથવા સમકક્ષ અથવા તેનાથી […]

Image

Chaitar Vasava : વિધાનસભામાં ચૈતર વસાવાનો આદિવાસી મુદ્દે સરકાર પર પ્રહાર, બજેટ, જમીન અધિકાર અને શિષ્યવૃત્તિ મુદ્દે સરકારને ઘેર્યું

Chaitar Vasava : ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા Chaitar Vasavaએ આજે વિધાનસભામાં આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને સરકાર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે આદિજાતિ વિકાસ મંત્રી દ્વારા રજૂ કરાયેલી માંગણીઓ પર ચર્ચા દરમિયાન તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતમાં આશરે 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો વસે […]

Image

Iran War : ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિઆને યુદ્ધ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો મૂકી; યાદી અહીં જુઓ

Iran War : આજે મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધનો તેરમો દિવસ છે. દરેક પસાર થતા દિવસ સાથે લડાઈ વધુ તીવ્ર બની રહી છે. આજે પણ, બંને પક્ષો ભારે મિસાઈલ, બોમ્બ અને દારૂગોળો છોડી રહ્યા છે. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં યુદ્ધના નિકટવર્તી અંતનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે […]

Image

Raghav Chadhaએ સંસદમાં મોબાઇલ રિચાર્જનો મુદ્દો ઉઠાવ્યો, 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ?

Raghav Chadha raised the issue of mobile recharge in Parliament: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ બુધવારે સંસદમાં મોબાઇલ રિચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પ્રીપેડ રિચાર્જ સમાપ્ત થયા પછી ઇનકમિંગ કોલ્સ બ્લોક કરવા બદલ ટેલિકોમ કંપનીઓની ટીકા કરી હતી. તેમણે નિયમનકારોને ગ્રાહકોનું રક્ષણ કરવા વિનંતી કરી હતી. સાંસદે જણાવ્યું હતું કે વપરાશકર્તાઓએ માન્યતા અવધિ […]

Image

ગુજરાતમાં અમુક ઈમાનદાર ઓફિસર છે, જયારે અમુક ઓફિસર નીતિ નિયમો કે બંધારણને પણ માનતા નથી: Chaitar Vasava AAP

Chaitar Vasava AAP: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ પોલીસ, જેલ અને કાયદા વિભાગની માંગણીઓને લઈને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી. ગુજરાતના સવા છ કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી ગૃહ વિભાગની છે […]

Image

Loksabha : લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયો, અમિત શાહે વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા

Loksabha : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા સ્પીકર સામેના અવિશ્વાસ પ્રસ્તાવને “ખેદજનક” ગણાવ્યો છે. અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય ઘટના નથી; લગભગ ચાર દાયકા પછી, સ્પીકર સમક્ષ ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ સંસદીય રાજકારણ અને ગૃહ બંને માટે એક દુઃખદ ઘટના છે. કારણ કે સ્પીકર કોઈ પક્ષના નથી, […]

Image

Parimal Nathwani : ગુજરાતના નેશનલ હાઈવે પરથી રૂ. 20,383 કરોડ ટોલ વસૂલાયો, જાણો કેટલા રૂપિયા ખર્ચાયા ?

Parimal Nathwani : ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યમાં નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી કરી હોવાનું કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે. રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે […]

Image

Gujarat Vidhansabha : ભણતર મુદ્દે વિધાનસભામાં જોરદાર ટક્કર, ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવીના એકબીજા પર જોરદાર પ્રહાર

Gujarat Vidhansabha ના સત્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ આડકતરી રીતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ભણતર પર ટિપ્પણી કરી. આ નિવેદન બાદ ભાજપ અને આપ વચ્ચે ગૃહમાં તીખી બોલાચાલી થઈ હતી. વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેઓ BA. LLB અને ગ્રેજ્યુએટ […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ AAP થયું એક્ટિવ, અમદાવાદ, સુરત સહીત રાજ્યમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ

AAP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને આમ આદમી પાર્ટી રાજ્યમાં મજબૂત વિકલ્પ તરીકે ઊભરી રહી છે. આવતી ચૂંટણીમાં પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ભાગ લેવા માટે તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા 10મી માર્ચથી શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા […]

Image

Arvind Kejriwal : "રેસ્ટોરન્ટ અને હોટલો બંધ, 10 મિલિયન લોકો પર બેરોજગારીનો ખતરો," કેજરીવાલે LPG ની અછત પર સરકાર પર નિશાન સાધ્યું

Arvind Kejriwal : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશમાં LPG સિલિન્ડરની તીવ્ર અછત પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આ કટોકટી રેસ્ટોરન્ટ, હોટલો અને ઉદ્યોગોને ગંભીર અસર કરી રહી છે, અને લગ્નની મોસમ દરમિયાન હજારો લગ્નો મુલતવી રાખી શકાય છે. કેજરીવાલે કહ્યું, “દેશ […]

Image

Raju Karpada ના ગોપાલ ઇટાલિયા પર મોટા આક્ષેપ, હવે ઇટાલિયાના ગઢ વિસાવદરમાં કરશે સભાઓ

Raju Karpada : ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ખેડૂતો પર રાજનીતિ તેજ બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે દરેક પક્ષ કે નેતાઓ ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડવા મથી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા સતત આમને સામને જોવા મળી રહ્યા છે. અને […]

Image

Bhavnagar માં પક્ષપલટાની રાજનીતિ તેજ, AAPની બે મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

Bhavnagar માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. શહેરની રાજનીતિમાં પક્ષપલટાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેનો પ્રભાવ હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના બે મહિલા આગેવાનોએ પાર્ટી છોડીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ […]

Image

યુદ્ધ વચ્ચે LPG ગેસ સપ્લાય પર ચિંતા, કાળાબજારી રોકવા સરકાર પગલાં લે: Parthivrajsinh Kathwadia

Parthivrajsinh Kathwadia News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું છે કે વિશ્વમાં ચાલી રહેલી જીઓ-પોલિટિકલ પરિસ્થિતિને કારણે ગુજરાત અને સમગ્ર ભારતમાં એલપીજી ગેસના પુરવઠા અંગે ચિંતા વધતી જઈ રહી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તેમણે જણાવ્યું કે જાહેર સાહસની સંસ્થાઓ જેમ કે Indian […]

Image

America : ભારતીય કંપની રિલાયન્સ અમેરિકામાં ઓઇલ રિફાઇનરી ખોલશે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

America : મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે, અમેરિકામાં એક નવી રિફાઇનરી ખુલવાની તૈયારીમાં છે. આ રોકાણ એક ભારતીય કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે તે નોંધપાત્ર છે. રિલાયન્સ ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં ઓઇલ રિફાઇનરી ખોલશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતીય ઊર્જા કંપની રિલાયન્સને તેના રોકાણ માટે આભાર માન્યો. રિલાયન્સ આ પ્રોજેક્ટમાં $300 બિલિયનનું રોકાણ કરશે. યુએસ પ્રમુખ […]

Image

ગુજરાતમાં ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સ વેચાય છે, દારૂબંધી ફક્ત કાગળ પર: Gauri Desai AAP

Gauri Desai AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈએ વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગાંધી અને સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સ વેચાય છે અને જે કોઈ આ મુદ્દે અવાજ ઉઠાવે છે તો તેમને જેલની પાછળ ખોટી રીતે મોકલવાના ષડયંત્ર કરવામાં આવે છે. આમ આદમી […]

Image

Cabinet Meeting : "આ કટોકટી ભારતીયો પર અસર ન કરે", PM મોદીએ કેબિનેટ બેઠકમાં આપી સૂચના, કેટલાયે નિર્ણયોને અપાઈ મંજૂરી

Cabinet Meeting : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર, 10 માર્ચના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં છ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી, જેનો કુલ ખર્ચ ₹8.8 લાખ કરોડ હતો. મંત્રીમંડળે જળ જીવન મિશનના વિસ્તરણ અને 2028 સુધી તેને ચાલુ રાખવાને પણ મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે ચૂંટણીવાળા રાજ્યો તમિલનાડુ અને પશ્ચિમ બંગાળને પણ […]

Image

Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ કરી શરુ, સ્થાનિક સ્તરેથી થશે ઉમેદવાર પસંદગી, QR કોડ જાહેર

Gujarat Congress : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે. કેટલી બેઠકો પર યોજાઈ ચૂંટણી ? […]

Image

Gopal Italia : ગુજરાત વિધાનસભા સત્રમાં ગોપાલ ઇટાલિયાનો સરકારને સીધો સવાલ, "દારૂ પીનારાઓ પકડાય છે, દારૂ વેચનાર કેમ નહીં?"

Gopal Italia : વિધાનસભામાં પ્રશ્નોત્તરી મુદ્દે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગઈ કાલે, 9 માર્ચ 2026ના દિવસે, વિધાનસભામાં મારો એક પ્રશ્ન હતો, ક્રમાંક 25. તે અત્યંત મહત્વનો અને આવશ્યક મુદ્દો હતો, પરંતુ સરકારે મને તેનો વાસ્તવિક જવાબ આપવાના બદલે ગોળગોળ જલેબી જેવો જવાબ આપ્યો. મારો ચોક્કસ […]

Image

Gopal Italia : ડૉ. કાયનતબેન અન્સારીની ધરપકડ મામલે AAP મેદાને, ગોપાલ ઇટાલિયાએ કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ

Gopal Italia : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અમારા કચ્છ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન ડૉ. કાયનાતબેન અન્સારી ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરી રહ્યા છે. એક મહિલા હોવાની સાથે તેઓ પ્રતિષ્ઠિત ડોક્ટર છે, પોતાનું હોસ્પિટલ ધરાવે છે અને સારી આવક પણ ધરાવે છે. તેમ […]

Image

BJP Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દિલ્હીમાં ભાજપની બેઠક, CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપશે હાજરી

BJP Gujarat : ગુજરાતમાં હવે ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થવાની છે. અને મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ શકે છે. તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. અને સાથે જ દરેક પક્ષે પોતાના કાર્યકરો અને નેતાઓને એક્ટિવ કરી દીધા છે. આ સાથે જ હવે ભાજપ પણ એક્ટિવ થઇ ગયું છે. […]

Image

કોણ છે Rutvij Joshi? પહેલા કમિશનર સાથે ઝઘડો પછી સત્યનો પર્દાફાશ કરવા મેયર અને મંત્રીના વોર્ડમાં ગયો?

Rutvij Joshi News: ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોના કાર્યકાળમાં બે થી ત્રણ ટર્મ બાકી હોવાથી, ચૂંટણીના માહોલ સાથે રાજકીય ગરમી વધી રહી છે. આ વચ્ચે, ગુજરાતના વડોદરામાં કોંગ્રેસનો જોરદાર વિરોધ ફાટી નીકળ્યો. એક દિવસ પહેલા, કોંગ્રેસના નેતાઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, IAS અરુણ મહેશ બાબુને તેમની ઓફિસમાં ઘેરી લીધા હતા. બીજા દિવસે, મહિલા દિવસે, શહેર પ્રમુખ […]

Image

કિસાન બચાવો પદયાત્રાના સમાપન બાદ સૌપ્રથમ વાર AAP નેતા Pravin Ramની પ્રતિક્રિયા આવી સામે

Pravin Ram AAP: કિસાન બચાવો પદયાત્રાના સમાપન બાદ સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટી ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવિણ રામની પ્રતિક્રિયા સામે આવી હતી. વિડિયોના માધ્યમથી પ્રવિણ રામે જણાવ્યું હતું કે 108 દિવસની લાંબી જેલ કાપ્યા બાદ સોમનાથથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થયેલી પરિવર્તન લાવો – કિસાન બચાવો યાત્રા ગઈકાલે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભા […]

Image

ચૂંટણી પહેલા Rajkot ભાજપમાં મોટો ફેરફાર, 18 વોર્ડના પ્રભારીઓ જાહેર

Rajkot BJP News: મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી છે. શહેરમાં જૂથવાદ અને નારાજગીને દૂર કરીને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’*ના સૂત્રને આગળ વધારવા શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા આ નિમણૂકો કરવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને આ વખતની માળખાકીય […]

Image

AAP Gujarat : ગાંધીનગરમાં AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા થઇ પૂરી, ગોપાલ ઇટાલિયાથી લઇ ચૈતર વસાવા સુધી નેતાઓએ જાણો શું કહ્યું ?

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

AAP Gujarat : ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની સભા, પ્રવીણ રામે શાયરાના અંદાજમાં વિરોધીઓને આપી ચેતવણી

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

AAP Gujarat : ગાંધીનગરમાં AAPએ સભા પહેલા માણસામાં પાડ્યું ગાબડું, અરવિંદ કેજરીવાલના હાથે ઠાકોર સમાજના આગેવાને ખેસ કર્યો ધારણ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભામાં અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેવાના છે. ત્યારે આ સભા પહેલા અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી માણસાના ઠાકોર સમાજના આગેવાન AAPમાં જોડાયા છે. ઠાકોર સમાજના આગેવાન અને માણસાના યુવા નેતા […]

Image

Bihar ના રાજકારણમાંથી મોટા સમાચાર, નિશાંત કુમાર JDUમાં જોડાયા, તેમના પિતા નીતિશ કુમાર વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

Bihar ના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર આજે પટણામાં JDUમાં જોડાયા. તેમણે પટણામાં JDU કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ લીધું. લલ્લન સિંહ, વિજય ચૌધરી, સંજય ઝા અને શ્રવણ કુમાર સહિત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નીતિશ કુમાર કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા આશ્ચર્યજનક રીતે, નીતિશ કુમાર તેમના પુત્ર નિશાંત […]

Image

AAP Gujarat : મીડલ ઇસ્ટના યુદ્ધના કારણે ગુજરાતના વેપાર ધંધા પર આવ્યો ખતરો, ઈસુદાન ગઢવીએ કર્યા આકરા પ્રહાર

AAP Gujarat : એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે મિડલ ઇસ્ટમાં ખુબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે એક તરફ LPGના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ ક્રૂડ ઓઇલ સપ્લાયમાં પડતી તકલીફોના કારણે હવે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. ત્યારે હવે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. અને […]

Image

Banaskantha માં માનરોવર બન્યું ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો, વગર પાણીએ ઉદ્ઘાટન કરતા જ વિપક્ષ ભડક્યું

Banaskantha જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના ઐતિહાસિક અને પૌરાણિક માનસરોવરમાં બ્યુટીફિકેશનના નામે પાલિકાએ કરોડોનો ધુમાડો કર્યો છે. જોકે 7 કરોડથી વધુની રકમ વપરાઈ કામ અધૂરું રહ્યું અને અધૂરા કામ વચ્ચે ટર્મ પૂરી થવાના આરે તક્તિમાં નામ રહી ન જાય તેની લાલસામાં અધૂરા કામે જ માનસરોવરનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો માનસરોવર બનાસકાંઠા […]

Image

Iran Israel War : બે દેશોના ભયંકર હુમલાઓથી ઈરાનમાં ડરનો માહોલ, અમેરિકા-ઈઝરાયલે તેલના ડેપો અને રિફાઈનરીઓ પર બોમ્બમારો કર્યો, જેમાં ભારે આગ લાગી

Iran Israel War : મધ્ય પૂર્વ યુદ્ધના નવમા દિવસે ઈરાન ભયાનક હુમલાઓથી હચમચી ગયું. ઈઝરાયલ અને અમેરિકાએ ગઈકાલે રાત્રે ઈરાનના તેલ સંગ્રહ સુવિધાઓને નિશાન બનાવી. તેમણે આખી રાત તેલના ડેપો અને રિફાઈનરીઓ પર બોમ્બમારો કર્યો, જેના કારણે ભારે આગ લાગી. બંને દેશોએ આશરે 30 ઈરાની ઈંધણ ટાંકીઓને નિશાન બનાવી. ઈરાનનો દાવો છે કે તાજેતરના હુમલાઓમાં […]

Image

અગાઉ ગુજરાતના લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે કોંગ્રેસ પણ ભાજપ સાથે મળેલી હતી: Arvind Kejriwal

Arvind Kejriwal News:આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ ખાતે આગમન થયું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી તારીખ 8 અને 9 માર્ચના રોજ […]

Image

ભારતના વિજેતા સ્ટાર સંજુ સેમસન તિરુવનંતપુરમના છે, Rahul Gandhiએ શું કહ્યું?

Rahul Gandhi News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ક્રિકેટર સંજુ સેમસનના પ્રભાવશાળી પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ટી20 વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલમાં ભારતની જીતના સ્ટાર સંજુ સેમસન તિરુવનંતપુરમના છે તે જોઈને આનંદ થાય છે. તે એક પ્રખ્યાત ક્રિકેટર છે, તેથી અમે તેમને અને કેરળના લોકોને અભિનંદન આપીએ છીએ, પરંતુ કેરળમાં અને […]

Image

ભાજપ એટલી નીચે ઉતરી ગઈ છે કે બદનામ કરવા રાષ્ટ્રપતિનો ઉપયોગ કરી રહી છે: Mamata Banerjee

Mamata Banerjee on BJP: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર રાજ્યમાં આદિવાસીઓના વિકાસની ગતિ પર સવાલ ઉઠાવવા બદલ નિશાન સાધ્યું. મુખ્યમંત્રીએ તેમના પર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના ઈશારે રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. ઉત્તર બંગાળની મુલાકાત દરમિયાન મુર્મુની ટિપ્પણીઓ પર તેમણે તીવ્ર પ્રતિક્રિયા આપી. બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપ રાજ્ય સરકારને બદનામ […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયાની ઘોષણા કરી, મનોજ સોરઠીયાએ કરી મોટી જાહેરાત

AAP Gujarat : આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી કરતી આજે ગુજરાતની અંદર મજબૂતીથી એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે […]

Image

Gopal italia : AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે આવશે ગુજરાત, ગોપાલ ઇટાલિયાએ કહ્યું શું થશે નવાજુની

Gopal italia : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી ઇસુદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે આ […]

Image

Iran ના રાષ્ટ્રપતિએ પડોશી દેશોની માફી માંગી, શરણાગતિ પર પણ એક મોટું નિવેદન આપ્યું

Iran ના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆને તાજેતરમાં અનેક ખાડી દેશો પર થયેલા હુમલાઓ માટે માફી માંગી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેઓ ઈરાન પર હુમલો નહીં કરે ત્યાં સુધી ઈરાન પડોશી દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ બંધ કરશે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આ નિર્ણયને ઈરાનની કામચલાઉ નેતૃત્વ પરિષદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને આ […]

Image

Gujarat Congress : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકીય નિવૃત્તિ કરી જાહેર

Gujarat Congress : રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. રાજકોટ કોંગ્રેસના જાણીતા નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી કરી છે. એક સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ પક્ષ પલટો કર્યો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ મૂળ કોંગ્રેસી નેતા તે બાદ તેઓ આમ આદમી […]

Image

Uttar Pradesh ના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, લખનૌથી કૌશામ્બી જઈ રહ્યા હતા

Uttar Pradesh ના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર લખનૌના લા માર્ટ ગ્રાઉન્ડથી કૌશામ્બી માટે ઉડાન ભરી રહ્યું હતું. એવું કહેવાય છે કે ટેકનિકલ ખામીને કારણે લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. કેશવ પ્રસાદ મૌર્યના કાર્યાલય અનુસાર, હેલિકોપ્ટર અચાનક ધુમાડાથી ભરાઈ ગયું. અહેવાલો અનુસાર, મૌર્યના હેલિકોપ્ટરમાંથી નોંધપાત્ર પ્રમાણમાં […]

Image

AAP Gujarat : ઉર્જામંત્રી કૌશિક વેકરીયાને પ્રવીણ રામે આપ્યો વળતો જવાબ, સુરેન્દ્રનગરની સભામાં જાહેરમાં કર્યા પ્રહારો

AAP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તે પહેલા દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ગઈકાલે અમરેલીમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ ખેડૂતો મામલે વિપક્ષના નેતાઓ પર પ્રહારો કર્યા હતા. જે બાદ આ મામલે રાજકારણ ગરમાયુ છે. ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ વિપક્ષના નેતાઓને લેભાગુ તત્વો કહી પ્રહાર કર્યો હતો. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરમાં […]

Image

ઉમરેઠના MLA Govind bhai Parmarએ આણંદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ; ગુજરાતની રાજનીતિમાં શોકની લાગણી

Umreth Mla Govind Bhai Parmar passes away: Govindbhai Raijibhai Parmarના અવસાનથી ગુજરાતની રાજનીતિમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આણંદ જિલ્લાના ઉમરેઠ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી રહેલા ગોવિંદભાઈ પરમારનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેમના અચાનક અવસાનના સમાચાર મળતા જ રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. હૃદયરોગના હુમલાથી નિધન […]

Image

Iran Israel War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં કટોકટીના એંધાણ, જાણો ભારત પાસે કેટલા દિવસનો ભંડાર છે

Iran Israel War : મધ્ય પૂર્વમાં તણાવ હવે ખુલ્લા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે, જેમાં યુએસ અને ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીથી ઈરાનને ભારે નુકસાન થયું છે. ઈરાની સરકારી આંકડાઓ અનુસાર, યુએસ અને ઇઝરાયલી હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1,145 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં સુપ્રીમ લીડર અલી ખામેની, ઘણા ટોચના મંત્રીઓ, લશ્કરી કમાન્ડરો અને સરકારી અધિકારીઓનો […]

Image

Karnataka માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો મોટો નિર્ણય

Karnataka : ઘણા દેશો પછી, ભારત પણ સગીરો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધોને કડક બનાવવાનું શરૂ કરી રહ્યું છે. કર્ણાટકમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]

Image

AAP Gujarat : પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા હેઠળ AAPની પ્રેસ કોન્ફરન્સ, "સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂત ઉમેદવારો સાથે મેદાને ઉતરીશું"

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

Amreli માં કૌશિક વેકરીયાના બેબાક બોલ, ખેડૂતો મામલે વિરોધીઓને લીધા આડેહાથ

Amreli માં થોડા સમય પહેલા કૌશિક વેકરીયા ખુબ જ ચર્ચામાં આવ્યા હતા. અને તે દરમિયાન કદાચ તેઓ જાહેર સભાઓમાં જવાનું ટાળતા હતા. કારણ કે જે તે સમયે તેઓ ભાગ્યે જ કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળતા હોય છે. હવે તેઓ જયારે ઉર્જામંત્રી બની ગયા છે. તે બાદ હવે જાહેર કાર્યક્રમોમાં સંબોધનો કરતા નજરે પડે છે. સાથે […]

Image

Rajnath singh : પરિસ્થિતિ ક્યાં જશે તે કહેવું મુશ્કેલ છે... રાજનાથ સિંહે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ પર કરી વાત

Rajnath singh : વિશ્વભરના દેશો મધ્ય પૂર્વ યુદ્ધ પર નજર રાખી રહ્યા છે. સાતમા દિવસે પણ આ સંઘર્ષ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વધતો જ રહ્યો છે. મિસાઇલો અને ડ્રોન એકબીજાને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે. આ તેલ, ગેસ અને અન્ય ઘણી ચીજવસ્તુઓને અસર કરી રહ્યા છે. ભારતે મધ્ય પૂર્વના આ સંઘર્ષ […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAP સક્રિય, 8 અને 9 માર્ચ અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અને તે પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. સતત લોકો સાથે જોડાઈ રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી પણ સતત સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી […]

Image

બીજા અને ત્રીજા બાળકના જન્મ પર ₹25,000 આપવામાં આવશે, વસ્તી વધારવા માટે CM Chandrababu Naiduએ કરી જાહેરાત

CM Chandrababu Naidu Announcement: ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોઈ શકે છે, પરંતુ ઘણા દક્ષિણ ભારતીય રાજ્યોમાં જન્મ દર ખૂબ જ ઓછો છે. સરકારોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આંધ્ર પ્રદેશ બીજા અને ત્રીજા બાળકના જન્મ માટે ₹25,000 ની નાણાકીય સહાય પૂરી પાડશે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે […]

Image

Gujarat Congress : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ થઇ એક્ટિવ, વિવિધ વિભાગની કમિટી બનાવી હવે ઉતારશે ચૂંટણી મેદાને

Gujarat Congress : ટૂંક સમયમાં ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. ટૂંક સમયમાં તેની જાહેરાત થશે. ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. દરેક પક્ષ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે. અને અલગ અલગ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગુજરાત આવી રહ્યા છે . જયારે થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના […]

Image

Nitish Kumar : મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી; ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ઘણા મહાનુભાવો હાજર રહ્યા

Nitish Kumar : બિહારના મુખ્યમંત્રીએ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે વિધાનસભામાં ઉમેદવારી નોંધાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજ્યસભામાં પ્રવેશ સાથે બિહારમાં નવી સરકારની જાહેરાત થશે. મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળ સુધીના મહત્વપૂર્ણ ફેરફારો થશે. જોકે, નીતિશના આ નિર્ણયથી જેડીયુના કાર્યકરોમાં વ્યાપક […]

Image

Nitish Kumar એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી, રાજ્યસભા ચૂંટણી પર પહેલું નિવેદન આપ્યું

Nitish Kumar : આજે બિહારના રાજકારણમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. લગભગ 20 વર્ષ સુધી બિહારનું નેતૃત્વ કર્યા પછી, નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. JDU નેતાઓએ કહ્યું છે કે પાર્ટી નીતિશ કુમારની છે અને દરેક નિર્ણય […]

Image

Thalapathy Vijayએ સ્ટાલિનની સરકાર પર સીધો પ્રહાર કર્યો, સરકારના વચનોની ખોલી પોલ

Thalapathy Vijay News: તમિલનાડુના રાજકીય સુપરસ્ટાર થલાપતિ વિજય હવે સંપૂર્ણ એક્શન મોડમાં છે. બુધવાર, 4 માર્ચે તંજાવુરમાં એક જાહેર સભામાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ડીએમકે સરકાર પર કરેલા તેમના હુમલાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. વિજયે મુખ્યમંત્રી સ્ટાલિનને સીધો પડકાર ફેંકતા કહ્યું કે જો સરકાર તેમને રોકવાનો કે ચૂપ કરવાનો પ્રયાસ કરશે તો […]

Image

બંગાળમાં બાબરી મસ્જિદ બનાવી રહેલા Humayun Kabirને કેન્દ્ર સરકારે Y-પ્લસ સુરક્ષા આપી

Central government has given Y-plus security to Humayun Kabir: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં અયોધ્યામાં બાબરી મસ્જિદ જેવી જ મસ્જિદ બનાવી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરને કેન્દ્ર સરકારે Y-પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે, એમ નેતાના નજીકના સૂત્રએ જણાવ્યું હતું. સૂત્રએ જણાવ્યું હતું કે બુધવારે, એક કેન્દ્રીય સુરક્ષા ટીમ કબીરના મુર્શિદાબાદ સ્થિત ઘરે પહોંચી હતી, […]

Image

Rajya Sabha Election : કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની યાદી જાહેર કરી, આ દિગ્ગજો પર દાવ લગાવ્યો

Rajya Sabha Election : કોંગ્રેસે ગુરુવારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે તેના છ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી. આ યાદીમાં સૌથી અગ્રણી નામ વરિષ્ઠ વકીલ અને પાર્ટીના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવીનું છે. સિંઘવીને તેલંગાણાથી ઉમેદવાર તરીકે ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે. સિંઘવી તેલંગાણાથી વર્તમાન રાજ્યસભા સભ્ય પણ છે. તેલંગાણામાં બે બેઠકો માટેની ચૂંટણીમાં, કોંગ્રેસે બીજી […]

Image

Nitish Kumar જઈ શકે છે રાજ્યસભા! બિહારના મુખ્યમંત્રી કોણ બનશે??

Nitish Kumar News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અને જેડીયુમાં આ પગલાની વ્યાપક ચર્ચા થઈ રહી છે. જો નીતિશ કુમાર કરે છે, તો બિહારના મુખ્યમંત્રી પદ કોને આપવામાં આવશે? અહેવાલો સૂચવે છે કે ભાજપ ગઠબંધનમાં સૌથી મોટો પક્ષ છે, અને તેથી, તે પોતાના પક્ષના સભ્યને મુખ્યમંત્રી […]

Image

BJPએ રાજ્યસભા માટે વધુ ચાર ઉમેદવારોની જાહેરાત કરી, જાણો કોનું નામ યાદીમાં છે

BJP announces four more candidates for Rajya Sabha: ભાજપે બુધવારે રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા. તેમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, ભાજપના મહાસચિવ વિનોદ તાવડે, રામરાવ વડકુટે અને માયા ચિંતામન ઇવનાટેનો સમાવેશ થાય છે. ભાજપે અગાઉ આગામી રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં છ રાજ્યોમાંથી નવ નામોને […]

Image

Iran Israel War : મધ્ય પૂર્વના તણાવ વચ્ચે, ભારત સરકારે ભારતીયો માટે શરુ કર્યો કંટ્રોલ રૂમ, હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા

Iran Israel War : MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલયમાં એક ખાસ કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ તીવ્ર બનતા, ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. પશ્ચિમ એશિયા અને […]

Image

Iran ના નવા સુપ્રિમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર મોજતબા દેશનું નેતૃત્વ સંભાળશે, તેમના વિશે જાણો

Iran થી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનમાં નવા સુપ્રીમ લીડર બન્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના સુપ્રીમ લીડર તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઈરાન ઈન્ટરનેશનલે વિશ્વસનીય સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, “નિષ્ણાતોની સભાએ અલી ખામેનેઈના પુત્ર મોજતબાને આગામી સુપ્રીમ લીડર તરીકે પસંદ કર્યા છે.” સૂત્રોને ટાંકીને અહેવાલમાં એમ પણ કહેવામાં […]

Image

ગાય માતાની હત્યા કરનારી અને માંસ મટન વેચનારી કંપની પાસેથી તમે 250 કરોડનું ફંડ લીધું છે: Kiran Desai AAP

Kiran Desai AAP: ગૌહત્યારાઓ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદન પર આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈએ એક વીડિયોના માધ્યમથી સરકારને કર્યા સવાલ કરતા જણાવ્યું હતું કે આજે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાય માતાની યાદ આવી. ભાજપને ગાય માતાના નામે રોટલા શીખવાની ટેવ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી […]

Image

બિહારથી નીતિન નવીન, હરિયાણાથી સંજય ભાટિયા...રાજ્યસભા ચૂંટણી માટે BJPએ ઉમેદવારોની જાહેરાત કરી

BJP announces 9 candidates for Rajya Sabha elections: ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે છ રાજ્યોના નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો પણ સમાવેશ થાય છે. તેમને બિહારથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. નીતિન નવીન ઉપરાંત, શિવેશ કુમારને બિહારથી પણ નામાંકિત કરવામાં આવ્યા છે. શિવેશ કુમાર, […]

Image

Nilesh Kumbhani : સુરતમાં લોકસભા 2024નો ખેલ હવે જગજાહેર થયો ! નિલેશ કુંભાણી અને સી.આર.પાટીલ હાથમાં હાથ નાખીને જોવા મળ્યા

Nilesh Kumbhani : રાજકારણમાં આમ તો હમેશા માટે કોઈ કોઈનું દુશ્મન નથી હોતું કે ના હંમેશા માટે કોઈ કોઈના મિત્ર હોતા નથી. ત્યારે આ વાત આજે એટલા માટે યાદ આવી કારણ કે લોકસભા 2024 ની ચૂંટણી સમયે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી જેમણે અંતિમ ઘડી ઉમેદવારી છોડી અને ભાજપને બિનહરીફ જીત આપવી હતી. જે બાદ […]

Image

BJP Candidate List : ભાજપે રાજ્યસભા માટે નીતિન નવીન સહિત 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા; સંપૂર્ણ યાદી જુઓ

BJP Candidate List : 2026 ની રાજ્યસભા ચૂંટણી માટે ચૂંટણીનો જ્વર ચરમસીમાએ છે. નામાંકન પ્રક્રિયામાં ફક્ત એક દિવસ બાકી છે, ભાજપે રાજ્યસભા માટે નીતિન નવીન સહિત નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે બિહારથી રાજ્યસભા માટે નીતિન નવીનનું નામ નોંધાવ્યું છે. વધુમાં, ભાજપે પશ્ચિમ બંગાળથી રાહુલ સિંહાને પણ નામાંકિત કર્યા છે. ભાજપની યાદીમાં 9 નામ […]

Image

ભાજપના નેતાઓને અપીલ કે ખેડૂતોને દંડ ફટકારવાની જગ્યાએ ખેડૂતોની સુખાકારી માટે પગલા ભરો: Praveen Ram AAP

Praveen Ram AAP: આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી તેમજ આપ નેતા જીગીશાબેન પટેલ દ્વારા જસદણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે આજે મને આનંદ છે કે સોમનાથથી શરૂ […]

Image

આસામ વિધાનસભા ચૂંટણીમાં સાંસદ Gaurav Gogoiની બેઠક કન્ફર્મ? કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોને કરી દીધા ફાઇનલ

Gaurav Gogoi seat confirmed in Assam Assembly elections: આ વર્ષે આસામમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની ગઈકાલે સાંજે દિલ્હીમાં બેઠક મળી હતી, જેમાં 40 બેઠકો માટે ઉમેદવારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આસામ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ ગૌરવ ગોગોઈ આગામી આસામ વિધાનસભા ચૂંટણીમાં જોરહાટ […]

Image

ખામેનીની હત્યા પર Asaduddin owaisiનું પહેલું નિવેદન, કહ્યું- 'ઈરાનના લોકો ચોક્કસપણે આનો જવાબ આપશે'

Asaduddin Owaisi Khamenei News: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીની હત્યાની કડક નિંદા કરી હતી. તેમણે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાને કાયર અને અમાનવીય ગણાવ્યો હતો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે તેલના ભાવમાં વધારો થવાથી ભારતના અર્થતંત્ર પર પડી રહેલી અસર અંગે ઓવૈસીએ ચિંતા વ્યક્ત […]

Image

PM Modi એ કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક બોલાવી, જેમાં ઈરાન અને મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા છે

PM Modi : મધ્ય પૂર્વ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ભારતની મોદી સરકાર ઉચ્ચ સતર્કતા પર હોય તેવું લાગે છે. આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અને લશ્કરી પ્રવૃત્તિઓએ વૈશ્વિક ચિંતાઓ વધારી છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક આજે (રવિવારે) રાત્રે 10 વાગ્યે પીએમ મોદીની […]

Image

Surat માં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ, સંગઠન તોડનારા લોકો સામે કુંવરજી બાવળીયાએ ઠાલવ્યો રોષ

Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સતત ચર્ચાનો વિષય રહેલો છે. કોઈને કોઈ મુદ્દે સતત સમાજ હાલ સરકાર સામે અલગ અલગ માંગો પણ કરતો આવ્યો છે. આ સાથે જ કોળી સમાજમાં પણ અલગ અલગ ફાંટા પડ્યા હોય તેવું લાગે છે. એક તરફ બગદાણાની બબાલ બાદ મોટા ભાગના કોળી નેતાઓ સહીત સમાજ આખો મેદાને […]

Image

Iran : આયતુલ્લાહ અલીરેઝા અરાફી ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા; જાણો તેમને દેશની કમાન કેમ સોંપવામાં આવી

Iran : અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનમાં એક મોટો ફેરફાર થયો છે. ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીના સ્થાને અલીરેઝા અરાફીને દેશના નવા વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1959માં યઝદ પ્રાંતના મેયબોદ શહેરમાં જન્મેલા અરાફી એક શિયા ધર્મગુરુ છે. તેઓ હાલમાં ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય, […]

Image

Pakistan : કરાચીમાં યુએસ કોન્સ્યુલેટમાં આગ લગાવનારા વિરોધીઓ પર ગોળીબાર, 10 લોકોના મોત; ખામેનેઈના મૃત્યુના વિરોધમાં રમખાણો

Pakistan : ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધની અણી પર લાવી દીધું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામીનેઈના મૃત્યુ બાદ, પાકિસ્તાનના કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ પર મોટો હુમલો કરવામાં આવ્યો. ખામેનીના મૃત્યુના વિરોધમાં પાકિસ્તાની નાગરિકોએ આ હુમલો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો એક્સ-મેન પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે […]

Image

AAP Delhi : દિલ્હીના જંતર મંતર પર આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા, ઈસુદાન ગઢવીએ રાષ્ટ્રીય મંચ પરથી ભર્યો હુંકાર

AAP Delhi : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે જંતર-મંતર ખાતે એક વિશાળ જાહેર રેલીને આયોજન કરવામાં આવ્યું છે. દારૂ નીતિ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યા બાદ આ તેમની પહેલી જાહેર રેલી છે જેમાં સમગ્ર દેશમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓ એક મંચ પર એકઠા થયા છે. કોર્ટે કેજરીવાલ અને મનીષ સિસોદિયા […]

Image

Donald Trump : "જો અમેરિકા પર હુમલો કરવામાં આવશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે," ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ

Donald Trump : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે. સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને મોટા હુમલાની ધમકી આપી હતી, જેના કારણે અમેરિકાએ બદલો લેવાની ફરજ પડી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન હુમલો કરશે, તો તે કોઈએ ક્યારેય જોયો નથી તેના કરતા વધુ શક્તિશાળી હુમલો કરશે. તેથી, હુમલો […]

Image

Jammu kashmir : ખામેનેઈના મોત બાદ કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન... લોકો સુપ્રીમ લીડરના ફોટા સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા

Jammu kashmir : ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઈના યુએસ-ઇઝરાયલી હુમલામાં મૃત્યુના સમાચાર બાદ કાશ્મીર ખીણમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સેંકડો વિરોધીઓ ખામેનેઈના મોટા ચિત્રો અને પોસ્ટરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ સતત “ખામેનીના લાંબા સમય સુધી જીવો” અને “અમેરિકા અને ઇઝરાયલ મુલતવી રાખો” જેવા નારા લગાવતા રહ્યા, જે તેમના તીવ્ર […]

Image

Iran : ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાન ગુસ્સે ભરાયું અને કહ્યું, "આ એક ગંભીર ગુનો છે જવાબ આપ્યા વગર તો નહિ જ છોડીએ"

Iran ના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન પછી ઈરાન હવે ગુસ્સે ભરાયું છે. ઈરાની કેબિનેટે ચેતવણી આપી છે કે ખામેનેઈની હત્યા યુએસ-ઇઝરાયલી હુમલામાં થઈ હતી. આ એક ગંભીર ગુનો છે જેનો જવાબ ક્યારેય નહીં મળે. કડક અને નિર્ણાયક સજા આપવામાં આવશે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે ખામેનેઈની હત્યા માટે “કઠોર અને નિર્ણાયક […]

Image

Iran ના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતની સ્થાનિક મીડિયાએ કરી પુષ્ટિ, પુત્રી અને જમાઈ સહીત પરિવારના અન્ય લોકોના પણ મોત

Iran ના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈની પુત્રી અને જમાઈ સાથે હત્યા કરવામાં આવી છે. ઈરાની રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઈઝરાયલી-અમેરિકન હુમલામાં અલી ખામેનેઈની પુત્રી, પૌત્રી, પુત્રવધૂ અને જમાઈ માર્યા ગયા હતા. X પર આયાતુલ્લાહ અલી ખામેનીની છેલ્લી પોસ્ટમાં લખ્યું છે કે, “ઈમાનદારોમાં એવા લોકો પણ છે જેમણે અલ્લાહ પ્રત્યેની પોતાની પ્રતિજ્ઞાઓ પૂર્ણ […]

Image

AAP Gujarat : AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો મુખ્યમંત્રીને પત્ર, ચૂંટણીમાં બે સંતાનની મર્યાદા રદ્દ કરવાની કરી માંગ

AAP Gujarat : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે મુખ્યમંત્રીને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો. આ પત્રમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે રાજસ્થાન રાજ્ય સરકારે રાજસ્થાન પંચાયતી રાજ એક્ટ, 1994ની કલમ 19 તથા રાજસ્થાન મ્યુનિસિપાલટી એક્ટ 2009ની કલમ 24 હેઠળની બે સંતાન મર્યાદા સંબંધિત અયોગ્યતા જોગવાઈ રદ્દ કરવાનો […]

Image

PM Modi : અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ એટલે કે આજે અમદાવાદના સાણંદમાં નવા પૂર્ણ થયેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોંચી ગયા છે. માઇક્રોન ટેકનોલોજીનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદમાં આવેલો છે. કોરોના મહામારી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનું સ્વપ્ન જોયું હતું, જે હવે પૂર્ણ થયું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી […]

Image

PM Modi : અમદાવાદના સાણંદ પહોંચ્યા PM મોદી, રોડ શોમાં ઉમટી જનમેદની, સેમિકન્ડકટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ એટલે કે આજે અમદાવાદના સાણંદમાં નવા પૂર્ણ થયેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા પહોંચી ગયા છે. માઇક્રોન ટેકનોલોજીનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદમાં આવેલો છે. કોરોના મહામારી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનું સ્વપ્ન જોયું હતું, જે હવે પૂર્ણ થયું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ […]

Image

Chitar Vasava એ વિધાનસભામાં કરી મોટી માંગ, મતદારયાદીમાંથી નામ કમી કરાવનાર લોકો સામે કાર્યવાહી કરવા AAP MLA મેદાને

Chitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે વિધાનસભામાં મેં મતદાર યાદીમાં નામ કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી, તેમાં કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા […]

Image

AAP Gujarat : અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ જાહેર જામનગરમાં ઉજવણી, હેમંત ખવાએ ભાજપ પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજી પર કરવામાં આવેલા ખોટા કેસ મુદ્દે ગઈકાલે કોર્ટે પોતાનો નિર્ણય જાહેર કર્યો અને તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા. ત્યારબાદ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં આમ […]

Image

Ajmer : પીએમ મોદીએ 14 વર્ષની છોકરીઓ માટે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાન શરૂ કર્યું, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું

Ajmer : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના અજમેરની મુલાકાત દરમિયાન 14 વર્ષની છોકરીઓ માટે રાષ્ટ્રવ્યાપી હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) રસીકરણ અભિયાન શરૂ કર્યું, જેનો હેતુ સર્વાઇકલ કેન્સરને રોકવાનો છે. આ પહેલ મહિલાઓમાં કેન્સર સંબંધિત રોગોના મુખ્ય કારણોમાંના એકને સંબોધવા માટે એક મુખ્ય નિવારક આરોગ્યસંભાળ અભિયાન છે. અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન આરોગ્ય પહેલ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીએ શહેરી […]

Image

Ahmedabad : આજે PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન, દેશની પહેલી Made In India ચિપ ગુજરાતમાંથી તૈયાર થશે

Ahmedabad : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ એટલે કે આજે અમદાવાદના સાણંદમાં નવા પૂર્ણ થયેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. શુક્રવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. માઇક્રોન ટેકનોલોજીનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ અમદાવાદના સાણંદમાં આવેલો છે. કોરોના મહામારી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનું સ્વપ્ન જોયું હતું, જે હવે પૂર્ણ થયું છે. […]

Image

હવે તો વિધાનસભામાં પણ સરકારે યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે છે: Gopal Italia

Gopal Italia News: આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત વિધાનસભામાં મારા કુલ ત્રણ તારાંકિત પ્રશ્નો હતા. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારના મંત્રીઓ સમાજને, લોકોને અને સોશિયલ મીડિયામાં જવાબ આપતા નથી, અને હવે તો વિધાનસભામાં પણ યોગ્ય જવાબ આપવાનું બંધ કર્યું હોય એવું લાગે […]

Image

કોંગ્રેસે પોતાના પાપોને સાચા બતાવ માટે બાપુને આગળ કર્યા, PM Modiએ શું કહ્યું...

PM Modi on Congress : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે ભારતે છેલ્લા 12 વર્ષોમાં પોતાની આંતરિક શક્તિઓને ઓળખી લીધી છે, અને આ વધતો આત્મવિશ્વાસ વિકસિત દેશોને પણ વેપાર કરારો માટે આગળ આવવા માટે પ્રેરિત કરી રહ્યો છે. રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતા પછી પણ કેટલાક લોકોએ પોતાના ફાયદા માટે વસાહતી […]

Image

Delhi માં અરવિંદ કેજરીવાલે નિર્દોષ જાહેર થતા કાઢ્યું સરઘસ, પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સામે સાધ્યું નિશાન

Delhi ની એક કોર્ટે આજે (શુક્રવારે) કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને 21 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા. સીબીઆઈને ઠપકો આપતાં કહ્યું કે તેમને નીતિમાં કોઈ “મોટું કાવતરું કે ગુનાહિત ઈરાદો” મળ્યો નથી. કોર્ટના નિર્ણય પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે ન્યાયાધીશે […]

Image

Chaitar Vasava : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ જાહેર, ચૈતર વસાવાએ ભાજપની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણયને અમે આવકારીએ છીએ.તેમણે વધુ જણાવ્યું કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ગોટાળો […]

Image

Delhi Liquor Scam Case : અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા થયા નિર્દોષ જાહેર, ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

Delhi Liquor Scam Case : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. બંને આજે કોર્ટમાં હાજર થયા. AAP નેતા દુર્ગેશ પાઠક પણ હાજર થયા. રાઉઝ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા નિર્દોષ જાહેર થતા જ આમ […]

Image

Jaisalmer : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 'પ્રચંડ'માં ભરી ઉડાન, આકાશમાંથી આત્મનિર્ભરતાનો આપ્યો સંદેશ

Jaisalmer : ઓલિવ ગ્રીન યુનિફોર્મ અને હેલ્મેટ પહેરીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડને સહ-પાયલોટ કર્યો. ભારતીય સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિએ પણ ઉડાન દરમિયાન કોકપીટમાંથી રાષ્ટ્રને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, “પ્રચંડ હેલિકોપ્ટર આત્મનિર્ભરતાનું એક શક્તિશાળી પ્રતીક છે. હું હાલમાં જેસલમેર જિલ્લામાં ઉડાન ભરી રહી છું. હું આપણા […]

Image

Delhi દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા રડી પડ્યા; પહેલી પ્રતિક્રિયા સામે આવી

Delhi ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને કથિત દિલ્હી દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કેજરીવાલની સાથે, રાઉઝ એવન્યુ કોર્ટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત તમામ 23 આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા. મીડિયા સાથે વાત કરતા, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા રડી પડ્યા. કોર્ટનો ચુકાદો સાંભળીને, અરવિંદ કેજરીવાલ […]

Image

Delhi Liquor Scam : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર, CBIને મોટો ઝટકો

Delhi Liquor Scam : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. બંને આજે કોર્ટમાં હાજર થયા. AAP નેતા દુર્ગેશ પાઠક પણ હાજર થયા. રાઉઝ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. મનિષ સિસોદિયા તે સમયે નાયબ મુખ્યમંત્રી હતા અને AAP સરકારમાં એક્સાઇઝ […]

Image

AAP Gujarat : માણાવદરની સભામાં પ્રવીણ રામના મોટા આક્ષેપ, "પ્રજા માટે લડતા લડતા કયા કોંગ્રેસના નેતાને જેલમાં નાંખવામાં આવ્યા?"

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. પ્રવીણ રામની આગેવાનીમાં હાલ પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા ચાલી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભાના સત્રમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી ગૃહ ગજવી રહી છે. તો બીજી તરફ પ્રવીણ રામ, મનોજ સોરઠીયા, ઈસુદાન ગઢવી અને જિગીષા પટેલ […]

Image

નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખરીફ અને રવી ઋતુ માટે એકર દીઠ રૂપિયા બે હજારની સહાય આપવામાં આવી:CM Bhupendra Patel

CM Bhupendra Patel News: રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર […]

Image

Afghanistan Pakistan War : મુનીરનું F-16 ફાઇટર જેટ તોડી પાડ્યું! તાલિબાનનો દાવો છે કે તેમણે 15 ચોકીઓ કબજે કરી અને 55 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા

Afghanistan Pakistan War : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે, અને તે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાની લશ્કરી F-16 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે સળગતા વિમાનનો વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે, આ વીડિયો સ્વતંત્ર રીતે ચકાસી શકાતો નથી. હકીકતમાં, બંને દેશો એકબીજા સામે બદલો […]

Image

AAP Gujarat : ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ પર હુમલાનો મામલો, આરોપીઓના વરઘોડા કાઢવાની કરી માંગ

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા પાટીદાર સમાજના અગ્રણી અને ગોંડલને લઈને સતત ચર્ચામાં રહેતા જીગીશા પટેલ પર હુમલાના કેસમાં હવે મોટી અપડેટ સામે આવી છે. જેમાં આજે બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલમાં સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સંગમ પાર્ક […]

Image

Chaitar Vasava : ડેડિયાપાડામાં ભાજપનું આદિવાસી સંમેલન યોજાયું, ચૈતર વસાવાએ હર્ષ સંઘવી અને મંત્રીઓ પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026–27નું અંદાજપત્ર રજૂ થયા બાદ તેના પર ચર્ચાનો બીજો દિવસ છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા કરવાનો આ મહત્વનો દિવસ છે. બીજી તરફ આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના […]

Image

Jeegeesha Patel : ગોંડલમાં AAP નેતા જિગીશા પટેલ પર હુમલાનો મામલો, ગોંડલ સીટી પોલીસે 5 મહિલાઓ સહિત 9 સામે ફરિયાદ નોંધી, 2ની ધરપકડ

Jeegeesha Patel : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને ગોંડલને લઈને સતત ચર્ચામાં રહેતા જિગીશા પટેલ (Jeegeesha Patel) પર હુમલાના કેસમાં હવે મોટી અપડેટ સામે આવી છે. જેમાં આજે બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલમાં સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો […]

Image

Narmada માં ચૈતર વસાવાના ગઢમાં હર્ષ સંઘવીએ પાડ્યું ગાબડું, દેડિયાપાડામાં AAP અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

Narmada : સમગ્ર ગુજરાતની રાજનીતિ અને હાલમાં આદિવાસી પટ્ટામાં ચાલતી રાજનીતિ અલગ જ હોય છે . પહેલા જે વિસ્તારમાં ભાજપ નેતાઓ ખુબ ઓછા જતા હતા. તે જ વિસ્તારોમા હવે ભાજપ નેતાઓ અને મંત્રીઓ પહોંચી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારીમાં છે. તો બીજી તરફ તેના માટે જ હવે ભાજપ […]

Image

Rajkot માં જંગલેશ્વરમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન, પોતાની વોટબેંક છોડી અને ધારાસભ્ય ઉદય કાનગડે લીધો મોટો નિર્ણય

Rajkot માં છેલ્લા થોડા દિવસથી સતત ચર્ચામાં રહેલ જંગલેશ્વર ડિમોલિશનનો મામલો હાલ પણ ચર્ચામાં છે. ટૂંક સમયમાં હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. તો બીજી તરફ આ પ્રકારનું ડિમોલિશન ખુબ જ મહત્વનું બની જાય છે. જો આ ના થયું હોય તો કાં તો મત મળશે અને કાં તો વોટબેન્ક તૂટશે. પણ આ બધા […]

Image

Chaitar Vasava : વિધાનસભામાં ચૈતર વસાવાએ ઉઠાવ્યા પોતાના વિસ્તારના પ્રશ્નો, "આદિજાતિ બજેટમાંથી 50% રકમ વપરાઈ જ નહીં"

Chaitar Vasava : ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે ગૃહમાં પોતાના વિસ્તારના પ્રશ્નો મામલે રજૂઆત કરી હતી. વિધાનસભામાં સવાલો મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, વિધાનસભામાં તેમના સિત્તોતેર નંબરના પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લોમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના […]

Image

AAP Gujarat : જીગીશા પટેલ અને યુવરાજસિંહ જાડેજા પર હુમલા મામલે AAP નેતાઓ મેદાને, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને ગુજરાતના છેવાડા સુધીના લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે .એ વાત ભાજપથી જોવાતી નથી અને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. માટે તેઓ હવે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. થોડા દિવસ પહેલા આમ […]

Image

AAP Gujarat : AAPની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા, જામખંભાળિયાના ખેડૂતોને જોડાવવા પ્રવીણ રામનું આહવાન

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ગતરોજથી સોમનાથથી આમ આદમી પાર્ટીની જે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત કરી છે, આ યાત્રા 26 ફેબ્રુઆરીના રોજ જામખંભાળિયાના ભાણખોખરીના પાટિયા પાસે પહોંચી રહી છે અને ત્યાં એક […]

Image

Donald Trump : ટ્રમ્પે ભારતને મોટો ફટકો આપ્યો, સોલાર પેનલ પર 126 ટકા ટેરિફ લાદ્યો

Donald Trump : યુનાઇટેડ સ્ટેટ્સે ફરી એકવાર ભારતને મોટો ફટકો આપ્યો છે. તેણે સૌર પેનલ પર 126% પ્રારંભિક ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પણ ટ્રમ્પનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત ઉપરાંત, ટ્રમ્પે ઘણા દેશો પર ટેરિફ લાદ્યો છે. યુએસ ઇન્ડોનેશિયા પર 86% થી 143% અને લાઓસ પર 81% […]

Image

ગૌરવને ભૂલથી ફિલિપાઇન્સ કમિટીમાં આવી ગયો, પાકિસ્તાની જૂથમાં હોવો જોઈતો હતો: Himanta Bishwa Sharma

Himanta Bishwa Sharma News: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મંગળવારે ફરી ગૌરવ ગોગોઈ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈને ફિલિપાઇન્સ પર સંસદીય મિત્રતા સમિતિને બદલે “ભારત-પાકિસ્તાન” જૂથમાં સામેલ કરવા જોઈતા હતા. આ ટિપ્પણી તેમના આરોપના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે કે વિપક્ષી નેતા “પાકિસ્તાની એજન્ટ” હતા. દરમિયાન, રાજ્ય કોંગ્રેસે કહ્યું કે […]

Image

AAP Gujarat : સોમનાથથી AAPની “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”નો પ્રારંભ, ઘૂંસીયા ગામે પ્રવીણ રામનો ખેડૂતો મામલે હુંકાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”ની શરૂઆત સોમનાથથી કરવામાં આવી. યાત્રાની શરૂઆત પહેલાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન […]

Image

Chaitar Vasava : વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆત, પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નો મામલે કરી રજૂઆત

Chaitar Vasava : દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમે વિધાનસભા ગૃહ સમક્ષ જણાવ્યું કે જે પણ રોડ નિર્માણના કામો જયારે અમારા જંગલના વિસ્તારમાં થતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ કારણો બતાવીને એનઓસી આપવામાં આવતી નથી અને રોડના કામકાજને અટકાવી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોના […]

Image

Cabinet Meeting : આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય, "કેરળ હવે 'કેરલમ' તરીકે ઓળખાશે, શ્રીનગરમાં એરપોર્ટ બનાવવામાં આવશે

Cabinet Meeting : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા. કેરળ વિધાનસભા દ્વારા કેરળનું નામ બદલીને ‘કેરળ’ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વધુમાં, સરકારે માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ₹12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આમાં રેલ નેટવર્કની ક્ષમતા વધારવાની યોજનાઓ, શ્રીનગરમાં નવા એરપોર્ટ માટે બજેટ અને માલ પરિવહનને સરળ બનાવવા માટે […]

Image

AAP Gujarat : સોમનાથથી AAPની 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાની શરૂઆત, પ્રવીણ રામની આગેવાનીમાં એકઠા થયા ખેડૂતો, જાણો યાત્રાનો રૂટ

AAP Gujarat : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દરેક પક્ષ ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. દરેક પક્ષના કેન્દ્રીય નેતૃત્વના ગુજરાતમાં ધામા વધી ગયા છે. સાથે જ દરેક નેતાઓ પોતાના પક્ષને જીતાડવા અને આગામી ચૂંટણીની તૈયારીઓ માટે સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. તે વચ્ચે ક્યાંક ખેડૂતો માટે મહાસભાનું આયોજન કરવામાં આવી […]

Image

Gondal માં AAP નેતા જિગીશા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો, સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા

Gondal : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને ગોંડલને લઈને સતત ચર્ચામાં રહેતા જિગીશા પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગોંડલમાં સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સંગમ પાર્ક પાસે આવેલા ઘોઘાવદર ચોક પાસે જિગીશા પટેલને મહિલાઓ દ્વારા ફોન […]

Image

AI Summit Controversy : AI સમિટમાં વિરોધ કેસમાં ભારતીય યુથ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનુ ચીબની ધરપકડ, દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી

AI Summit Controversy : દિલ્હીમાં એઆઈ સમિટ દરમિયાન ભારત મંડપમ વિરોધ સંદર્ભે ધરપકડ ચાલુ છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચીબની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સુરક્ષા વધારી દિલ્હી પોલીસ સવારે 10 વાગ્યા પછી ઉદય ભાનુ ચીબને કોર્ટમાં રજૂ કરી શકે […]

Image

Raju Karpada : સુરેન્દ્રનગરના ગઢાદમાં રાજુ કરપડાની કિશાન ક્રાંતિ સભા યોજાઈ, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ સહીત AAP પર કર્યા પ્રહાર

Raju Karpada : આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ રાજુ કરપડાને લઈને હાલ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. હવે ક્યા પક્ષમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. એક તરફ ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી છે તો બીજી તરફ રાજુ કરપડા અને અમિત ચાવડા વચ્ચે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. અને હવે ગઈકાલે રાજુ […]

Image

એપ્સટિન ફાઇલ્સમાં તમારા અને તમારા મંત્રીના નામ આવે છે તે શરમજનક છે; Rahul Gandhiએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Rahul Gandhi on PM Modi: કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. વડા પ્રધાન દ્વારા AI સમિટમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને શરમજનક ગણાવવાથી ગુસ્સે ભરાયેલા રાહુલ ગાંધીએ એપ્સટિન ફાઇલો, અદાણી અને અન્ય આરોપોને નિશાન બનાવીને વડા પ્રધાન પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “આ […]

Image

ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સહિત ખેડૂતોના તમામ મુદ્દે યાત્રા યોજાશે: Isudan Gadhvi

Isudan Gadhvi News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વિડિયોના માધ્યમથી જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. પાકને યોગ્ય ભાવ ન મળવો, ટેકાના ભાવે ખરીદી ન થવી, ખાતર અને બિયારણમાં કાળા બજારી, નકલી અને ભેળસેળ ખાતર-બીજનું વેચાણ, APMCમાં ખેડૂતોને પડતી તકલીફો અને લૂંટફાટ, પૂરતી વીજળી ન મળવી તેમજ […]

Image

AAP Gujarat : ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAPના અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

AAP Gujarat : ભાવનગર શહેરમાં વીર માંધાતા સંગઠન દ્વારા 12મો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે પહોંચ્યા હતા. આ સમૂહલગ્નમાં 151 નવદંપત્તિઓએ આજે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન સમૂહ લગ્ન મહોત્સવમાં પહોંચતા […]

Image

AAP Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા AAP નેતા પ્રવીણ રામની જાહેરાત, સોમનાથથી ગાંધીનગર સુધીની AAPની યાત્રાનું આયોજન

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. અને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલ આમ આદમી પાર્ટી અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત પ્રવાસે છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કાર્યકરોને એક્ટિવ કરવા અને જનતા સુધી પહોંચવા માટે […]

Image

PM Modi એ મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેન કોરિડોરને લીલી ઝંડી આપી, મુસાફરો માટે એક મોટી ભેટ

PM Modi એ રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. પીએમએ ભારતના પ્રથમ નમો ભારત પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના બાકીના ભાગોનું પણ ઉદ્ઘાટન કર્યું, જેમાં દિલ્હીમાં સરાય કાલે ખાન અને ન્યુ અશોક નગર વચ્ચેનો 5 કિમીનો ભાગ અને ઉત્તર પ્રદેશમાં મેરઠ દક્ષિણ અને મોદીપુરમ વચ્ચેનો 21 કિમીનો ભાગ શામેલ […]

Image

Raju Karpada : સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં કિશાન ક્રાંતિ સભાનું આયોજન, ખેડૂતોને સભામાં જોડાવવા કર્યું આહવાન

Raju Karpada : આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ રાજુ કરપડાને લઈને હાલ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. હવે ક્યા પક્ષમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. એક તરફ ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી છે તો બીજી તરફ રાજુ કરપડા અને અમિત ચાવડા વચ્ચે બંધબારણે બેઠક કરવામાં આવી હતી. અને હવે આવતીકાલે રાજુ કરપડાના […]

Image

AAP Gujarat : ભાવનગરમાં આમ આદમી પાર્ટીનો પોસ્ટર વિવાદ, ગોપાલ ઇટાલિયાએ કોને પોસ્ટર ઉતારતા રંગે હાથ ઝડપ્યા ?

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઇ શકે છે. ત્યારે આમ આદમી પાર્ટી સહીત દરેક પક્ષ ગુજરાતમાં એક્ટિવ થઇ ગયા છે. સાથે જ દરેક પક્ષનું કેન્દ્રીય નેતૃત્વના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે. સાથે જ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ભાવનગરમાં […]

Image

30 વર્ષના શાસન પછી પણ રસ્તા, શાળાઓ અને હોસ્પિટલોની હાલત ખરાબ: Arvind Kejriwal

 Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાહેબની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ […]

Image

AAP Gujarat : AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબ CM ભગવંત માન પહોંચ્યા ગુજરાત, સરકાર પર કર્યા આકરા પ્રહાર

AAP Gujarat : ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. અને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે દરેક પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જેના કારણે હાલ આમ આદમી પાર્ટી અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ગુજરાત પ્રવાસે છે. અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કાર્યકરોને એક્ટિવ કરવા અને જનતા સુધી પહોંચવા માટે […]

Image

Delhi : "નેપાળ જેવું આંદોલન કરવાનું કાવતરું...," પોલીસે AI સમિટ વિરોધ પ્રદર્શન અંગે કોર્ટને જણાવ્યું; 4 કોંગ્રેસના કાર્યકરોને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

Delhi : AI સમિટમાં હોબાળો મચાવવા બદલ ધરપકડ કરાયેલા ચાર યુવા કોંગ્રેસના કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. ચારેય આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. આરોપીના વકીલ રૂપેશ સિંહે કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ધરપકડનું કારણ ગમે તે હોય, સાત વર્ષથી ઓછી સજાવાળા કેસોમાં પોલીસ […]

Image

Chaitar Vasava : નર્મદામાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પહોંચ્યા ચૈતર વસાવા, પોતાના વિસ્તારના પ્રશ્નો કર્યા રજૂ

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે એક તરફ ગુજરાત વિધાનસભામાં જનતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ આજે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ચૈતર વસાવા પહોંચ્યા હતા. અને પોતાના વિસ્તારના પ્રશ્નો આજે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં […]

Image

Rahul Gandhi માફી નહીં માંગે, ટ્રાયલનો સામનો કરશે; ભિવંડી કોર્ટમાં હાજર થયા, ભાજપના કાર્યકરોએ કાળા વાવટા બતાવ્યા

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થવાના હતા. ભિવંડી કોર્ટ તરફ જતી વખતે મુલુંડ ટોલ બૂથ પર રાહુલ ગાંધીના કાફલાને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. ભાજપના યુવા કાર્યકરોએ રાહુલ ગાંધીને કાળા વાવટા બતાવ્યા હતા. રાહુલ ગાંધી આરએસએસ બદનક્ષીના કેસમાં ભિવંડી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના વકીલ નારાયણ ઐયરે […]

Image

Delhi Bomb Blast Alert : દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટની ચેતવણી, આતંકવાદીઓ મંદિરોને નિશાન બનાવી શકે છે, લશ્કર-એ-તૈયબા સક્રિય

Delhi Bomb Blast Alert : દિલ્હીમાં લાલ કિલ્લાની સામે આતંકવાદી હુમલાની શક્યતા અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. વધુમાં, આતંકવાદીઓ ચાંદની ચોકમાં મંદિરને પણ નિશાન બનાવી શકે છે. સૂત્રો સૂચવે છે કે લશ્કર-એ-તૈયબા સક્રિય છે અને IED હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. હકીકતમાં, પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 6 ફેબ્રુઆરીએ મસ્જિદ બોમ્બ વિસ્ફોટનો બદલો લેવા માટે, લશ્કર-એ-તૈયબા ભારતમાં […]

Image

Raju Karpada : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને રાજુ કરપડા વચ્ચે બંધ બારણે બેઠક, રાજકારણમાં નવાજૂનીનાં એંધાણ

Raju Karpada : આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ હવે ગુજરાતના રાજકારણમાં અલગ જ હલચલ જોવા મળી રહી છે. એક તરફ સૌ કોઈ અટકળો લગાવી રહ્યા છે કે રાજુ કરપડા ભાજપમાં જોડાવવાના છે. તો બીજી તરફ કોંગ્રેસ તેમને પક્ષમાં જોડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજુ કરપડા અને કોંગ્રેસ આગેવાનો વચ્ચે ગઈકાલે બંધ […]

Image

BJP Gujarat : ભાજપ પ્રમુખ નીતિન નવીન સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે, ભવિષ્યની યોજનાઓ વિશે જાણો

BJP Gujarat : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે આજે સવારે 6:00 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી. તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે પણ વાતચીત કરી. ત્યારબાદ તેઓ સવારે 8:45 વાગ્યે અમદાવાદમાં ઐતિહાસિક ભદ્રકાળી માતા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય ખાતે રાજ્યના અધિકારીઓ, સંગઠનાત્મક નેતાઓ અને પક્ષના […]

Image

વિકાસ અને જનહિતના એજન્ડા સાથે નવા કાર્યકરોનું ’આપ’માં સ્વાગત : Sagar Rabari AAP

Sagar Rabari AAP: ધોળકા વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળી છે. કામની રાજનીતિ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી પાર્ટીમાં દિવસેને દિવસે વિવિધ વર્ગોના લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષો ઉપરાંત હવે સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આમ […]

Image

કર્ણાટકમાં Shivaji Jayantiની શોભાયાત્રા પર પથ્થરમારાથી ભાજપના નેતા થયા ગુસ્સે, શું અમે તહેવારોની ઉજવણી બંધ કરી દઈએ?

Stone pelting on Shivaji Jayanti procession in Karnataka : કર્ણાટકના બાગલકોટમાં શિવાજી જયંતિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા બાદ કોમી હિંસા ફાટી નીકળી હતી. વાતાવરણ તંગ છે અને રાજકીય નિવેદનબાજી પણ ચાલી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શાંતિ અને સંવાદિતાની અપીલ કરી છે. શુક્રવારે બે સમુદાયો વચ્ચે થયેલા અથડામણ બાદ બાગલકોટ શહેરના જિલ્લા મુખ્યાલયમાં તણાવ સર્જાયો હતો, જેના […]

Image

AAP Gujarat : AAPના ધારાસભ્યોના આજે લગ્નના નવા નિયમ મામલે મોટા નિવેદન, આ નવા નિયમોમાં દરેકના સૂચનો લેવા પણ માંગ

AAP Gujarat : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારા કરવા જઈ રહી છે અને તે માટે જનતા પાસેથી સૂચનો તથા વાંધાઓ મંગાવ્યા છે. તેમણે કહ્યું કે લગ્ન નોંધણી કાયદાનો દુરુપયોગ કરીને કેટલીક ઘટનાઓમાં દીકરીઓને ખોટી રીતે હેરાન, ડરાવી-ધમકાવી અથવા છેતરપીંડી કરીને તેમનું જીવન બરબાદ કરવાની […]

Image

BJP Gujarat : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે, અમદાવાદમાં કાર્યકરોનું ઝીલ્યું અભિવાદન, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

BJP Gujarat : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરી એટલે કે ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપના સૌથી નાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું […]

Image

Delhi : ભારત મંડપમ ખાતે વિરોધ કરવા માટે યુવા કોંગ્રેસના કાર્યકરોએ પોતાના શર્ટ ઉતાર્યા, ભાજપે કહ્યું, "વિશ્વ મંચ પર ભારત શરમજનક બન્યું છે."

Delhi : AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન, યુવા કોંગ્રેસના કાર્યકરોએ ભારત મંડપમ ખાતે વિરોધ કર્યો. તેઓએ વિરોધ કરવા માટે પોતાના શર્ટ ઉતાર્યા. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી. યુવા કોંગ્રેસના કાર્યકરો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપાર કરારનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ભાજપે તેને શરમજનક ગણાવ્યું. ભાજપે કહ્યું કે રાહુલ […]

Image

Rahul Gandhi સુલતાનપુર કોર્ટમાં હાજર થયા, અમિત શાહના માનહાનિ કેસ અંગે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

Rahul Gandhi : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થયા. આ કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સમાવેશ થાય છે, જેમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમણે પોતાના નિવેદનમાં કોઈ […]

Image

AAP Gujarat : AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત પ્રવાસે, મનોજ સોરઠીયાએ જણાવ્યો સમગ્ર કાર્યક્રમ

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 21 ફેબ્રુઆરીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા […]

Image

Gujarat વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન, લગ્ન સુધારક વિધેયક દાખલ, હવે નવા નિયમો 30 દિવસમાં આવશે અમલમાં

Gujarat માં છેલ્લા ઘણા સમયથી ભાગીને લગ્ન કરતા યુવક યુવતી સામે આમ તો પાટીદાર સમાજે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તેમની માંગણી હતી કે યુવક યુવતીના લગ્ન માતા પિતાની મંજૂરી સાથે થવા જોઈએ. જેની સામે આજે કેટલાક નવા નિયમો આપવામાં આવ્યા છે. આ જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ સમગ્ર મામલે નિવેદન […]

Image

Raju Karapada અને કરશનદાસ ભાદરકાની મુલાકાત, બાપુએ કોંગ્રેસમાં જોડાવવા આપ્યું આમંત્રણ

Raju Karapada : જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામુ આપ્યું છે, ત્યારથી સતત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજુ કરપડા જ્યારથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાંથી છુટા થયા છે, ત્યારથી સતત AAP દ્વારા તેમના પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સાથે જ હવે રાજુ કરપડા ક્યા પક્ષમાં જોડાશે તેવી અટકળો પણ ચાલી રહી […]

Image

Chaitar Vasava એ આદિવાસી જિલ્લાઓમાં શિક્ષકોને લઈને પૂછ્યો સવાલ, શિક્ષણમંત્રીના જવાબથી સરકાર પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે વિધાનસભામાં પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, આજે મેં શિક્ષણ મંત્રીને કેટલાક ગંભીર સવાલો કર્યા હતા અને સરકાર તરફથી તેમના જવાબો મળ્યા હતા. નર્મદા અને દાહોદ જિલ્લો દેશના અતિ પછાત જિલ્લાઓમાંના એક જિલ્લામાંથી છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર ખરાબ હોવાથી આ જિલ્લાઓ પછાત રહી […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાનો ફોટો વાયરલ, ગોપાલ ઇટાલિયાએ આ મામલે શું આપ્યો ખુલાસો ?

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. એ હદે કે અત્યારે કોઈ પણ જગ્યાએ વિપક્ષ આમ તો કોંગ્રેસ છે ગુજરાતમાં પણ કોંગ્રેસ ક્યાંક ખોવાઈ રહી છે. અને દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી ખુબ જ આગળ પડતો ભાગ ભજવી રહી છે. એ પછી ગૃહમાં દેખાવો કરવાની વાત હોય […]

Image

AAP Gujarat : ગુજરાતમાં ચાલતા દૂધની ભેળસેળ મામલે યુવરાજસિંહ જાડેજા અને ગોપાલ ઇટાલિયા મેદાને, કાળા કારોબારનો કર્યો પર્દાફાશ

AAP Gujarat : ગુજરાતના રસોડામાં પહોંચતા સફેદ ઝેર અને પ્રાણીજ ચરબીના જીવલેણ કારોબારનો પુરાવા સાથે ખુલાસો કરવા અંગે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દૂધ જેવી પવિત્ર વસ્તુના નામે રાજ્યમાં ડબલ કૌભાંડ ચાલી રહ્યું […]

Image

AI Impact Summit 2026 : મુકેશ અંબાણીએ AI સમિટમાં કરી મોટી જાહેરાત, Jio અને રિલાયન્સ 7 વર્ષમાં ₹10 લાખ કરોડનું રોકાણ કરશે

AI Impact Summit 2026 : નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કર્યો, જેમાં Jio ને ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્રાંતિના કેન્દ્રમાં મૂકવામાં આવ્યું. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને Jio આગામી સાત વર્ષમાં સંયુક્ત રીતે ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ AI […]

Image

Chaitar Vasava : આદિવાસી છાત્રોને બજેટમાં થયેલા અન્યાય મુદ્દે ચૈતર વસાવા આકરા પાણીએ, આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઇ પહોંચ્યા સચિવાલય, પોલીસે રોકતા જ થઇ જોવાજેવી

AAP Gujarat : ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. અને ગઈકાલે એટલે કે 19 ફેબ્રુઆરીના વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. બજેટની જાહેરાત થયા બાદથી જ આમ આદમી પાર્ટી સતત વિરોધ કરી રહી છે. અને આજે તો આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર […]

Image

AI Impact Summit 2026 : દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ AI ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું, વિશ્વના દેશોના નેતાઓ સહીત ટેક કંપનીના આગેવાનો પહોંચ્યા

AI Impact Summit 2026 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું. સમિટના ઔપચારિક ઉદ્ઘાટન સમારોહમાં, પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓને સંબોધિત કર્યા, જેમાં ભારતની એઆઈ વ્યૂહરચના અને તે ગ્લોબલ સાઉથને કેવી રીતે લાભ આપી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો. તેઓ એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પોની પણ મુલાકાત લેશે […]

Image

Surendranagar ના દિગસર ગામે રાજુ કરપડાની ખેડૂત આગેવાનો સાથે બેઠક, AAP આક્ષેપો વચ્ચે કરપડા થયા એક્ટિવ

Surendranagar : જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું છે, ત્યારથી રાજકારણ ખુબ ગરમાયુ છે. એક તરફ આમ આદમી પાર્ટી રાજુ કરપડાના રાજીનામાં બાદ સતત ટીકાઓ કરી રહી છે, તેમના પર ખેડૂતો સાથે દગો કર્યો છે તેવા પણ આરોપો લગાવી રહી છે. ત્યારે હવે બીજી તરફ રાજુ કરપડા ભાજપમાં જોડાવવાના છે તેવી અટકળો સતત […]

Image

વાસ્તવિક સમસ્યાઓ, માંગણીઓ ગુજરાતની જનતાની અપેક્ષાથી વિપરીત; 2047 ના સ્વપ્નો બતાવતું બજેટ : Amit Chavda

Amit Chavda News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું ત્યારે રાજ્યની જનતાને સરકાર પાસેથી ભારે આશા અને અપેક્ષા હતી કે ડબલ એન્જિન સરકાર જનહિતમાં ઠોસ પગલાં ભરતું બજેટ રજૂ કરશે. પરંતુ રજૂ થયેલું બજેટ સ્પષ્ટ કરે છે કે આ […]

Image

પાકિસ્તાનમાં તેના બાપ પાસે જાય ...', Nitesh rane વિવાદાસ્પદ નિવેદન, જાણો ભાજપના મંત્રીએ આવું કેમ કહ્યું?

Nitesh rane Statement: ભાજપના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર અને મહારાષ્ટ્રના બંદર વિકાસ મંત્રી નિતેશ રાણેના એક નિવેદનથી સનસનાટી મચી ગઈ છે. થાણેના મીરા ભાઈંદર શહેરના એક ચોકનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાના વિવાદમાં હવે ભાજપના મંત્રી નિતેશ રાણે પણ કૂદી પડ્યા છે. તેમણે થાણેમાં એક કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નિતેશ રાણેએ […]

Image

પ્રિયંકા ગાંધીએ ઉલટાવી દીધી આ પરંપરા, શું છે Priyanka Gandhiનો આસામમાં પાયલોટ પ્રોજેક્ટ

Priyanka Gandhi’s pilot project in Assam: આસામ વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે, કોંગ્રેસ પાર્ટીએ તેની ચૂંટણી રણનીતિમાં મોટો અને ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે બે દિવસના પ્રવાસ માટે ગુવાહાટી આવી રહ્યા છે. તેમણે ઉમેદવાર પસંદગી માટે એક નવી સિસ્ટમ લાગુ કરી છે, જેને પાર્ટીમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભાના બજેટને AAP ધારાસભ્યોએ વખોડ્યું, ચૈતર વસાવાએ બજેટ સામે ઉઠાવ્યા સવાલ

AAP Gujarat : આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. અને આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અને હવે આ વર્ષના ગુજરાત સરકારના બજેટને AAP ધારાસભ્યોએ વખોડ્યું છે. આ મામલે ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, બજેટ ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકો માટે નિરાશાજનક […]

Image

Gujarat Budget 2026 : આ વર્ષની બજેટ પોથી આદિવાસીઓના 'કંસરી દેવી'ને સમર્પિત, ચાર વર્ષથી વારલી' ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા

Gujarat Budget 2026 : આજે ગુજરાતનું 2026-27નું વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટની સાથે જ તેની વચ્ચે એક વાતની ચર્ચા જોવા માળો અને તે બજેટ પોથીની છે. બજેટ પોથી પર કરવામાં આવેલી ચિત્રકલાએ સૌકોઇનું ધ્યાન આજે ખેંચ્યું છે. આજે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલાવાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરવામાં આવી […]

Image

Gujarat Budget 2026 : ગુજરાતનું 2026-27ના બજેટમાં વિવિધ વિભાગો માટે મોટી જોગવાઈ, ગૃહ વિભાગ સહિતના વિભાગો માટે મોટી રકમની ફાળવણી

Gujarat Budget 2026 : ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાંચમી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં રાજ્ય સરકાર આવનાર 2026-27ના બજેટમાં GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) મોડેલને કેન્દ્રમાં રાખી વિકાસનો નવો માર્ગ રજૂ કરવા ભાર […]

Image

Gujarat Budget 2026 : ગુજરાતમાં 2026-27ના બજેટમાં મહિલા સશક્તિકરણ પર મુકાયો ભાર, મહિલાઓને લગતી યોજનાઓમાં કરાઈ મોટી જોગવાઈ

Gujarat Budget 2026 : ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાંચમી વખત બજેટ રજૂ કર્યું છે. જેમાં રાજ્ય સરકાર આવનાર 2026-27ના બજેટમાં GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) મોડેલને કેન્દ્રમાં રાખી વિકાસનો નવો માર્ગ રજૂ કરવા ભાર […]

Image

Gujarat Budget 2026 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ, GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ) મોડેલ પર અપાયો ભાર

Gujarat Budget 2026 : ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાંચમી વખત બજેટ રજૂ કર્યું છે. અને ત્યાં તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી […]

Image

Gujarat Budget 2026 : નાણામંત્રી કનુભાઈ દેસાઈ પહોંચ્યા ગુજરાત વિધાનસભા, આજે બજેટમાં શું હશે ખાસ જાણો

Gujarat Budget 2026 : ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઇ રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે. રસપ્રદ વાત એ છે કે, અત્યારસુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રજૂ થનાર બજેટમાં અર્બન ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. […]

Image

PM Modi સુંદર પિચાઈને મળ્યા; ગૂગલના સીઈઓ એઆઈ સમિટમાં હાજરી આપશે

PM Modi : નવી દિલ્હીમાં ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026નું આયોજન થઈ રહ્યું છે, અને તેમાં ભાગ લેવા માટે દુનિયાભરના ટોચના ટેક દિગ્ગજો ભારતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી હતી અને એઆઈ સમિટ અને અન્ય ટેકનોલોજી વિષયો પર ચર્ચા કરી હતી. અહેવાલો અનુસાર, સુંદર પિચાઈ 20 ફેબ્રુઆરીએ એઆઈ […]

Image

Rajyasabha Election : 10 રાજ્યોમાં 37 બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર; 16 માર્ચે મતદાન અને તે જ દિવસે મતગણતરી

Rajyasabha Election : ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોમાં 37 ખાલી રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ, 2026 છે અને તે જ દિવસે મતગણતરી થશે. મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ખાલી રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ […]

Image

Gujarat Budget 2026 : આજે ગુજરાત વિધાનસભામાં 2026-27નું બજેટ થશે રજૂ, નાણામંત્રી કનુ દેસાઈ બજેટ કરશે રજૂ

Gujarat Budget 2026 : ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઇ રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે. રસપ્રદ વાત એ છે કે, અત્યારસુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રજૂ થનાર બજેટમાં અર્બન ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. […]

Image

AI Summit દરમિયાન પ્રધાનમંત્રી મોદીની રાજદ્વારી મેરેથોન, આજે 7 દેશોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો; જાણો સંપૂર્ણ સમયપત્રક

AI Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મહત્વપૂર્ણ બેઠકોની શ્રેણીમાં ભાગ લેવાના છે. તેઓ AI સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને વડાપ્રધાનો સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો કરશે. બુધવારે, પીએમ મોદી સ્પેન, ફિનલેન્ડ, સર્બિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, ભૂટાન અને કઝાકિસ્તાનના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરશે. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને આ દેશો વચ્ચે […]

Image

અજિત પવારના વિમાન દુર્ઘટનાની CBI તપાસ થાય, નાયબ મુખ્યમંત્રી Sunetra Pawarએ કરી માંગ

Sunetra Pawar demands CBI probe into Ajit Pawar plane crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે તેમના સ્વર્ગસ્થ પતિ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા વિમાન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માંગણી કરી છે. મંગળવારે સુનેત્રા પવાર સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના ઘણા વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને 28 જાન્યુઆરીએ બારામતીમાં થયેલા અજિત […]

Image

હુમાયુ કબીરને મસ્જિદના બાંધકામ માટે 50 % પૈસા બાંગ્લાદેશથી મળ્યા, Shubhendu Adhikariએ કર્યો દાવો

Shubhendu Adhikari on Humayun Kabir: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા સુવેન્દુ અધિકારીએ મંગળવારે દાવો કર્યો હતો કે જનતા ઉન્નયન પાર્ટી (JUP) ના સ્થાપક હુમાયુ કબીરને અયોધ્યામાં બાબરી મસ્જિદની જેમ અહીં મસ્જિદ બનાવવા માટે બાંગ્લાદેશ તરફથી અડધો ભંડોળ મળ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ દાવો કર્યો હતો કે કબીર ગયા વર્ષે 28 […]

Image

Gujarat Budget 2026 : આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ રજુ કરશે રાજ્યનું 2026-27નું બજેટ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે બજેટમાં મોટા નવાજૂનીનાં એંધાણ

Gujarat Budget 2026 : ગુજરાત વિધાનસભામાં આવતીકાલે તા.18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઇ રાજ્યનું વર્ષ 2026-27નુ અંદાજપત્ર રજૂ કરશે. રસપ્રદ વાત એ છે કે, અત્યારસુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રજૂ થનાર બજેટમાં અર્બન ડેવલપમેન્ટ પર ફોકસ કરવામાં આવશે. તો […]

Image

Gujarat Vidhansabha ના બજેટ સત્રનો બીજો દિવસ, રાજ્ય સરકારે કામના ક્લાકોમાં કર્યો વધારો, મહિલાઓને નાઈટ શીફ્ટની મળી છૂટ

Gujarat Vidhansabha ના બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. વિધાનસભામાં સત્રના બીજા દિવસે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમનું સુધારા વિધેયક આજે રજૂ કરવામાં આવ્યું હતું. જેને ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, 2019માં […]

Image

AAP Gujarat : ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે ચૈતર વસાવાના ધારદાર સવાલ, SOUના ગ્રીન કોરિડોર મુદ્દે આપી માહિતી

AAP Gujarat : આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના મતવિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા બાબતે મિડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે આદિવાસી વિસ્તારમાં કુપોષણથી […]

Image

Bangladesh માં નવી સરકાર બની, જેમાં BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા, જાણો તેમના વિશે

Bangladesh માં નવી સરકાર બની છે. તારિક રહેમાને આજે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. એ નોંધનીય છે કે 2014 માં શેખ હસીનાની સરકાર પડી ગયા પછી બાંગ્લાદેશને લાંબા સમયથી કોઈ નેતાની ખોટ હતી, જે દરમિયાન નોંધપાત્ર હિંસા થઈ હતી. આ પછી, મુહમ્મદ યુનુસે વચગાળાના નેતા તરીકે દેશનું નેતૃત્વ કર્યું, પરંતુ તેમણે બાંગ્લાદેશના “મુખ્ય સલાહકાર” તરીકે […]

Image

PM Modi મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા; બંને નેતાઓ ભારત-ફ્રાન્સ ઈનોવેશન યરનું ઉદ્ઘાટન કરશે

PM Modi મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા. પીએમ મોદી અને મેક્રોન વચ્ચેની મુલાકાતના ફોટા સામે આવ્યા છે, જેમાં બંને નેતાઓ ઉષ્માભર્યા હાથ મિલાવતા અને ફોટોશૂટ માટે પોઝ આપતા દેખાય છે. સાંજે, બંને નેતાઓ ભારત-ફ્રાન્સ ઈનોવેશન યર 2026નું ઉદ્ઘાટન કરશે. મોદી અને મેક્રોન ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો, સંશોધન નિષ્ણાતો અને ઈનોવેશન લીડર્સને સંબોધિત કરશે. તેમની મુલાકાત […]

Image

Gujarat : રાજ્યમાં SIRની કામગીરી બાદ આજે ફાઇનલ મતદાર યાદી જાહેર, કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા અને 3.95 લાખ નામ કમી કરાયા

Gujarat માં છેલ્લા ઘણા દિવસથી SIR ને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી આ SIRની કામગીરી ચાલી રહી હતી. જે બાદ આજે 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ કાઢવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ 19 ડિસેમ્બર, 2025થી 30 જાન્યુઆરી 2026 […]

Image

Nitin Nabin : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવશે ગુજરાત પ્રવાસે, ગાંધીનગર કમલમ ખાતે તૈયારીઓ શરુ

Nitin Nabin : ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પદ સાંભળ્યા બાદ પહેલી વાર ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. નીતિન નબીન ત્રિદિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. પાર્ટીના ઉચ્ચ પદ સંભાળ્યા પછી આ તેમનો પ્રથમ સત્તાવાર પ્રવાસ હશે. સંગઠનના […]

Image

AAP Gujarat : વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો દ્વારા વિરોધ, વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ

AAP Gujarat : વિધાનસભા સત્રના બીજા દિવસે AAP ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભામાં AAP ધારાસભ્યોના “વિધાનસભા લાઈવ કરો”ના નારા ગૂંજ્યા હતા. AAP ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, લાઈવ […]

Image

Punjab ના મુખ્યમંત્રી ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Punjab ના મોહાલીમાં ફોર્ટિસ હોસ્પિટલ અને નજીકની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ત્યાં સારવાર માટે દાખલ છે. પંજાબ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે આ ધમકી આપવામાં આવી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું છે કે ફોર્ટિસ હોસ્પિટલ અને નજીકની […]

Image

AAP Gujarat : AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના કૌભાંડનો કર્યો પર્દાફાશ, શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું

AAP Gujarat : આમ આદમી પાર્ટી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધનું ટેન્કર પકડી પાડ્યુ છે. AAP નેતા યુવરાજસિંહ જાડેજા, ધાર્મિક માથુકીયા, દિલીપ ભૂવા સહિતના AAP આગેવાનો દ્વારા શંકાસ્પદ દૂધનું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યું હતુ. આ તકે યુવરાજ સિંહ જાડેજાએ વિગતવાર જણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર મોટા પાયે […]

Image

Mumbai : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પહોંચ્યા મુંબઈ, દિલ્હીમાં ચાલી રહેલી AI સમિટમાં પણ લેશે ભાગ, PM મોદી આજે કરશે મુલાકાત

Mumbai : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા છે. આજથી શરૂ થતી તેમની ત્રણ દિવસીય મુલાકાત એવા સમયે આવી રહી છે જ્યારે સંરક્ષણ સહયોગમાં ઝડપથી વધતી નિકટતાને કારણે ફ્રાન્સને ભારત માટે ‘નવું રશિયા’ બનવાની હાકલ કરવામાં આવી રહી છે. આનો અર્થ એ થયો કે જેમ રશિયા દાયકાઓથી ભારતનું સૌથી વિશ્વસનીય સંરક્ષણ ભાગીદાર […]

Image

Gujarat Vidhansabha : આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, આ સરકારી યોજના લાભાર્થીઓને ઘરબેઠાં મળશે સહાય

Gujarat Vidhansabha : રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત […]

Image

Gopal Italia : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત, ગોપાલ ઇટાલિયાએ ભાજપ કોંગ્રેસનો લીધો ઉધડો

Gopal Italia : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઇ છે. રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થઇ હતી. રાજ્યપાલના અભિભાષણ સમયે AAP ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ટ્રેડ ડીલનો વિરોધ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સત્ર મામલે વાત કરતા કહ્યું કે, રાજ્યપાલે પોતાના અભિભાષણમાં ટ્રેડ ડીલનો ઉલ્લેખ ન કર્યો, એ દુઃખદ બાબત છે. રાજ્યપાલે ખેડૂતોને થનારા નુકસાન મુદ્દે કોઈ […]

Image

Purnesh Modi : આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત, ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની પસંદગી

Purnesh Modi : આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ છે. જેની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવી છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર દરમિયાન યોજાયેલ ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં આજે ઉપાધ્યક્ષની પસંદગી કરી લેવામાં આવી છે. રાજકીય ગરમાવો વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, […]

Image

AAP Gujarat : વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત પહેલા જ AAPનો વિરોધ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ વિધાનસભામાં જઈને....

AAP Gujarat : આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. અને આજે બજેટ સત્રની શરૂઆત પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બજેટ સત્રમાં ભાગ લેવા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ટ્રેડ ડીલ મુદ્દે […]

Image

Paresh Goswami આવ્યા રાજુ કરપડાના સમર્થનમાં, આમ આદમી પાર્ટી સહીત વિરોધીઓના કાઢ્યા ગાભા

Paresh Goswami : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. હવે આ મામલે ઘણા નવા નિવેદનો સામે આવે છે. કોઈ સમર્થનમાં તો કોઈ વિરોધમાં ઉતરી રહ્યા છે. ત્યારે હવે રાજુ કરપડાના સમર્થનમાં હવે પરેશ ગોસ્વામી આવ્યા છે. અને રાજુ કરપડાના સમર્થનમાં આવી અને આમ આદમી પાર્ટીના ગાભા કાઢી […]

Image

Mahashivratri 2026 : જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની આજે થશે પૂર્ણાહુતિ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા ભવનાથમાં દર્શન

Mahashivratri 2026 : જૂનાગઢના ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાતો ભવનાથનો મેળો એટલે સાધુ-સંતો અને અઘોરીઓનો મહાકુંભ. આ મેળામાં અનેક સંપ્રદાયના સાધુઓ આવે છે, જેમાં ‘જંગમ સાધુઓ’ પોતાનું એક વિશિષ્ટ અને આગવું મહત્વ ધરાવે છે. ભવનાથમાં ચાલતા મહાશિવરાત્રીના મેળામાં હાલ ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢની […]

Image

Ananat Patel : નવસારીના વાંસદામાં અનંત પટેલનું મોટું નિવેદન, પક્ષ છોડવાની આપી પરોક્ષ ચીમકી !

Ananat Patel : ગુજરાતમાં અન્ય વિસ્તારોનું રાજકારણ એક તરફ અને આદિવાસી વિસ્તારમાં ચાલતું રાજકારણ એક તરફ જોવા મળતું હોય છે. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ કોઈ પણ લેવલ પર પહોંચી જાય પણ પોતાના સમાજ સાથે સતત જોડાયેલા રહેતા હોય છે. ત્યારે હવે આ જ વાતનું એક ઉદાહરણ કોંગ્રેસના આદિવાસી નેતા તરફથી આપવામાં આવ્યું છે. નવસારીના વાંસદામાં […]

Image

Rahul Gandhi : ડીડીજી આયાત શું છે, સોયાબીનના ખેડૂતોનું શું થશે?… રાહુલ ગાંધીએ પીએમ મોદીને યુએસ વેપાર કરાર વિશે પાંચ પ્રશ્નો પૂછ્યા

Rahul Gandhi : ભારત અને અમેરિકાએ તાજેતરમાં એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તેને “બધા સોદાઓની માતા” પણ કહેવામાં આવી હતી. જ્યારે તેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી હતી, ત્યારે ભારતીય વિપક્ષ હવે આ કરાર અંગે વધુને વધુ સતર્ક બન્યો છે. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે આ કરારના પુરાવા માંગ્યા, જ્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ […]

Image

Raju Karpada એ AAPના ત્રણ નેતા સામે કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ, આ નેતાઓના ફરિયાદમાં છે નામ

Raju Karpada : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. અને હવે તે બાદ આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવી રહ્યા છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાની ઓડિયો કલીપ વાયરલ કરી હતી. જયારે તે બાદ રાજુ […]

Image

Pratap Dudhat : રાજુ કરપડાના રાજીનામાં બાદ હવે પ્રતાપ દૂધાતનું મોટું નિવેદન, "ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ આપશે...."

Pratap Dudhat : આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામુ આપ્યા બાદ હવે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. મહાશિવરાત્રિના પર્વ પર કોંગી નેતા પ્રતાપ દુધાત મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ મહાદેવ મંદિરે પ્રતાપ દુધાતે જળાભિષેક કર્યો. કોંગી નેતાએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. આપ ના નેતા રાજુ કરપડાના રાજીનામા બાદ ઇસુદાન ગઢવી અને […]

Image

Raju Karpada એ વાયરલ ઓડિયો કલીપ મામલે આપ્યો જવાબ, પોલીસ ફરિયાદ દાખલ કરવાની આપી ચીમકી

Raju Karpada : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું. અને હવે તે બાદ આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવી રહ્યા છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાની ઓડિયો કલીપ વાયરલ કરી હતી. જયારે તે બાદ રાજુ […]

Image

આગળ કુવા પીછે ખાઈ, યુએસ ટ્રેડ ડીલ પર Rahul Gandhiએ કહી આ વાત

Rahul Gandhi Reaction US India Trade deal: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોઈપણ દૂરંદેશી અને રાષ્ટ્રીય વિચારધારા ધરાવતી સરકાર અમેરિકા સાથે વેપાર કરાર કરશે જે કપાસના ખેડૂતો અને કાપડ નિકાસકારો બંનેના હિતોનું રક્ષણ કરશે, પરંતુ મોદી સરકારે તેનાથી બિલકુલ વિપરીત કર્યું છે. તેમણે એવો પણ […]

Image

AAP Gujarat : રાજુ કરપડાની ઓડિયો કલીપ કરી વાયરલ, ભાજપમાં જોડાવવાને લઈને શું બોલ્યા ? AAPના મોટા આક્ષેપ

AAP Gujarat : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. રાજુ કરપડાએ પક્ષમાંથી બે દિવસ પહેલા રાજીનામુ આપ્યું હતું. તેઓ જેલમાં હતા તે દરમિયાન તેમને પક્ષ તરફથી પૂરતી કાયદાકીય મદદ કરવામાં આવી નહિ, પક્ષમાં રહીને ખેડૂતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપી શકાતું નથી, અને ગોપાલ ઇટાલિયાએ તેમના જેલવાસ દરમિયાન તેમને […]

Image

Jasdan માં કોળી સમાજના વ્યક્તિની હત્યાથી ચકચાર, મંત્રી કુંવરજી બાવળીયા પીડિત પરિવારને મળવા પહોંચ્યા

Jasdan : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોળી સમાજ સતત ચર્ચાનો વિષય રહ્યો છે. પહેલા બગદાણામાં થયેલ કોળી યુવક પર હુમલા મામલે કોળી સમાજ એક થયો હતો. અને તેના જ કારણે કોળી સમાજ હાલ સતત ચર્ચામાં છે. ત્યારે આજે વધુ એક વખત કોળી સમાજ ચર્ચામાં આવ્યો છે. જસદણ તાલુકાના શિવરાજપુર ગામે સામાન્ય બાબતે થયેલી તકરારના કારણે […]

Image

Rahul Gandhi એ ટ્રેડ ડીલ મામલે ઉઠાવ્યા સવાલ, કહ્યું "જો આપણે અમેરિકન કપાસની આયાત કરીશું, તો આપણા ખેડૂતો બરબાદ થઈ જશે"

Rahul Gandhi : કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે ફરી એકવાર ભારત-અમેરિકા વેપાર કરાર અંગે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોઈપણ દૂરંદેશી અને રાષ્ટ્રીય વિચારધારા ધરાવતી સરકારે અમેરિકા સાથે વેપાર કરાર કર્યો હોત જે કપાસના ખેડૂતો અને કાપડ નિકાસકારો બંનેના હિતોનું રક્ષણ કરશે, પરંતુ મોદી સરકારે બરાબર વિરુદ્ધ કર્યું છે. તેમણે એવો પણ […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીએ માંગ્યો રાજ્યપાલ પાસે મળવાનો સમય, ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાથે જ ગુજરાતના ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય લોકોની તકલીફો મુદ્દે AAP પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા રવાના થયા છે. પરંતુ AAP પ્રતિનિધિ મંડળને રાજ્યપાલે સમય ફાળવ્યો નહીં. હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા જે રેલી કાઢવામાં આવી છે. […]

Image

PM Modi : વડાપ્રધાનના પ્લેનનું પહેલી વખત હાઇવે પર લેન્ડિંગ, આસામમાં PM મોદીએ ઇમરજન્સી સ્ટ્રીપનું ઉદ્ઘાટન કર્યું

PM Modi : આસામના ડિબ્રુગઢમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલી અત્યાધુનિક હાઇવે એરસ્ટ્રીપનું ઐતિહાસિક ઉદ્ઘાટન આજે થયું. આ ફક્ત કોઈ હવાઈ પટ્ટી નહોતી. તે ભારતની હવાઈ શક્તિ, વ્યૂહાત્મક તૈયારીઓ અને ઉત્તરપૂર્વની સુરક્ષા ક્ષમતાઓનું પ્રદર્શન હતું, જેણે ફક્ત હાજર લોકોને જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રને ગર્વથી ભરી દીધું. Assam witnesses a historic moment as Prime Minister Narendra […]

Image

Gujarat Congress : રાજુ કરપડાના AAPમાંથી રાજીનામાં બાદ કોંગ્રેસની કવાયત તેજ, પાલ આંબલિયા સહિતના કોંગી નેતાઓ પહોંચ્યા કરપડાને મળવા

Gujarat Congress : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. રાજુ કરપડાએ પક્ષમાંથી બે દિવસ પહેલા રાજીનામુ આપ્યું હતું. તેઓ જેલમાં હતા તે દરમિયાન તેમને પક્ષ તરફથી પૂરતી કાયદાકીય મદદ કરવામાં આવી નહિ, પક્ષમાં રહીને ખેડૂતોના મુદ્દાઓને પ્રાધાન્ય આપી શકાતું નથી, અને ગોપાલ ઇટાલિયાએ તેમના જેલવાસ દરમિયાન તેમને […]

Image

સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ જો નિષ્ઠાવાન હોય તો મહેશભાઈ અને દિલીપભાઈ સાથે ધરણા પર બેસો : Isudan Gadhvi

Isudan Gadhvi AAP: ભાદર નદીમાં કેમિકલ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી જેતપુર પહોંચ્યા હતા. જેતપુરના સાડી ઉદ્યોગોમાંથી છોડાતા કેમિકલયુક્ત ગંદા પાણીના કારણે ભાદર નદી પ્રદૂષિત બની રહી છે. તેના પરિણામે જેતપુર શહેર તેમજ આસપાસના બે-ત્રણ જિલ્લાનાં લગભગ 90થી વધુ ગામોના ખેડૂતોને ભારે પાક નુકસાન ભોગવવું પડી […]

Image

રાજુ કરપડાના રાજીનામા પાછળ દબાણની શક્યતા: Chaitar Vasava

Chaitar Vasava AAP: રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એ મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને માહિતી મળી છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેં રાજુભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. ચૈતર […]

Image

CM Bhupendra Patelના દિશાનિર્દેશથી રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી […]

Image

ત્રણ વર્ષની લડત રંગ લાવી, સુરતની શાળાઓને સફાઈ માટે 3 થી 5 ગણો વધારો : Rakesh Hirpara AAP

Rakesh Hirpara AAP: આમ આદમી પાર્ટીના શિક્ષણપ્રેમી મહામંત્રી રાકેશભાઈ હિરપરાની સતત ત્રણ વર્ષથી ચાલી રહેલી અથાગ મહેનત અને સંઘર્ષના પરિણામે સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે મળતી ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરત શહેરના બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અને અનેક સફાઈ કર્મચારીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી સુરત શહેરની સરકારી શાળાઓને […]

Image

Congress વહીવટીતંત્રના વિરોધને પગલે Ahmedabadમાં 'હુ નાથુરામ' નાટકનું પ્રદર્શન કરવામાં આવ્યું રદ

Ahmedabad Congress News: કોંગ્રેસ પક્ષના જોરદાર વિરોધને પગલે, અમદાવાદમાં ગુજરાતી નાટક “હુન નાથુરામ” નું પ્રદર્શન રદ કરવામાં આવ્યું હતું. આયોજકોએ શનિવારે રાજકોટ અને રવિવારે જામનગરમાં પણ પ્રદર્શન રદ કર્યા હતા. કોંગ્રેસ પક્ષે તેને ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું. મહાત્મા ગાંધી હત્યાના કેસ દરમિયાન કોર્ટરૂમમાં નાથુરામ ગોડસેના દ્રષ્ટિકોણને ઉજાગર કરતા સાચા ઇતિહાસ તરીકે […]

Image

ભાજપની ત્રીપલ એન્જિનની સરકારમાં લોકો ગટરનું મિક્સ થયેલું પાણી પીવા મજબૂર: Dr. Karan Barot

Dr. Karan Barot: અમદાવાદમાં ઓઢવ વિસ્તારની મુકેશનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવા મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ તથા AAP નેતા જૈમિન દેસાઈની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. AAP નેતા ડૉ. કરન બારોટ અને જૈમિન દેસાઈ સહિત આમ આદમી […]

Image

Gujarat Congress : સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, અમિત ચાવડા સહિતના નેતાઓ પહોંચ્યા તડકેશ્વર

Gujarat Congress : થોડા દિવસ પહેલા સુરતના તડકેશ્વરમાં ઉદ્ઘાટન પહેલા જ 21 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઇ હતી. અને તેના કારણે સરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ 1.1 મિલિયન લિટરની પાણીની ટાંકી 19 જાન્યુઆરીના રોજ પરીક્ષણ દરમિયાન પાણીના વજન હેઠળ પત્તાના […]

Image

AAP Gujarat : અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે AAPના ગોપાલ રાયએ સવાલ ઉઠાવ્યા, શું અમેરિકાએ દબાણ બનાવીને ભારત પર ટ્રેડ ડીલ થોપી દીધી?

AAP Gujarat : અમેરિકા સાથેના વેપાર કરારના મુદ્દે દિલ્હીના પૂર્વ કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયજીએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે ભારતની કેન્દ્ર સરકારે અમેરિકા સાથે આ ટ્રેડ ડીલ શા માટે કરી? સરકાર કહે છે કે આથી ભારતને […]

Image

Om Birla : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહેલા વિપક્ષ - સૂત્ર

Om Birla : વિપક્ષ હવે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી પક્ષો પહેલાથી જ આ માટે તૈયારી કરી રહ્યા છે. બજેટ સત્ર શરૂઆતથી જ ખૂબ જ તોફાની રહ્યું છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ, ગૃહની કાર્યવાહી દરરોજ ખોરવાઈ રહી હતી, જેના કારણે સ્પીકરે ગૃહ મુલતવી રાખવાની ફરજ પડી હતી. […]

Image

Gujarat: શાળાએ મોડા આવવા બદલ ઠપકો આપતાં, વિદ્યાર્થીએ શિક્ષકને થપ્પડ મારીને કહ્યું, "ઘરે કોઈ પૂછતું નથી કે તું કોણ છે.

Gujarat News: શિક્ષકો સામાન્ય રીતે વિદ્યાર્થીઓને મોડા શાળાએ પહોંચાડે છે, પરંતુ જો આ બાબત પરીક્ષાની હોય તો તેમની કડકતા વધી જાય છે. જોકે ગુજરાતમાં એક મહિલા શિક્ષિકા માટે આ પ્રશ્ન મોંઘો સાબિત થયો. ૧૨મા ધોરણની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે એક વિદ્યાર્થી મોડા પહોંચ્યો. શિક્ષકે તેને ઠપકો આપ્યો અને પૂછ્યું કે કેમ. છોકરો એટલો ગુસ્સે […]

Image

Pariksha Pe Charcha : માર્ક્સ વધુ મહત્વપૂર્ણ છે કે કૌશલ્ય? પીએમ મોદીએ એક વિદ્યાર્થીના પ્રશ્નનો આ જવાબ આપ્યો

Pariksha Pe Charcha : “પરીક્ષા પે ચર્ચા” (પરિષદ પે ચર્ચા) દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ચર્ચા દરમિયાન, વિદ્યાર્થીઓએ તેમને પરીક્ષા પહેલા આત્મવિશ્વાસથી લઈને તણાવ સુધીના વિવિધ પ્રશ્નો પૂછ્યા. એક વિદ્યાર્થીએ પીએમ મોદીને પૂછ્યું, “આજકાલ, લોકો કહે છે કે કૌશલ્ય વધુ મહત્વપૂર્ણ છે અને ગુણ મહત્વના નથી.” પીએમ મોદીનો જવાબ એકદમ અનોખો હતો. […]

Image

Amreli : સાવરકુંડલામાં કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત આવ્યા મેદાને, SIRમાં ખોટા ફોર્મ ભરી નામ કમી કરવાના કૌભાંડ સામે લાલઆંખ

Amreli ના સાવરકુંડલામાં SIRની કામગીરીમાં 7 નંબરના ફોર્મ ભરીને મતદારોના નામ કમી કરવાના કારસ્તાન સામે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત મેદાનમાં આવ્યા હતા. અને જનસભા સાથે મસમોટી રેલી યોજીને ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં ગાંધીગીરી દ્વારા ભગવાન સદબુદ્ધિ આપે તેવી ધારાસભ્યના પી.એ.ને સલાહ પણ આપી હતી. બાદ રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચીને પ્રાંત […]

Image

Punjab : જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Punjab : શુક્રવારે પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, AAP નેતા લકી ઓબેરોયને મોડેલ ટાઉનમાં ગુરુદ્વારા સાહિબની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નેતા પર થયેલા ગોળીબારથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે લકી ઓબેરોયને […]

Image

PM Modi : રાજ્યસભામાં PM મોદીનો રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર જવાબ, ગૃહમાંથી વિપક્ષે કર્યું વોકઆઉટ, ખડગે પર શું બોલ્યા ?

PM Modi : રાજ્યસભામાં, પીએમ મોદીએ કહ્યું કે ભારત ગ્લોબલ સાઉથનો મજબૂત અવાજ બની રહ્યું છે. “હું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે બીજો ક્વાર્ટર પણ વિકસિત ભારત બનાવવા માટે એક શક્તિશાળી ક્વાર્ટર હશે. દેશના દરેક વ્યક્તિને લાગે છે કે આપણે એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયા છીએ. હવે આપણે પાછળ ફરીને જોઈ શકતા નથી. આપણે લક્ષ્ય […]

Image

Parliament Budget Session : "વડાપ્રધાન સાથે કોઈ અણધારી ઘટના બની શકે છે, તેથી જ મેં તેમના પ્રવેશનો ઇનકાર કર્યો," લોકસભા સ્પીકરે મોટો દાવો કર્યો

Parliament Budget Session :લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેમણે ગૃહમાં પીએમના પ્રવેશનો ઇનકાર કર્યો હતો. તેમણે મોટો દાવો કર્યો, કહ્યું કે આ એટલા માટે હતું કારણ કે કોંગ્રેસના સાંસદો તેમના પર શારીરિક હુમલો કરી શકતા હતા. દરમિયાન, હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકર બિરલાએ વધુમાં જણાવ્યું કે જો પીએમ […]

Image

Gopal Italia એ સરકારના કામની ખોલી પોલ, બ્રિજના હલકી કક્ષાના મટીરીયલને લઈને કર્યો ખુલાસો

Gopal Italia : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની મુસાફરી દરમિયાન એક ફેસબુક લાઈવ કરીને નિર્માણાધીન બ્રિજમાં જે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે એના પર કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષપૂર્ણ ફેસબુક લાઈવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હું એક રસ્તા પરથી જઈ રહ્યો છું ત્યાં એક રસ્તામાં બ્રિજનું કામ ચાલી […]

Image

Visavadar માં નગરપાલિકાના ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, વિડીયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો

Visavadar : સામાન્ય રીતે નગર પાલિકાઓમાં અને પંચાયતોમાં આંતરિક વિખવાદ કે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બબાલની ઘટનાઓ સામે આવતી રહે છે. અને આવી જ એક બબાલનો મામલો વિસાવદરથી સામે આવ્યો છે. વિસાવદર નગરપાલિકામાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે બબાલનો વિડીયો સામે આવ્યો છે. અને નગરપાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં બઘડાટી બોલી હતી. જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં […]

Image

Russia : ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સ્વતંત્ર છે, વેનેઝુએલાની તેલ ખરીદી પર રશિયાનું નિવેદન

Russia : રશિયાએ સ્પષ્ટ કર્યું કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને નવી દિલ્હીના તેના ક્રૂડ ઓઇલ સપ્લાયર્સને વૈવિધ્યીકરણ કરવાના પ્રયાસો નવા નથી કે મોસ્કો વિરુદ્ધ નિર્દેશિત નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે રશિયા ક્યારેય ભારતનો એકમાત્ર ઉર્જા ભાગીદાર રહ્યો નથી, અને તેલ ખરીદીના સ્ત્રોતોમાં ફેરફારને અસામાન્ય […]

Image

Yumnam Khemchand Singh મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા, બે નાયબ મુખ્યમંત્રીની પણ કરવામાં આવી નિમણૂક

Yumnam Khemchand Singh becomes new Chief Minister of Manipur:  ભારતીય જનતા પાર્ટીના યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા હતા. મંગળવારે તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી, બુધવારે બપોરે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું, જેનાથી ભાજપને સરકાર બનાવવાનો માર્ગ મોકળો […]

Image

જ્યારે મહિલા સાંસદોએ ને ઘેરી લીધી PM Modiની ખુરશી, રદ કરવું પડ્યું ભાષણ

PM Modi News: બુધવારે સાંજે 5 વાગ્યે લોકસભામાં PM Modiનું ભાષણ થવાનું હતું. જોકે તે શરૂ થવાના સમય પહેલા જ તેને રદ કરવું પડ્યું. તેનું કારણ ગૃહમાં ભારે હોબાળો હતો. બુધવારે સવારથી જ લોકસભામાં હોબાળો જોવા મળ્યો. રાહુલ ગાંધી ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણોનો ઉલ્લેખ કરવા માંગતા હતા, પરંતુ તેમને પરવાનગી આપવામાં આવી […]

Image

અમને ક્યાંય ન્યાય નથી મળ્યો, હું બંધુઆ મજૂર છું; SIR મુદ્દે Mamata Banerjeeએ CJI સૂર્યકાંતને કહી આ વાત

Mamata Banerjee On SIR: બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર દલીલો રજૂ કરવા માટે હાજર થયા. SIRનો વિરોધ કરતા તેમણે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચને કહ્યું, “અમને ક્યાંય ન્યાય મળી રહ્યો નથી. અમે ચૂંટણી પંચને છ પત્રો લખ્યા છે. હું બંધુઆ મજૂર છું.” […]

Image

Donald Trump રેર અર્થ મેટલ પર બોલાવી એક મોટી બેઠક, દુનિયાભરના વ્યવસાયને ઝડપવાની કરી છે તૈયારી

Donald Trump News:  રેર અર્થ મેટલ મેળવવા માટે વૈશ્વિક સ્તરે દોડધામ ચાલી રહી છે. ચીન હાલમાં આ ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે, જે વિકાસ અમેરિકાને નારાજ કરે છે. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુર્લભ પૃથ્વી ખનિજો પર એક મોટી બેઠક બોલાવી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર બુધવારે યુરોપિયન યુનિયન અને અન્ય દેશોના મંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરી […]

Image

Lok Sabha Speaker પર કાગળ ફેંકનારા 8 સાંસદો સામે કાર્યવાહી, સમગ્ર સત્ર માટ કર્યા સસ્પેન્ડ

Lok Sabha Speaker News: લોકસભામાં સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ વિપક્ષી સાંસદો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હોબાળા વચ્ચે, સ્પીકર ઓમ બિરલાએ આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કર્યા. આ સાંસદો સ્પીકરની ખુરશી પાસે ગયા હતા અને કાગળો ફેંક્યા હતા. તીવ્ર હોબાળાને કારણે આજે પણ ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. સંસદ કાલે સવારે 11 […]

Image

પહેલી એપ્રિલથી તમામ કર્મચારીઓને કામના પ્રકાર અને સિનિયોરિટી પ્રમાણે પગાર વધારો આપવામાં આવશે: Chaitar Vasava

Chaitar Vasava News: જે પી ગ્રુપના 182 કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી હડતાલ પર હતા અને આજે ધારાસભ્ય Chaitar Vasavaએ આ કર્મચારીઓની માંગણીઓ મુદ્દે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને મેનેજમેન્ટે સાતમાંથી છ માંગણીઓને તાત્કાલિક અસરથી માની છે અને પગાર વધારવાની છેલ્લી માંગણી ઝડપથી અમલમાં મુકાશે તેવી ખાતરી આપી છે. આ સમગ્ર બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના […]

Image

ભાજપ સરકાર કામદાર વિરોધી છે, પોતાના હક અને અધિકારો માટે રસ્તા ઉપર આંદોલન કરતા કામદારોના અવાજ ને કોંગ્રેસ બુલંદ બનાવશે : Amit Chavda

Amit Chavda News: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી આરંભ કરેલ જન આક્રોશ યાત્રાના 2 જા દિવસે  યાત્રા દરમિયાન વલસાડ કલેકટર કચેરીએ કોંગ્રેસ પક્ષ ધ્વારા રેલીનું આયોજન કરી કલેકટરને કામદારોના અધિકારીઑ અને તેમના શોષણના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, […]

Image

Sanjay Rautએ સંસદમાં અજિત પવારના મૃત્યુની ન્યાયિક તપાસની કરી માંગ, કહ્યું... દુર્ભાગ્યપૂર્ણ રીતે થયું મોત

Sanjay Raut demands judicial inquiry into Ajit Pawars death: NCP નેતા અજિત પવારના મૃત્યુની ન્યાયિક તપાસની માંગ હવે સંસદમાં ઉઠી છે. સોમવારે રાજ્યસભામાં શિવસેના (UBT) ના સભ્ય સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુની સ્વતંત્ર ન્યાયિક તપાસની માંગ કરી હતી. અજિત પવાર હવે કલંકિત રહ્યા નથી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર […]

Image

Shankar Chaudhry : વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરના કર્યા વખાણ, ઠાકોર સમાજને લઈને શું કહ્યું ?

Shankar Chaudhry : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજના નવા બંધારણની ચર્ચાઓ છે. સાથે જ કુરિવાજોને ડામવાની દિશામાં ઠાકોર સમાજની આ પહેલા ખુબ સરાહનીય સાબિત થઇ છે. તેની સાથે જ ગેનીબેન ઠાકોરે પણ સમાજને આ બધા મામલે આહવાન કર્યું હતું. અને તે મામલે ગેનીબેન ઠાકોર પણ ખુબ ચર્ચામાં રહે છે. આપણે હંમેશા શંકર ચૌધરી અને […]

Image

Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણની શરૂઆત સ્વરૂપજી ઠાકોરના ઘરથી, સાદગીથી કરાવ્યા દીકરીઓના લગ્ન

Banaskantha : થોડા સમય પહેલા હજુ ઠાકોર સમાજે પોતાનું નવું બંધારણ જાહેર કર્યું હતું. જેમાં લગ્નમાં ચાલતા કુરિવાજો સામે સમાજે લાલઆંખ કરી છે. આ સાથે જ હવે આ બંધારણનો અમલ ધારાસભ્યએ પોતાના ઘરથી જ કરી છે. વાવના ધારાસભ્ય અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે આ સામાજિક બંધારણના સુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી છે. અને પોતાની દીકરી તથા […]

Image

Chaitar Vasava : નિઝર વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા, ચૈતર વસાવાની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાયા

Chaitar Vasava : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ફરી એક વાર એક્ટિવ થઇ ગઈ છે. અને તેમાં પણ ખાસ દેડિયાપાડાના ધારાસભ્ય અને યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા સતત અલગ અલગ સભાઓ કરી અને સતત લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. અને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી રહ્યા છે. અને આજે ફરી એકવાર તેમણે નિઝરમાં આમ પરિવર્તન […]

Image

Union Budget 2026 : બજેટ પર પીએમ મોદીનું પહેલું નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "તે ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે."

Union Budget 2026 : ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં 2026નું સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ અને સીતારમણનું નવમું બજેટ છે. બજેટ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSME સહિત વિવિધ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરી. હવે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ બજેટ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન […]

Image

AAP Gujarat : બોટાદ કડદા કાંડ બાદ જેલ બહાર આવ્યા પ્રવીણ રામ, AAP નેતાએ જેલના દિવસોને યાદ કરીને શું કહ્યું ?

AAP Gujarat : બોટાદ કડદા કાંડ બાદ છેલ્લા અંદાજે 100 દિવસ એટલે કે પોણા ચાર મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા બાદ આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલ બહાર આવ્યા છે. ગઈકાલે સાત લોકોના બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામના પણ જામીન […]

Image

Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટની મોટી જાહેરાતો, જાણો ક્યા રાજ્યોને અને ક્યા સેક્ટરમાં થશે વધુ ફાયદો ?

Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે સંસદમાં સતત નવમું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો. તેમના એક કલાક અને 27 મિનિટના બજેટ ભાષણમાં, તેમણે અનેક મોટી જાહેરાતો કરી. નાણામંત્રીએ સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી. સરકાર ત્રણ આયુર્વેદ એઇમ્સ બનાવવાની પણ યોજના ધરાવે છે. જોકે, આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 7 […]

Image

Union Budget 2026 : સરકારના બજેટ પછી શું સસ્તું થયું અને શું મોંઘું થયું? અહીં બધું જાણો

Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગૃહમાં રાષ્ટ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું નવમું બજેટ અને મોદી સરકારનું 15મું બજેટ હતું. દેશભરના લોકો, ખાસ કરીને સામાન્ય માણસ, આ બજેટ પર ઉત્સુકતાથી નજર રાખી રહ્યા છે. તેઓ જાણવા માંગે છે કે સરકારના બજેટ પછી તેમને શું લાભ મળ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ […]

Image

AAP Gujarat : બોટાદ કડદા આંદોલન મામલે જામીન મળતા રાજુ કરપડા અને પ્રવીણ રામ આવ્યા જેલ બહાર, ખેડૂતોને લઈને શું કહ્યું ?

AAP Gujarat : બોટાદ કડદા કાંડ બાદ છેલ્લા અંદાજે 100 દિવસ એટલે કે પોણા ચાર મહિના જેટલો સમય જેલમાં વિતાવ્યા બાદ આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલ બહાર આવ્યા છે. ગઈકાલે સાત લોકોના બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામના પણ જામીન […]

Image

Union Budget 2026 : લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ, મધ્યમ વર્ગ મોંઘવારીમાંથી રાહત મેળવવાની આશા

Union Budget 2026 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું સામાન્ય બજેટ (આમ બજેટ 2026) રજૂ કરવાના છે. કેન્દ્રીય મંત્રીમંડળે બજેટને મંજૂરી આપી દીધી છે. આ પહેલા, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. નોંધપાત્ર રીતે, આ તેમનું સતત નવમું બજેટ રજૂ કરશે, જેમાં વચગાળાનું બજેટ પણ સામેલ છે. મધ્યમ વર્ગ મોંઘવારીમાંથી રાહત મેળવવાની આશા […]

Image

Union Budget 2026 : આજે સંસદમાં નાણામંત્રી રજુ કરશે બજેટ, નિર્મલા સીતારમણ પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Union Budget 2026 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું સામાન્ય બજેટ (આમ બજેટ 2026) રજૂ કરવાના છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. નોંધપાત્ર રીતે, આ તેમનું સતત નવમું બજેટ રજૂ કરશે, જેમાં વચગાળાનું બજેટ પણ સામેલ છે. મધ્યમ વર્ગ મોંઘવારીમાંથી રાહત મેળવવાની આશા રાખી રહ્યો છે, તો વેપારી સમુદાય પણ કર ઘટાડાની આશા રાખી […]

Image

Sunetra Pawar મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા, રાજભવનમાં શપથ લીધા

Sunetra Pawar : નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના વરિષ્ઠ નેતા અને સ્વર્ગસ્થ અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તાવાર રીતે શપથ લીધા. લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહ દરમિયાન રાજ્યપાલે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. તેમના પતિ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અજિત પવારના રાજકીય વારસાને આગળ ધપાવતા, સુનેત્રા પવારે માત્ર સત્તાની […]

Image

AAP Gujarat : બોટાદ કડદા આંદોલનમાં રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીન મંજૂર, અંદાજે 100 દિવસ બાદ આવશે બહાર

AAP Gujarat : ગુજરાતમાં થોડા સમય પહેલા થયેલા કડદાકાંડ સામે બોટાદમાં મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. આ કડદા સામે આંદોલન કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત 85 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ થોડા થોડા સમયે જે રીતે જામીન મળતા ગયા તેમ તેમ તે બધા બહાર આવતા ગયા. આ […]

Image

Sunetra Pawar NCP ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા, આજે સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Sunetra Pawar : અજીત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર આજે (શનિવારે) મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ બારામતીથી મુંબઈ પહોંચ્યા છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેશે. શનિવારે બપોરે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં સુનેત્રા પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સાંજે […]

Image

Kshatriya Samaj : પાટીદાર સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજના કેસો પરત ખેંચાયા, પદ્દમાવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલ કેસો પરત ખેંચાયા

Kshatriya Samaj : ગુજરાતમાં ક્યાંક હાલ રાજકારણ બાજુએ રહી ગયું છે. તો બીજી તરફ સમાજને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને કદાચ સરકાર અલગ અલગ સમાજના લોકો પર થયેલા કેસો પરત ખેંચી રહી છે. પહેલા પાટીદાર સમાજના રાજદ્રોહ જેવા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. જયારે આજે ક્ષત્રિય સમાજના 2017માં પદ્માવત ફિલ્મની રિલીઝ […]

Image

Ajit Pawar ના પત્ની સુનેત્રા નાયબ મુખ્યમંત્રી બનશે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં પહેલી વાર કોઈ મહિલાને આટલી સત્તા આપવામાં આવી

Ajit Pawar : મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર થવાની તૈયારી છે. રાજ્યસભાના સાંસદ સુનેત્રા પવાર આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી અપેક્ષા છે. તેઓ રાજ્ય મંત્રીમંડળમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને NCP વડા અજિત પવારનું સ્થાન લઈ શકે છે. શનિવારે વહેલી સવારે, સુનેત્રા પવાર તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા અને દક્ષિણ મુંબઈના દેવગીરીમાં […]

Image

Junagadh AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ધરપકડ, એટ્રોસિટી, છેડતી બાદ વધુ એક ગુનો નોંધાતા પાસા હેઠળ ધકેલાયા

Junagadh : છેલ્લા થોડા સમયથી જૂનાગઢના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેમના પર એટ્રોસિટી, છેડતી સહિતના ગુનાઓ તેમના નામે દાખલ કરવામાં આવ્યા હતા. અને હવે AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે જૂનાગઢ LCB એ ભેસાણ પંથકમાંથી તેમની ધરપકડ કરી હતી. […]

Image

Hemant Khava : જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આગામી વર્ષને "મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ" જાહેર કરવા કરી માંગ

Hemant Khava : ગુજરાતના ગામડાઓને હવે સમૃદ્ધ બનાવવા અને પાયાની સુવિધાઓ ગામડા સુધી પહોંચાડવા આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને એક મોટી માંગ કરી છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આગામી વર્ષને “મહાત્મા ગાંધી ગ્રામીણ વિકાસ વર્ષ” જાહેર કરવાની માંગ કરી. તેમણે માંગ કરતા પત્રમાં લખ્યું છે કે, ધારાસભ્ય હેમંત ખવા […]

Image

Ajit Pawar પંચમહાભૂતમાં વિલીન થયા, તેમના પુત્રએ આપી મુખાગ્નિ, બારામતીએ તેમના 'દાદા'ને અશ્રુભીની વિદાય આપી

Ajit Pawar : નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે, 28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થયું. લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો, જેમાં અજિત પવાર, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાઇલટ શાંભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવનું મૃત્યુ થયું. આ ઘટનાએ દેશભરમાં હલચલ મચાવી દીધી અને રાજ્યના […]

Image

CM Bhupendra Patel એ સાસણ ગીરમાં વહેલી સવારે જંગલ સફારીની મજા માણી, જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા

CM Bhupendra Patel હાલ જૂનાગઢની મુલાકાતે છે. અને આ જ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સાસણગીરમાં જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા. ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. […]

Image

PM Modi : 'આત્મવિશ્વાસપૂર્ણ ભારત વિશ્વ માટે આશાનું કિરણ છે', સંસદના બજેટ સત્ર પર પીએમ મોદીનો દેશને સંદેશ

PM Modi : સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બુધવાર, 28 જાન્યુઆરીના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોને સંયુક્ત રીતે સંબોધિત કર્યા. સત્ર પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના સંકુલમાં મીડિયાને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારનું મુખ્ય લક્ષણ સુધારા, કામગીરી અને પરિવર્તન છે. હવે અમે સુધારા એક્સપ્રેસ પર […]

Image

Ajit Pawar ના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં થશે, તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો

Ajit Pawar : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર આજે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં થશે. અજિત પવારની અંતિમયાત્રા સવારે 9 વાગ્યે ગદિમા ઓડિટોરિયમથી શરૂ થશે અને વિદ્યાનગરી ચોક, પછી ભીગવાન સર્વિસ રોડ અને વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે મરાઠી સ્કૂલના આંતરિક રસ્તાથી મુખ્ય મેદાનમાં પહોંચશે. તેમના પાર્થિવ દેહને બુધવારે […]

Image

SIRની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે તો ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ: Bhagwant Mann

CM Bhagwant Mann: પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આજે સાંજે આગમન થયું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી ભગવંત માનનું […]

Image

હવે NCPની કમાન કોણ સંભાળશે... શું અજિત પવારના ગયા પછી પાર્ટી શરદ પવાર જૂથમાં ભળી જશે?

Now who will take charge of NCP: બુધવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક દુ:ખદ ઘટના બની. નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે જાહેર સભાને સંબોધવા જઈ રહ્યા હતા. અજિત પવારના આકસ્મિક મૃત્યુથી મહારાષ્ટ્ર સરકારમાં માત્ર એક મોટો શૂન્યતા જ […]

Image

રાજકારણમાં સત્ય બોલવાની કિંમત ચૂકવવી પડે છે. ખબર નહીં અજિત પવારે...Raj Thackerayએ મૃત્યુ પર શું કહ્યું?

Raj Thackeray On Ajit Pawar death: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાન પર ઊંડી શોક વ્યક્ત કરી છે. અજિત પવારને પોતાના મિત્ર ગણાવતા, તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી, તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. ઊંડી શોક વ્યક્ત કરતા, ઠાકરેએ લખ્યું કે જ્યારે શાસનને સત્તાથી ઉપર […]

Image

Ajit Pawar Death : અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે થશે, બારામતીમાં એક સ્મારક બનાવવામાં આવશે

Ajit Pawar Death : સમગ્ર મહારાષ્ટ્ર ઘેરા શોકમાં છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ મૃત્યુના સમાચારથી રાજ્યભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર અને અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. બુધવારે સાંજે 5 વાગ્યાથી તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. મોટી સંખ્યામાં […]

Image

Maharashtra Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં પ્લેન ક્રેશમાં અજિત પવારનું નિધન, જાણો કેવી રીતે થઇ તેમની ઓળખ ?

Maharashtra Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરી હતી. બારામતી પહોંચતા પહેલા માત્ર 20 કિલોમીટર પહેલા સવારે 8:46 વાગ્યે વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત બારામતી નજીકના ગોજુબાવી ગામમાં થયો હતો, જ્યાં વિમાન જમીન પર અથડાયું હતું. ટક્કર થતાં, વિમાન બે ટુકડા થઈ ગયું અને તેમાં […]

Image

Ajit Pawar Passed Away : "મારો મજબૂત અને દિલદાર મિત્ર જતો રહ્યો," અજિત પવારના અવસાન પર CM ફડણવીસની પહેલી પ્રતિક્રિયા, ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

Ajit Pawar Passed Away :મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન પર CM દેવેન્દ્ર ફડણવીસનું પહેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. CM ફડણવીસે કહ્યું, “મારો મજબૂત અને દયાળુ મિત્ર ગયો. અજિત પવારનું અવસાન મારા માટે વ્યક્તિગત નુકસાન છે. આ મહારાષ્ટ્ર માટે મુશ્કેલ દિવસ છે.” CM ફડણવીસે બીજું શું કહ્યું? CM ફડણવીસે કહ્યું, “અજિતના અવસાનથી પવાર પરિવારને મોટો […]

Image

Maharashtra Plane Crash : Ajit Pawar ના નિધન પર પીએમ મોદીનું પહેલું નિવેદન, જાણો તેમણે શું કહ્યું ?

Maharashtra Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર આજે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા, પરંતુ તેમનું વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું. અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. અજિત પવાર સહિત પાંચ લોકો વિમાનમાં સવાર હતા અને બધાના મોત થયા. આ અકસ્માત ભયંકર હતો, જેના કારણે ઘટનાસ્થળેથી ધુમાડો નીકળતો હતો. વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુના સમાચાર મળ્યા […]

Image

મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન, પ્રત્યક્ષદર્શીએ તે ભયાનક દ્રશ્ય વર્ણવ્યું

Maharashtra Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની. વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું. તે એક ચાર્ટર્ડ વિમાન હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારનું દુર્ઘટનામાં મૃત્યુ થયું. પવાર જિલ્લા પરિષદની ચૂંટણી માટે જાહેર સભામાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા. અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યું […]

Image

Maharashtra Plane Crash : અજિત પવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મજબૂત ગઢ સ્થાપ્યો, જાણો તેમની રાજકીય સફર વિશે

Maharashtra Plane Crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. અહેવાલો અનુસાર, અજિત પવાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે વિમાનમાં પાંચ લોકો સવાર હતા, જેમાંથી કોઈને બચાવી […]

Image

Ajit Pawar Passing Away : અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAનું પહેલું નિવેદન, જાણો કોણ કોણ હતું વિમાનમાં સવાર

Ajit Pawar Passing Away : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર હવે આ દુનિયામાં નથી. તેમનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. બુધવારે સવારે તેમના વતન બારામતીમાં આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અજિત પવાર ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. ચાલો જાણીએ કે […]

Image

Ajit Pawar : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન, બારામતીમાં લેન્ડિંગ વખતે પ્લેન થયું ક્રેશ

Ajit Pawar : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થયું છે. વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આસપાસમાં કાટમાળ દેખાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકોના મોતની આશંકા છે. અજિત પવાર પણ તેમાં સવાર છ લોકોમાં સામેલ હતા. NCP નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને લઈ જતા વિમાનમાં એક મોટો અકસ્માત […]

Image

Maharashtra ના બારામતીમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો

Maharashtra ના બારામતીમાં આજે સવારે એક મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ. પ્રારંભિક માહિતી અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ-લેન્ડિંગ થયું. જોકે, અજિત પવાર વિમાનમાં હતા કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર 4-5 લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને કટોકટી સેવાઓ સક્રિય કરવામાં આવી હતી. ઘટનાસ્થળે રાહત […]

Image

ફોર્મ નંબર- 7 મુજબ નામ રદ્દ કરવાની કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત મતદારને ઓછામાં ઓછા ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવે : Rajinikanth Vaghani AAP

Rajinikanth Vaghani AAP: SIR પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની હેરાનગતિ બંધ કરવા બાબતે તેમજ નાગરિકોને હેરાન કરતી નોટિસો બંધ કરવા બાબતે સુરત આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘીને આવેદન પત્ર આપ્યું હતુ. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી S.I.R. (Special Intensive Revision) પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિસ્તારોમાં […]

Image

અસમિયા નહીં કેવળ મિયાં પરેશાન, SIR પર આસામના CM Himanta Biswa Sharma

 CM Himanta Biswa Sharma On SIR: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ SIR પર એક નવું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મતદાર યાદીઓના ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને કારણે કોઈ પણ આસામી નાગરિકને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી, પરંતુ ફક્ત મિયા (બંગાળી ભાષી મુસ્લિમ) સમુદાયને જ સમસ્યાનો સામનો કરવો […]

Image

Gandhinagar : બગદાણાના નવનીત બાલધીયા પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ, સોલંકી બંધુઓને મળ્યા, કોળી સમાજના મહાસંમેલન મામલે અસમંજસ

Gandhinagar : બગદાણા બબાલ મામલે એક તરફ જયરાજ આહીરને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હવે નવનીત બાલધીયા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે. અને ત્યાં કોળી સમાજના આગેવાન અને મંત્રી પરષોત્તમ સોલંકી, ધારાસભ્ય હીરા સોલંકી અને કુંવરજી બાવળીયાને મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી 1 ફેબ્રુઆરી 2026ના મહાસંમેલનનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી […]

Image

India EU Trade Deal : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર, ભારતે તેના સૌથી મોટા મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા

India EU Trade Deal : ભારત અને યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પર પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી. આ કરારને “સોદાઓની માતા” કહેવામાં આવે છે. તે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોના સફળ પરિણામને દર્શાવે છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર […]

Image

Kshatriya Thakor Sammelan : ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં મળ્યું સંમેલન, કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ MLA અલ્પેશ ઠાકોરના મંચ પરથી કર્યા વખાણ

Kshatriya Thakor Sammelan : ગુજરાતમાં હાલ દરેક સમાજને પોતાના સમાજના કુરિવાજો દૂર કરવા છે. અને ક્યાંક સરકાર સહીત દરેક સમાજને દેખાડવું હોય છે કે અમારા સમાજમાં કેવી એકતા છે. અને તેના જ કારણે દરેક સમાજ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. અડધી રાત્રે ત્રણ વાગ્યે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની […]

Image

Geniben Thakor : ગાંધીનગરમાં અડધી રાત્રે યોજાયું ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન, ગેનીબેન ઠાકોરે યુવાનોને IAS-IPS બનવા હુંકાર કર્યો

Geniben Thakor : ગુજરાતમાં હાલ દરેક સમાજને પોતાના સમાજના કુરિવાજો દૂર કરવા છે. અને ક્યાંક સરકાર સહીત દરેક સમાજને દેખાડવું હોય છે કે અમારા સમાજમાં કેવી એકતા છે. અને તેના જ કારણે દરેક સમાજ શક્તિ પ્રદર્શન કરી રહ્યો છે. અડધી રાત્રે ત્રણ વાગ્યે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં […]

Image

MLA T Raja Singhને મળ્યો ધમકીભર્યો પત્ર, કહ્યું...અમે આવા ફોન કોલ્સ કે પત્રોથી ડરીશું નહીં

MLA T Raja Singh News: તેલંગાણાના ગોશામહલ મતવિસ્તારના ધારાસભ્ય ટી. રાજા સિંહ સામે ધમકી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, ધારાસભ્ય રાજા સિંહને રવિવારે સાંજે હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. રાજા સિંહે જણાવ્યું હતું કે પત્રમાં, પોતાને અબ્દુલ હાફીઝ તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ તેમને ધમકી આપી હતી કે પોલીસ બિનઅસરકારક અથવા હાનિકારક […]

Image

'એટ હોમ' કાર્યક્રમે રાજકીય વિવાદ ઉભો કર્યો, Rahul Gandhiએ રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા આપવામાં આવેલ નોર્થઈસ્ટ સૅશ પહેરવાની ના પાડી

Rahul Gandhi News:પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પરંપરાગત “એટ હોમ” રિસેપ્શન હવે વિવાદમાં ફસાઈ ગયું છે. કાર્યક્રમની થીમ અને સજાવટ ભારતના પૂર્વોત્તર રાજ્યોને સમર્પિત હતી, પરંતુ સ્વાગત દરમિયાન રાહુલ ગાંધીનું વર્તન ચર્ચાનો વિષય બની ગયું છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે સ્વાગત દરમિયાન તેમને આપવામાં આવેલ પરંપરાગત […]

Image

મ્યુનિસિપલ કમિશનર સાથે દુર્વ્યવહાર કરવાના આરોપમાં કોંગ્રેસ નેતા Rajiv Gowdaની ધરપકડ, કરવામાં આવી કાર્યવાહી

Congress leader Rajiv Gowda arrested: શિદલઘટ્ટા મ્યુનિસિપલ કમિશનર અમૃતા ગૌડા સાથે “દુર્વ્યવહાર અને ધમકી” આપવાના આરોપસર કોંગ્રેસ નેતા રાજીવ ગૌડાની સોમવારે કેરળમાં ધરપકડ કરવામાં આવી હતી. ચિકબલ્લાપુરાના પોલીસ અધિક્ષક કુશલ ચોકસીએ આ માહિતી આપી હતી. ચોકસીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “હા, અમે તેમની ધરપકડ કરી છે. અમે કાલે વધુ વિગતો શેર કરીશું.” 13 જાન્યુઆરીના રોજ […]

Image

Mehsana કોંગ્રેસ નેતાએ નશામાં ધૂત થઇ કાર ચલાવી, શહેર કોંગ્રેસના મહામંત્રી પાર્થ રાવલની ગાડીમાંથી મળી દારૂની બોટલ

Mehsana : ગુજરાતમાં એક તરફ દારૂના દૂષણને ડામવા માટે કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શનો કરતા જોવા મળે છે. જીગ્નેશ મેવાની જે દારૂના દૂષણ મામલે અત્યારે સતત સરકાર સામે પડ્યા છે. એજ કોંગ્રેસના નેતાઓ પોતે બેફામ છે. કોંગ્રેસ નેતાઓ જ દારૂનું સેવન કરે છે. અને બીજા સામે ફરિયાદો કરે તો પહેલા કોંગ્રેસ પક્ષે પોતાના નેતાઓને સમજાવવું જોઈએ […]

Image

Republic Day 2026 : આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યકક્ષાની નવસર્જિત વાવ-થરાદ જિલ્લામાં ઉજવણી કરાઈ

Republic Day 2026 : આજે દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. અલગ લાગે ઝાંખી અને પરેડ દ્વારા દેશની આન, બાન અને શાનને કર્તવ્ય પથ પર દર્શાવવામાં આવ્યા છે. અને રાજ્યકક્ષાની ઉજવણી આજે નવસર્જિત વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવી હતી. જ્યાં રાજ્યપાલ […]

Image

Republic Day 2026 : દિલ્હીના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, અપાઈ 21 તોપોની સલામી

Republic Day 2026 : સોમવારે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારત તેની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાતા નવા રચાયેલા લશ્કરી એકમો અને મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓના મોડેલો પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન આ […]

Image

Parsottam Solanki : જયરાજ આહીર જેલભેગા થતા જ નવનીત બાલધીયા પહોંચ્યા ભાવનગર, પરષોત્તમ સોલંકીએ કોળી સમાજને શું કહ્યું ?

Parsottam Solanki : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં આવેલો બગદાણાની બબાલમાં જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગઈકાલે આ મામલે જયરાજ આહીરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયરાજ આહીરે જામીન અરજી કરી હતી, અને આ જામીન અરજી કોર્ટે ફગાવી હતી. અને જયરાજ આહીરને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ હવે બીજી […]

Image

Rahul Gandhi : ગુજરાતના SIRના ડેટા પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, સરકાર પર લગાવ્યા મત ચોરીના આક્ષેપ

Rahul Gandhi : દેશમાં થોડા સમય પહેલા રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મામલે મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે બાદ સરકાર દ્વારા SIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ આજે રાજ્યમાં આ SIRની માહિતી સામે આવી છે. જેમાં રાજ્યમાં જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવિષ્ટ કુલ 4.34 કરોડ મતદારોમાંથી અંદાજે 1.73 […]

Image

Vande Matram : 'જન ગણ મન' ની જેમ, 'વંદે માતરમ' દરમિયાન ઉભા રહેવું ફરજિયાત બનશે; સરકાર રાષ્ટ્રગાન જેવા જ નિયમો બનાવવાની તૈયારીમાં

Vande Matram : કેન્દ્ર સરકાર રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલો જ દરજ્જો અને સન્માન આપવા માટે એક ઔપચારિક પ્રોટોકોલ વિકસાવવાની યોજના બનાવી રહી છે. એક અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલય દ્વારા યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભારતના બંધારણ મુજબ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીત બંને […]

Image

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં Shashi Tharoor કેમ નારાજ થયા? કેરળ કોંગ્રેસની બેઠકમાં નહીં આપે હાજરી

Shashi Tharoor upset at Rahul Gandhi’s event: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કેરળ વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે હાઇકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર થરૂરની કથિત નારાજગી કોચીમાં યોજાયેલી મહાપંચાયતના કાર્યક્રમથી ઉદ્ભવી છે, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ ઘટનાક્રમ કેરળમાં આગામી […]

Image

વિજળી વિભાગે ખોટા કોટેશન આપી સરકારને 50 લાખનું નુકસાન કર્યું : Gopal Italia

Gopal Italia News: જૂનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય Gopal Italia ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મિડિયા સમક્ષ વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ મિટિંગનો ઉદ્દેશ્ય એવો છે કે લોકોના પ્રશ્નનું સકારાત્મક અને સંતુષ્ટકારક પરિણામ આવે.પરંતુ અહીંના અનેક ગામોમાં ટાંકી જર્જરીત થઇ ગઇ […]

Image

AAP Gujarat : અરવિંદ કેજરીવાલને ED કેસ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા

AAP Gujarat : અગાઉ ED દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ખોટા કેસોમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે ન્યાયાલય દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે માનનીય અરવિંદ કેજરીવાલજીનો ઉદય કોઈ રાજકીય […]

Image

Donald Trump એ દાવોસમાં 'બોર્ડ ઓફ પીસ'નું ઉદ્ઘાટન કર્યું, પાકિસ્તાન સહિત અનેક દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા

Donald Trump : અમેરિકાના નેતૃત્વ અંગે વધતા પ્રશ્નો વચ્ચે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ગાઝા પર તેમના પ્રસ્તાવિત ‘બોર્ડ ઓફ પીસ’ના પ્રથમ ચાર્ટરનું ઔપચારિક ઉદ્ઘાટન અને હસ્તાક્ષર કર્યા. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવા માટે રચાયેલ છે. જોકે શરૂઆતમાં તે ઇઝરાયલ-હમાસ યુદ્ધ પછી ગાઝાના પુનર્નિર્માણ અને શાસનની દેખરેખ […]

Image

Gopal Italia : ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિને લઇ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું ? "સંઘર્ષ અને મહેનતથી જનતા સુધી પહોંચ્યા"

Gopal Italia : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સતત વધતા જનસમર્થન અને સંગઠનના વિસ્તરણને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. વિડિયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ માટે સંઘર્ષ કરી રહી છે. છેવાડાના અને વંચિત વર્ગ સુધી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચતા થયા […]

Image

SIR વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપી રહી છે Mamata Banerjee, જાણો સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં ECએ શું કહ્યું?

Mamata Banerjee speeches against SIR: ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર આમને-સામને છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની આકરી ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં, ચૂંટણી પંચે જણાવ્યું છે કે મમતા બેનર્જીએ SIR ને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા […]

Image

ભાજપ પ્રમુખ તરીકે Nitin Naveen થયા સક્રિય, બે સત્રોમાં દિવસભર યોજી ઉચ્ચ સ્તરીય બેઠકો

Nitin Naveen becomes active as BJP President: નવી જવાબદારીઓ સંભાળ્યાના એક દિવસ પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, નીતિન નવીને બુધવારે (21 જાન્યુઆરી) ના રોજ પક્ષના અધિકારીઓ સાથે તેમની પ્રથમ વ્યૂહાત્મક બેઠક યોજી હતી જેમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે […]

Image

Junagadh ના કોર્પોરેટર સામે ગુજસીટોકનો ગુનો દાખલ, કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે હવે બાંયો ચઢાવી

Junagadh : ગુજરાતમાં ભાજપમાં ગુંડારાજ ચાલતું હોય તેવા કિસ્સાઓ તો સામે આવતા રહે છે. ભાજપમાં ચાલતા આ ગુંડારાજનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાંથી હવે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢ ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી કુરેશી ગેંગ વિરુદ્ધ પોલીસે હવે […]

Image

Chaitar Vasava : ભરૂચના વાગરામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન મહાસભા યોજાઈ, ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના વાગરા ખાતે ભવ્ય “પરિવર્તન સભા” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. Chaitar Vasavaએ […]

Image

Donald Trump : સ્વિટ્ઝર્લેન્ડ જવા નીકળેલા ડોનાલ્ડ ટ્રમ્પના વિમાનમાં ટેક્નિકલ ખામી, એરફોર્સ વન વિમાનને US પરત ફરવાની ફરજ પડી

Donald Trump : યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિમાનમાં ટેકનિકલ સમસ્યાને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ પરત ફરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એરફોર્સ વન ટેકનિકલ સમસ્યાનો અનુભવ કર્યા પછી તાત્કાલિક યુ-ટર્ન લઈ વોશિંગ્ટન પરત ફરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. અચાનક, તેમનું […]

Image

તેઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે, Asaduddin Owaisi કોના પર થયા ગુસ્સે

Asaduddin owaisi News: બિહાર વિધાનસભા ચૂંટણી પછી AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેમની પાર્ટીએ ત્યાં ફરી એકવાર પાંચ બેઠકો જીતી છે. આ પછી, મહારાષ્ટ્ર મ્યુનિસિપલ અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં તેમની પાર્ટીના પ્રદર્શનથી પણ તેમનું મનોબળ વધ્યું છે. તેમણે ફરી એકવાર હિજાબ પહેરેલી મહિલા દેશના વડા પ્રધાન બનવાનું સ્વપ્ન જોતી હોવા અંગે નિવેદન આપતા કહ્યું […]

Image

પીએમ મોદી ગરીબોને ભૂખ્યા જોવા માંગે છે...મનરેગા ચોપાલમાં Rahul Gandhiએ કેન્દ્ર પર કર્યા આકરા પ્રહાર

Rahul Gandhi On BJP: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં તેમના મતવિસ્તાર રાયબરેલીના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાતમાં પાર્ટી દ્વારા આયોજિત મનરેગા ચૌપાલનો પણ સમાવેશ થતો હતો. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા. તેમણે રોહનિયા બ્લોકના ઊંચહાર વિસ્તારમાં “મનરેગા બચાવો ચૌપાલ”નું અધ્યક્ષપદ સંભાળ્યું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે […]

Image

સેના હવે Mamata Banerjeeથી કેમ ગુસ્સે છે? રાજ્યપાલને કરી ફરિયાદ

Mamata Banerjee News: ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ફરિયાદ કરી છે. સેનાએ મુખ્યમંત્રીના તાજેતરના આરોપ અંગે રાજ્યપાલને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે કે ફોર્ટ વિલિયમ કમાન્ડ બેઝનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઇશારે SIR કવાયતમાં એક વરિષ્ઠ સૈન્ય અધિકારી કામ કરી રહ્યા હતા. લોક […]

Image

Chaitar Vasava ની ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને રજૂઆત, રેવન્યુ તલાટી ભરતીમાં ST ઉમેદવારો સાથે અન્યાય

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી પ્રક્રિયામાં આદિવાસી (અનુસૂચિત જનજાતિ – ST) ઉમેદવારો માટે દરેક પેપરમાં 40 ટકા ફરજિયાત લઘુતમ ગુણ નક્કી કરવામાં આવ્યા છે, જે બંધારણીય જોગવાઇ અને અનામત નીતિની વિરુદ્ધ […]

Image

Bagdana બબાલ મામલે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની પ્રતિક્રિયા, માયાભાઇ સાથે સમાધાન મામલે તોડ્યું મૌન

Bagdana : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી બગદાણાની બબાલનો મામલો ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવસ પહેલા બગદાણાના સેવક નવનીત બાલધીયા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ કોળી સમાજ દ્વારા મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ હુમલા મામલે સતત નવનીત બાલધીયા દ્વારા માયાભાઇ આહીરના દીકરા જયરાજ આહીર પર […]

Image

BJP President : નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, હવે તેમની સામે આ 5 મુખ્ય પડકારો

BJP President : ભારતીય જનતા પાર્ટીએ તેના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનને પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. 45 વર્ષની ઉંમરે, નવીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ બિહારના આ પદ સંભાળનારા પહેલા નેતા છે. પાંચ વખત ધારાસભ્ય બનેલા, નવીન એક ગ્રાસરુટ કાર્યકર તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે અને પાર્ટી સંગઠનમાં તેમની મજબૂત પકડ હોવાનું […]

Image

PM Modi : "નીતિન નબીન મારા બોસ છે, અને હું પક્ષનો કાર્યકર્તા છું" પીએમ મોદીએ નવા ભાજપ અધ્યક્ષની પ્રશંસા કરી

PM Modi : નીતિન નબીન મંગળવારે સત્તાવાર રીતે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સંભાળ્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, “ભાજપ એક એવી પાર્ટી છે જ્યાં લોકો નરેન્દ્ર મોદીને દેશના પીએમ માનશે. તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, 50 વર્ષની નાની ઉંમરે મુખ્યમંત્રી બન્યા છે, અને સતત 25 વર્ષ સુધી સરકારના વડા રહ્યા છે, જે બધા જ […]

Image

Nitin Nabin ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, ભાજપ મુખ્યાલયમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવી

Nitin Nabin : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકારી પ્રમુખ નીતિન નબીન પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. આજે ભાજપ મુખ્યાલયમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. નીતિન નવીન 45 વર્ષની ઉંમરે ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ આ પદ પર પહોંચનારા બિહારના પ્રથમ નેતા છે. ભાજપ મુખ્યાલયમાં જાહેરાત મંગળવારે ભાજપ મુખ્યાલયમાં નીતિન […]

Image

BJP : ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ચૂંટાયા, આજે પદ સંભાળશે

BJP : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને તેનો નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળી ગયો છે. સોમવારે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા સમય પછી, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન બિનહરીફને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. ભાજપ સંગઠનના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી, ડૉ. કે. લક્ષ્મણે સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને નીતિન નવીનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે […]

Image

આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજનું સમર્થન મળી રહ્યું છે : Arvind Kejriwal

Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalની ઉપસ્થિતિમાં વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલની સાથે, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, સાગર રબારી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી, વડોદરા લોકસભા ઇન્ચાર્જ […]

Image

મૌન એ લાલચ છે, આ રીતે તમે દેશને મહાન બનાવી શકતા નથી; Rahul Gandhiનું નિશાન ક્યાં છે?

Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ મહાન નથી બનતો જ્યાં સુધી તેના લોકો પોતાના મંતવ્યો મુક્તપણે વ્યક્ત ન કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આપણે આપણા વિચારો માટે પણ લડવું જોઈએ. આપણે લોભની સંસ્કૃતિ છોડી દેવી જોઈએ અને અવાજ […]

Image

PM Modi : UAEના રાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા, પીએમ મોદી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડીને આવ્યા; તેમને ભેટી પડ્યા

PM Modi : સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સોમવારે સાંજે એક દિવસની સત્તાવાર મુલાકાત માટે રાજધાની દિલ્હી પહોંચ્યા. પ્રોટોકોલ તોડીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું વ્યક્તિગત સ્વાગત કર્યું. શેખ નાહ્યાન ટૂંક સમયમાં પીએમ મોદી સાથે વાતચીત કરશે, ત્યારબાદ તેઓ આજે સ્વદેશ પરત ફરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર શેખ […]

Image

Gujarat Congress : સુરતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા, કરશનદાસ ભાદરકાને અમિત ચાવડા અને મુકુલ વાસનિક પહેરાવ્યો ખેસ

Gujarat Congress : ગુજરાતમાં જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ પક્ષ પલટો કરતા હોય કાંતો નવા પક્ષમાં જોડાતા હોય છે. ત્યારે હવે થોડા સમયથી સક્રિય રાજનીતિથી દૂર રહેલા નેતાઓ ચૂંટણી પહેલા હવે નવા પક્ષમાં જોડાઈને ફરી રાજનીતિમાં પાછા ફરી રહ્યા છે. ત્યારે હવે એક સમયે આમ આદમી પાર્ટીનું ખુબ જ મોટું નામ કરશનદાસ ભાદરકાએ હવે […]

Image

BJP President : નીતિન નવીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી, અમિત શાહ અને રાજનાથ સિંહ પ્રસ્તાવક તરીકે પહોંચ્યા

BJP President : ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહે નીતિન નવીનનું ઉમેદવારીપત્ર રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણને સુપરત કર્યું. અત્યાર સુધી, ફક્ત નીતિન નવીને જ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે, તેમણે રિટર્નિંગ ઓફિસરને ત્રણ અલગ-અલગ સેટ સુપરત કર્યા છે. રાષ્ટ્રપતિ તરીકે નીતિનની […]

Image

BJP President ની પસંદગી કેવી રીતે થાય છે? પક્ષના નિયમો અને પ્રક્રિયાઓ શું છે? આજે નામાંકન દાખલ કરવામાં આવશે

BJP President : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે, ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ નામાંકન દાખલ કરવામાં આવશે અને મત ગણતરી પછી આવતીકાલે પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે. નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે સામાન્ય રીતે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા અનુસરવામાં આવે છે, […]

Image

Khodaldham કાગવડમાં પ્રશાંત કોરાટ સહિતના નેતાઓનું શક્તિ પ્રદર્શન, જયેશ રાદડીયાના નજીકના સુરેશ સખરેલીયાની હાજરીએ ધ્યાન ખેંચ્યું

Khodaldham : ગુજરાતની રાજનીતિમાં ખોડલધામ કાગવડ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના રાજકારણના ખુબ મોટા નિર્ણયો ત્યાંથી લેવામાં આવતા હોય છે. ત્યારે ગઈકાલે ખોડલધામના આંગણે ભાજપની નવી ટીમનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના નવનિયુક્ત હોદ્દેદારો ત્યાં પહોંચ્યા હતા. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુક, અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ […]

Image

Harsh Sanghavi : સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું આયોજન, DyCM હર્ષ સંઘવી સહીતનું ડેલિગેશન અમદાવાદથી રવાના

Harsh Sanghavi : આપણો દેશ અને તેમાં પણ ગુજરાત હાલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશ્વના દેશો સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે. ગુજરાત હાલ દરેક ક્ષેત્રમાં દુનિયાની સાથે ચાલી રહ્યો છે. ટેક્નોલોજી, વ્યાપાર, ખેલજગત સહિતના ક્ષેત્રોમાં ગુજરાત અગ્રેસર ચાલી રહ્યો છે. ત્યારે હવે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક યોજાઈ રહી છે. ત્યારે આ બેઠકમાં ગુજરાત […]

Image

Karshandas Bhadarka ની કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાત, ફરી સક્રિય રાજનીતિમાં કરશે પગપેસારો

Karshandas Bhadarka : ગુજરાતમાં જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ પક્ષ પલટો કરતા હોય કાંતો નવા પક્ષમાં જોડાતા હોય છે. ત્યારે હવે થોડા સમયથી સક્રિય રાજનીતિથી દૂર રહેલા નેતાઓ ચૂંટણી પહેલા હવે નવા પક્ષમાં જોડાઈને ફરી રાજનીતિમાં પાછા ફરી રહ્યા છે. ત્યારે હવે એક સમયે આમ આદમી પાર્ટીનું ખુબ જ મોટું નામ કરશનદાસ ભાદરકાએ હવે […]

Image

Narmada જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પહોંચ્યા ચૈતર વસાવા, લોકોનાં પ્રશ્નો કર્યા રજૂ

Narmada : આજે નર્મદા જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લા સેવા સદન રાજપીપલા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મિડિયા સમક્ષ વાત કરતાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું […]

Image

PM Modi એ દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી, જે 14 કલાકમાં હાવડાથી કામાખ્યા પહોંચી

PM Modi એ આજે ​​દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી. તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે અને કોલકાતાના માલદા રેલ્વે સ્ટેશન પર એક સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જે હાવડાથી કામાખ્યા સુધીની 958 કિલોમીટર, 21 કલાકની મુસાફરી 14 કલાકમાં પૂર્ણ કરશે, જેનાથી પશ્ચિમ બંગાળથી આસામ સુધીનો પ્રવાસ […]

Image

Gopal Italia : માળીયા હાટીનામાં જુતુ ફેંકવા મામલે ગોપાલ ઇટાલિયાના આક્ષેપ, "હુમલો કરાવવો એ નિમ્ન કક્ષાની રાજનીતિ"

Gopal Italia : ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર લોકોને પાર્ટીમાં જોડવા માટે જનસભાઓનું આયોજન કરી રહી છે. અને તેમાં સૌથી વધુ ટાર્ગેટ પર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહેતા હોય છે. ગઈકાલે માળિયા હાટીનામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Image

Gopal Italia : માળીયા હાટીનાની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલીયા પર જુતુ ફેંકાયું, આ પહેલા પણ જામનગરમાં બની હતી આવી જ ઘટના

Gopal Italia : ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર લોકોને પાર્ટીમાં જોડવા માટે જનસભાઓનું આયોજન કરી રહી છે. અને તેમાં સૌથી વધુ ટાર્ગેટ પર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહેતા હોય છે. ગઈકાલે માળિયા હાટીનામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]

Image

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે Rajkot શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનનું નવું માળખું જાહેર

Rajkot News: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જાહેર કરાયેલા માળખામાં 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી અને 35 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વર્ષો પછી શહેર કોંગ્રેસના પ્રમુખ બદલાયા બાદ શહેરના સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ […]

Image

BMC Election Result : કુખ્યાત ડોન અરુણ ગવલીને BMC ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો, બંને પુત્રીઓ હારી ગઈ, જાણો કોણે તેમને હરાવ્યા

BMC Election Result : ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવલીને BMC ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો. ગવલીની બંને પુત્રીઓ પહેલી વાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીમાં ચૂંટણી લડી રહી હતી, પરંતુ તેઓ હારી ગઈ. ગીતા અને યોગિતા ગવલી તેમના પિતાની પાર્ટી, અખિલ ભારતીય સેનાની ટિકિટ પર ચૂંટણી લડી રહી હતી. ગીતા ગવલીનો સમાજવાદી પાર્ટીના ઉમેદવાર દ્વારા પરાજય […]

Image

Gujarat Budget Session : ગુજરાતના 2026ના બજેટ સત્રની તારીખો જાહેર, આ વખતે 23 દિવસનું રહેશે સત્ર

Gujarat Budget Session : રાજ્યમાં હવે 2026નું બજેટ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના રાજકારણ અને વિકાસ માટે મહત્વપૂર્ણ એવા બજેટ સત્રની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યની 15મી વિધાનસભાનું આગામી બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્રના આયોજન અંગેની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આ સત્ર […]

Image

Arvind kejriwal : AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત પ્રવાસે, 7 ઝોન હેઠળ ઝોનવાઈઝ કાર્યકર્તા સંમેલનમાં લેશે ભાગ

Arvind kejriwal : ટૂંક જ સમયમાં હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગવાના છે. અને તેને લઈને હવે દરેક પક્ષ એક્ટિવ મોડમાં ચાલી રહ્યા છે. અને તે પહેલા હવે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 17 જાન્યુઆરીએ સાંજે અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું […]

Image

BMC Election Result : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં પ્રચંડ વિજય અંગે ભાજપનું પહેલું નિવેદન, "પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA..."

BMC Election Result : મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનનો વિજય થયો છે. રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોના ચૂંટણી પરિણામો મોટાભાગના વિસ્તારોમાં મજબૂત મહાયુતિ ગઠબંધન દર્શાવે છે. વલણો એ પણ દર્શાવે છે કે રાજ્યના સૌથી મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ભાજપ અને શિવસેના બહુમતી મેળવે છે. ભારતીય જનતા પાર્ટીએ હવે […]

Image

Venezuela ના વિપક્ષી નેતા મચાડો ટ્રમ્પને મળ્યા, તેમને નોબેલ પુરસ્કાર એનાયત કર્યો; કાયદો શું કહે છે તે જાણો

Venezuela ના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ કહ્યું કે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ અર્પણ કર્યો. મચાડો ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને તેમના દેશના ભવિષ્ય અંગે ચર્ચા કરી. મુલાકાત પછી, મચાડોએ કહ્યું, “મેં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ અર્પણ કર્યો.” તેમણે તેને વેનેઝુએલાની સ્વતંત્રતા પ્રત્યે […]

Image

Koli Samaj : દેવગઢ બારિયામાં વીર માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી, પૂર્વ મંત્રી બચુ ખાબડ દ્વારા સ્ટેજ પર ગેરવર્તન કરતા થઇ બબાલ

Koli Samaj : ગુજરાતમાં હાલ કોળી સમાજ સતત ચર્ચાનો વિષય છે. ગઈકાલે કોળી સમાજના આરાધ્ય એવા વીર માંધાતા ભગવાનની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 14 જાન્યુઆરીએ દેવગઢબારિયામાં યોજાયેલ વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહમાં વિવાદ જોવા મળ્યો હતો. સંમેલનમાં હાજર બચુભાઈ ખાબડે સ્ટેજ પર આવી ભાષણ દરમિયાન પોતાનું નામ ઉમેરવાની માગ કરી હોવાનો વિડિયો વાયરલ […]

Image

Makarsankranti 2026 : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મકરસંક્રાંતિની ઉજવણી, પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન

Makarsankranti 2026 : સમગ્ર દેશમાં અને ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મકરસંક્રાંતિને ઉતરાયણ પણ કહેવામાં આવે છે. અને હિન્દૂ ધર્મમાં તેનું એક અલગ આધ્યાત્મિક મહત્વ છે. અને આજે આ પર્વ નિમિતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે અમદાવાદમાં છે. તેમણે ભગવાન […]

Image

સરકારનો ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન હતો, પણ પ્રથમ તબક્કાનો પ્લાન જ પા પા પગલીએ ચાલે છે: Raju Borkhataria AAP

Raju Borkhataria AAP: ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વર્ષોથી સામાન્ય લોકોને, ખેડૂતોને અને તેમના પાકોને ખૂબ જ નુકસાન થતું આવ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે ગયા વર્ષે 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરી હતી અને એ પદયાત્રામાં અનેક ગામોના હજારો લોકો અને ખેડૂતોએ આ પદયાત્રાને […]

Image

Thiruvananthapuramમાં ભાજપ માટે મોટો ઝટકો, પેટાચૂંટણીની હારથી તેમની છીનવાઈ ગઈ સત્તા?

Thiruvananthapuram BJP News: ભાજપે એક મહિના પહેલા જ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ ચૂંટણી જીતી હતી. આ પહેલી વાર હતું જ્યારે ભાજપ અહીં જીત્યો હતો. જોકે, હવે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પેટાચૂંટણી હાર્યા બાદ ભાજપ મ્યુનિસિપલ ચૂંટણીમાં બહુમતીથી દૂર રહી ગયો છે. જોકે ભાજપને હજુ પણ સ્વતંત્ર કાઉન્સિલરનો ટેકો મેળવવાની આશા છે. તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિઝિંજામ વોર્ડ […]

Image

Iran માં અંધાધૂંધી... વિરોધ પ્રદર્શનોમાં 2,000 થી વધુ લોકોના મોત, સરકારે પહેલી વાર ભયાનક સત્ય સ્વીકાર્યું

Iran માં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. ઈરાનના એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ પહેલી વાર સ્વીકાર્યું છે કે દેશવ્યાપી હિંસામાં અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકો માર્યા ગયા છે. આમાં મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ઈરાને આટલી મોટી સંખ્યામાં મૃત્યુનો […]

Image

Gopal Italia : જેતપુરના ખેડૂત પરિવારની મુલાકાતે પહોંચ્યા ગોપાલ ઇટાલિયા, જેટકો કંપનીના ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું

Gopal Italia : આજે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેતપુરના જેપુર ગામ પહોંચ્યા હતા. જેટકો કંપનીની દાદાગીરી અને ત્રાસથી ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પરિવારની મુલાકાત માટે પહોંચ્યા હતા. જ્યાં પરિવારની સાથે વાત કરી હતી. અને તેમણે કહ્યું કે, જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને […]

Image

Pal Ambaliya : કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ટેકાના ભાવે વેચેલ મગફળીના ખેડૂતોને રૂપિયા ન મળતા લખ્યો પત્ર

Pal Ambaliya : ટેકાના ભાવે વેચેલ મગફળીના ખેડૂતોને રૂપિયા ન મળતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં 7 દિવસમાં રૂપિયા મળી જશેનો કૃષિમંત્રીના વાયદાને પાલ આંબલિયાએ યાદ કરાવ્યો. મગફળી વેચ્યાને દોઢ બે મહિના થઈ ગયા હજુ ખેડૂતોને રૂપિયા મળ્યા નથી. સરકાર પાસે તાયફા કરવા રૂપિયા છે પણ ખેડૂતોને મગફળીના રૂપિયા આપવા […]

Image

PM Modi : કોણ છે બેબી અરિહા જેના માટે PM મોદીએ જર્મન ચાન્સેલર સાથે કરી વાત, જાણો સમગ્ર મામલો

PM Modi : કલ્પના કરો કે જો એક માતાની સાત મહિનાની માસૂમ પુત્રી તેના ખોળામાંથી છીનવાઈ જાય તો શું થશે. આ વિચાર જ હૃદયદ્રાવક છે. જર્મનીમાં એક ભારતીય પરિવાર સાથે આવી જ દુ:ખદ ઘટના બની છે. આ બેબી અરિહા શાહની વાર્તા છે, જે જર્મનીમાં પાલક સંભાળમાં ઉછરી રહી છે, જ્યારે તેના જૈવિક માતાપિતા ન્યાયની આશામાં […]

Image

Mahuva ના આદિવાસી સમાજના કાર્યક્રમમાં મોહન ધોડિયાએ કોને "સમાજના સિંહ" ગણાવ્યા, રાજકારણથી પર આદિવાસી નેતાઓ એક મંચ પર આવ્યા

Mahuva : આદિવાસી વિસ્તારમાં ગમે તેટલું રાજકારણ હોય કે કોઈ પણ પાર્ટીઓ હોય પણ આ બધા વચ્ચે જયારે સમાજની વાત આવે ત્યારે ઘણીવાર એકતા જોવા મળતી હોય છે. છેલ્લા ઘણા આદિવાસી સમાજના કાર્યક્રમોમાં અનંત પટેલ અને ચૈતર વસાવા એક સાથે જોવા મળતા હોય છે. બંને અલગ અલગ પક્ષના હોવા છતાં રાજકારણ બાજુ પર મૂકીને સમાજ […]

Image

Donald Trump એ ટ્રમ્પે જૂની મિત્રતાને યાદ કરી, આવતા વર્ષે ભારતની મુલાકાત લઈ શકે છે; યુએસ રાજદૂતે આંતરિક વિગતો જાહેર કરી

Donald Trump : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ભારતની મુલાકાત લઈ શકે છે. ભારતમાં નવા યુએસ રાજદૂત સર્જિયો ગોરે સોમવારે નવી દિલ્હીમાં પોતાની ફરજો સંભાળતા આ સંકેત આપ્યો હતો. તેમણે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેની “સાચી મિત્રતા” વિશે વાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસની અંદરથી કેટલીક રસપ્રદ સમજ પણ શેર કરી હતી. પોતાના પહેલા સંબોધનમાં, […]

Image

PM Modi અને જર્મન ચાન્સેલરે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું, "ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટર પર સાથે મળીને કામ કરીશું"

PM Modi અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે સંયુક્ત રીતે મીડિયાને સંબોધન કર્યું, જેમાં તેમણે ભારત અને જર્મની વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવતા અનેક મહત્વપૂર્ણ કરારો વિશે માહિતી આપી. આ મહત્વપૂર્ણ વાતચીત દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક, આર્થિક અને તકનીકી ક્ષેત્રોમાં તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. #WATCH | Prime Minister Narendra Modi and […]

Image

Rabari Samaj પણ હવે કુરિવાજોથી દૂર થઇ શિક્ષણ તરફ વળશે, બનાસકાંઠામાં યોજાશે મહાસંમેલન

Rabari Samaj : રાજ્યમાં કેટલાક સમાજમાં લગ્નના મામલે હજુ પણ કુરિવાજો ચાલી રહ્યા છે. આ કુરિવાજો દૂર કરી અને તેની જગ્યાએ સમાજને શૈક્ષણિક રીતે સધ્ધર બનાવવાની વાત હવે ઘણા સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે હવે આ મામલે રબારી સમાજ પણ મેદાને આવ્યો છે. અને સમાજના કુરિવાજો દૂર કરી અને સમાજને શૈક્ષણિક રીતે […]

Image

Kite Festival 2026 : PM મોદી અને જર્મન ચાન્સેલરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો પ્રારંભ, બંનેએ પતંગ ચગાવી કરાવી શરૂઆત

Kite Festival 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર આજે ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને કેટલાક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ […]

Image

Gandhi Ashram ખાતે PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મુલાકાત, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

Gandhi Ashram : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેર્ઝ આજે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે PM મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા કરવામાં આવી. ચાન્સેલર બન્યા પછી મેર્ઝની આ એશિયાની પહેલી મુલાકાત છે. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Image

ધારાસભ્યની ઓફિસની પાછળ વેજલપુરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય રહ્યો છે, પણ પોલીસને અમારી પોસ્ટ દેખાય છે: Kiran Desai AAP

Kiran Desai AAP: આજે આમ આદમી પાર્ટીના માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ અમદાવાદના વેજલપુર વિસ્તારના પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા. .આ મુદ્દે તેમણે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે, ત્યારે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે કે “ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા.” આમ તો […]

Image

Bagdana ના સેવક નવનીત બાલધીયાને મળવા પહોંચ્યા દિવ્યેશ સોલંકી, પીડિતને ન્યાય અપાવવાની કહી વાત

Bagdana ના આગેવાન નવનીત બાલધીયા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને જે બાદ આ મામલે નવનીત બાલધીયાએ માયાભાઇ આહિરના દીકરા જયરાજ આહીર પર આ હુમલો કરાવ્યાનો આરોપ લગાવ્યા છે. અને તે બાદ સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો અને સતત વિરોધ કરી રહ્યો છે. આ પહેલા મંત્રી પરષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા […]

Image

PM Modi Gujarat Visit : સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

PM Modi Gujarat Visit : દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. હેલિપેડ ખાતે વડાપ્રધાનના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધ દવે, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, […]

Image

PM Modi Gujarat Visit : આજથી ત્રિદિવસીય ગુજરાત મુલાકાતનો પ્રારંભ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ હિરાસર એરપોર્ટ પર આગમન

PM Modi Gujarat Visit : આજથી એટલે કે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે. સોમનાથમાં ભવ્ય સ્વાભિમાન પર્વની ઉજવણી પહેલા આજે રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું હતું. હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તે સમયે ત્યાં […]

Image

PM Modi Gujarat Visit : સોમનાથ મંદિરમાં પૂજા, રાજકોટમાં ટ્રેડ શો અને અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત... પીએમ મોદીની ગુજરાત મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાતમાં સોમનાથ મંદિરમાં પૂજા અને ધાર્મિક સમારોહ, તેમજ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું ઉદ્ઘાટન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ […]

Image

PM Modi Gujarat Visit : શૌર્ય, શ્રદ્ધા, રાજદ્વારી...સોમનાથથી ગાંધીનગર સુધી, ગુજરાત મુલાકાત માટે પીએમ મોદીની શું યોજનાઓ છે?

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે રહેશે. તેમના કાર્યક્રમમાં ચારેય પાસાઓનો સમાવેશ થશે: શ્રદ્ધા, સાંસ્કૃતિક વારસો, વિકાસ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી. આ મુલાકાત 10 જાન્યુઆરીની સાંજે ઐતિહાસિક સોમનાથ મંદિરથી શરૂ થશે અને 12 જાન્યુઆરીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય બેઠકો સાથે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી […]

Image

India's Reply To US : પીએમ મોદી અને ટ્રમ્પે આઠ વખત ફોન પર વાત કરી, ભારતે યુએસ વાણિજ્ય સચિવને આપ્યો જડબાતોડ જવાબ

India’s Reply To US : ભારતે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યક્તિગત રીતે વાત કરી ન હોવાથી દ્વિપક્ષીય વેપાર કરાર થઈ શક્યો નથી. ભારતે કહ્યું કે વાટાઘાટોનો આ અભિગમ સંપૂર્ણપણે અયોગ્ય છે. વિદેશ મંત્રાલયે શું કહ્યું? યુએસ વાણિજ્ય સચિવના નિવેદનનો જવાબ આપતા, […]

Image

Kolkata માં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રેલી કાઢી, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

Kolkata : દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી રાજકારણ ગરમાયું છે. ગુરુવારે, EDએ પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા. EDએ કોલકાતામાં IPAC કંપની પર દરોડા પાડ્યા. આ સમાચાર સાંભળીને, મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે IPAC ઓફિસ પહોંચ્યા, જેનાથી રાજકીય વિવાદ ઉભો થયો. બેનર્જી કંપનીની ઓફિસમાંથી કેટલીક ફાઇલો લઈને નીકળી ગયા. તેમણે કેન્દ્ર સરકાર પર પાર્ટીની ખાનગી […]

Image

AAP Gujarat : સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સરકાર પર જબરદસ્ત ભડક્યા

AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. આ ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સતત જનસભાઓ કરી રહી છે. અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીની સુરતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું […]

Image

Vadodara ભાજપના પાંચ ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર, અધિકારીઓ વાત ન માનતા હોવાની કરી ફરિયાદ

Vadodara : ગુજરાતમાં આમ તો ભાજપની સત્તા છે. પણ આ સરકારના ઘણા એવા ધારાસભ્યો કે સાંસદો હોય છે જેની વાત અધિકારીઓ સાંભળતા જ હોતા નથી. અને હવે આવી જ એક ઘટના સામે આવી છે. વડોદરાના હવે એક સાથે પાંચ ધારાસભ્યો મેદાને આવ્યા છે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખતા હવે રાજકારણ ગરમાયુ છે. આ પત્રમાં […]

Image

Vapi માં યોજાઈ આમ આદમી પાર્ટીની જનસભા, AAP નેતાઓએ ભાજપ સરકાર પર કર્યા મોટા પ્રહાર

Vapi : AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, 2005-07માં હું મોટરસાયકલ પર બેસીને વાપી, વલસાડ, દમણ, સેલવાસ, ડાંગ સહિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં રિપોર્ટિંગ કરતો હતો. હું આદિવાસી લોકોની સમસ્યાઓ, જળ, જંગલ, જમીન, પેસા એક્ટ મુદ્દે એ સમયથી જ અવાજ ઉઠાવતો હતો. હાલ […]

Image

Surat માં મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓના બેનર પર VHPએ લગાવી શાહી, ધર્મેશ ભંડેરીએ લખાવી પોલીસ ફરિયાદ

Surat : ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ અલગ અલગ જગ્યાએ સતત જનસભાઓ કરી રહી છે. જેના ભાગરૂપે આજે સુરતમાં જનસભા યોજાવાની છે. અને તે પહેલા સુરતના અલગ અલગ જગ્યાએ જનસભાના બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓના ફોટા લગાવવામાં આવ્યા છે. આ ફોટામાં મુખ્ય નેતાઓને મુસ્લિમ ટોપી પહેરેલા બતાવવામાં આવ્યા હતા. […]

Image

Bagdana ની બબાલ મામલે હવે 200 ગાડીના કાફલા સાથે કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા, ઋષિ ભારતીબાપુ પણ જોડાયા

Bagdana : ગુજરાતમાં હાલ બગદાણાની બબાલનો મામલો સતત ચર્ચાનો વિષય છે. આ બગદાણાના વિવાદ મામલે હવે સમાજ સમાજ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ સાથે જ સૌથી વધુ હાલ કોળી સમાજ એક્ટિવ થયો છે. બગદાણાની બબાલમાં નવનીત બાલધીયા પર હુમલાનો મામલો જ્યારથી સામે આવ્યો છે. ત્યારથી કોળી સમાજ સતત વિરોધ કરી રહ્યો છે. હવે બગદાણાના […]

Image

Junagadh ના માળીયા ભાજપમાં ભડકાની સ્થિતિ, પંચાયતના સદસ્યોએ રાજીનામુ આપ્યા બાદ જવાહર ચાવડા સાથે કરી બેઠક

Junagadh : ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ થઇ ગઈ છે. ત્યાં બીજી તરફ ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણ પડી રહ્યું છે. વિસાવદરની ચૂંટણી સમયથી જ જવાહર ચાવડા ખુબ જ ચર્ચામાં રહે છે. અને કહેવાતું હતું કે ભાજપથી નારાજ ચાલી રહેલા જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડવા પાછળ બારણેથી મદદ કરી હતી. જે બાદ તેઓ […]

Image

ફરક સમજો સાહેબ... ટ્રમ્પની ટિપ્પણી પર Rahul Gandhi પીએમ મોદી પર શા માટે કરે છે કટાક્ષ

Rahul Gandhi on PM Modi : કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓ સામે કટાક્ષભરી ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, “સર, ફરક સમજો.” લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ગયા વર્ષે જૂનમાં કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન’ સંબંધિત એક કાર્યક્રમમાં આપેલા તેમના ભાષણનો […]

Image

Gopal Italia ને એક નનામો પત્ર મળ્યો અને ACB ની સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપ,શું ઈટાલિયા ન્યાય અપાવશે

Gopal Italia : ભ્રષ્ટાચાર નિવારણ વિભાગ દ્વારા પૈસા માંગવામાં આવતા હોવાની ફરિયાદ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને એક નનામો પત્ર મળ્યો હતો. આ પત્રમાં પોતાનું નામ છુપાવીને એ વ્યક્તિએ લખ્યું હતું કે, તેઓ એક ગરીબ પરિવારમાંથી અને અનુસૂચિત જાતિમાંથી આવે છે. માઁ બાપે મજૂરી કરીને એમને ભણાવ્યા અને અમદાવાદ કોર્પોરેશનમાં તેમણે નોકરી મેળવી પરંતુ હાલ એ.સી.બી. […]

Image

Mahesh Vasava ના કોંગ્રેસમાં જોડાતા જ હવે છોટુ વસાવાની પ્રતિક્રિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યા પ્રહાર

Mahesh Vasava : ગઈકાલે આદિવાસી સમાજના જાણીતા નેતા અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા હતા. મહેશ વસાવા આદિવાસી સમાજના આગેવાન અને BTPના પીઢ નેતા છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા પહેલા BTPમાંથી ભાજપમાં ગયા હતા. અને ભાજપ છોડીને હવે કોંગ્રેસમાં ગયા છે. એટલે આ મામલે હવે છોટુ વસવાની સોશિયલ મીડિયાના માધ્યમથી […]

Image

PM Modi : 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતમાં પીએમ મોદી, સોમનાથ મંદિર, વાઇબ્રન્ટ ગુજરાત અને પતંગ મહોત્સવ પર ધ્યાન કેન્દ્રિત કરશે

PM Modi 10 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ મુલાકાત શ્રદ્ધા, વિકાસ અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીના ત્રણ મહત્વપૂર્ણ પાસાઓ સાથે જોડાયેલી છે. આ મુલાકાત 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ મંદિર ખાતે શરૂ થશે, જ્યાં પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના હજાર વર્ષ જૂના ઇતિહાસ અને ત્યાં ચાલી […]

Image

Chaitar Vasava : ઝઘડિયામાં ચૈતર વસાવાની આગેવાનીમાં આંદોલનનો સુખદ અંત, કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી

Chaitar Vasava : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગઈકાલથી ધરણા પર બેઠા હતા અને આજે આ મુદ્દે સુખદ નિરાકરણ આવ્યું છે. તો આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે […]

Image

Gandhinagar માં રોગચાળાની સ્થિતિ વચ્ચે મેયર અને ડે.મેયર ક્રિકેટ રમવામાં વ્યસ્ત, ભાવનગરમાં કોંગ્રેસે કર્યો વિરોધ

Gandhinagar હાલમાં ટાઇફોઇડના ગંભીર પ્રકોપની ઝપેટમાં છે. દૂષિત પાણી દ્વારા ફેલાયેલા આ રોગે 7 વર્ષની એક બાળકીનું મોત નીપજ્યું છે. ગાંધીનગરમાં અત્યાર સુધીમાં 113 શંકાસ્પદ ટાઇફોઇડના કેસ નોંધાયા છે. આમાંથી, 94 દર્દીઓ હજુ પણ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દાખલ છે. પણ આ બધા વચ્ચે ગાંધીનગરના મેયર અને ડેપ્યુટી મેયર તો ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. લોકોની […]

Image

Dahod ના કંબોઇ ખાતે મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, જન આક્રોશ યાત્રાનું આજે થશે સમાપન

Dahod : ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં ઘણી મોટી નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે. જાણીતા આદિવાસી નેતા અને BTPના અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા મહેશ વસાવા જોડાય ગયા છે. દાહોદ કોંગ્રેસ જનઆક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી હતી. જ્યાં આ જનઆક્રોશ યાત્રાની જનસભા દરમિયાન મહેશ વસાવાએ કોંગ્રેસ […]

Image

Chaitar Vasava : ઝઘડિયાની નાઈટ્રેકસ કંપની સામે કામદારોના હક્ક માટે આંદોલન, ચૈતર વસાવા આખી રાત બેઠા ધરણા પર

Chaitar Vasava : ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગત રાતથી ધરણા પર બેઠા છે. ગત આખી રાત તેઓ કામદારો સાથે બેઠા અને અને જણાવ્યું હતું કે, ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ગેટ પર સ્થાનિક કામદારો સાથે મજબૂર થઈને હવે ધરણા પ્રદર્શન પર […]

Image

Delhi : પ્રદૂષણથી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Delhi : સોમવારે મોડી રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી. તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. નેતાઓ હોસ્પિટલમાં પહોંચવાનું શરૂ કરી દીધું છે. ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. જોકે, કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું […]

Image

Mahesh Vasava : ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, આદિવાસી નેતા મહેશ વસાવા હવે જોડાશે કોંગ્રેસમાં

Mahesh Vasava : ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં ઘણી મોટી નવાજૂનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે. જાણીતા આદિવાસી નેતા અને BTPના અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાશે તેવી માહિતી હાલ સામે આવી છે. તેઓ દેડિયાપાડાના પૂર્વ MLA પણ રહી ચુક્યા છે. છેલ્લે તેઓ ભાજપમાં જોડાયા હતા. પણ ભાજપમાંથી […]

Image

Suresh Kalmadi : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું અવસાન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Suresh Kalmadi : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમણે 81 વર્ષની વયે મહારાષ્ટ્રના પુણે સ્થિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ શરીરને આજે બપોરે 2 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસમાં રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં […]

Image

ફટાકડા ફોડનારાઓને રાષ્ટ્ર વિરોધી કહેવા જોઈએ, વાયુ પ્રદૂષણ સામે Menka Gandhiના તીખા બોલ

Menka Gandhi against air pollution: દરેક ખુશીના પ્રસંગની ઉજવણી માટે ફટાકડા ફોડનારાઓને રાષ્ટ્રવિરોધી કહેવા જોઈએ. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ANI સાથેની એક મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. ગાંધીએ ખાસ કરીને નવી દિલ્હીની પર્યાવરણીય સમસ્યાઓનું મુખ્ય કારણ ફટાકડાઓને ગણાવ્યા હતા. તેમણે દિવાળી પર ફટાકડાના વધુ પડતા ઉપયોગને દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણ માટે જવાબદાર ગણાવ્યા […]

Image

Hira Solanki : બગદાણાની બબાલ મામલે મુખ્યમંત્રી સાથે બેઠક, હીરા સોલંકીએ માયાભાઇ આહીર મામલે શું કહ્યું ?

Hira Solanki : છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં બગદાણાની બબાલ સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને આ હુમલો માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહીરના કહેવા પર કરવામાં આવ્યો હતો. તેવા આરોપો નવનીત બાલધીયા દ્વારા લગાવવામાં આવ્યા હતા. અને […]

Image

Bagdana ની બબાલ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે બેઠક, કોળી સમાજના ધારાસભ્ય, સાંસદો સહીત આગેવાનો પહોંચ્યા

Bagdana : છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં બગદાણાની બબાલ સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને આ હુમલા પાછળ માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહીરના કહેવા પાર કરવામાં આવ્યો હતો. તેવા આરોપો નવનીત બાલધીયા દ્વારા લગાવવામાં આવ્યો હતા. અને […]

Image

Rajkot માં કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, DyCM હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી પહોંચ્યા રાજકોટ

Rajkot : ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ ખુબ મોટી ઇવેન્ટ કહેવામાં આવે છે. જેના કારણે ગ્લોબલ કંપનીઓ ગુજરાતમાં આવે છે અને અહીંયા ઈન્વેસ્ટ કરે છે. આ વર્ષે પણ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પણ તેની સાથે આ વખતે અલગ અલગ જગ્યાએ રિજનલ વાઇબ્રન્ટ સમિતિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમની એક આગામી 11 જાન્યુઆરી 2026ના […]

Image

પાવર બેંકથી ફ્લાઇટમાં નહીં કરી શકો ચાર્જિંગ, DGCA એ જાહેર કર્યા નવા નિયમો

DGCA has announced new rules: જો તમે વારંવાર ઉડાન ભરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. લિથિયમ બેટરીથી ચાલતી પાવર બેંકોના કારણે વિમાનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. વિશ્વભરમાં અનેક કિસ્સાઓ નોંધાયા છે. ભારતના ઉડ્ડયન નિયમનકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ હવે કડક નિયમો જારી કર્યા છે. ફ્લાઇટ દરમિયાન પાવર બેંકનો ઉપયોગ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાની ડભોઇમાં ગુજરાત જોડો જનસભા, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ-ભાજપને આપ્યો મોટો ફટકો

Chaitar Vasava : આમ આદમી પાર્ટી હાલ સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના પણ આગેવાનો અને કાર્યકર્તાઓ ગુજરાત જોડો વિધાનસભા દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય […]

Image

AAP Gujarat : AAP નેતા હરેશ સાવલિયા પર જેલમાં થયેલ હુમલા મામલે મનોજ સોરઠીયાનું નિવેદન, ભાજપ સરકાર પર લગાવ્યા મોટા આક્ષેપ

AAP Gujarat : AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા દ્વારા અતિ મહત્વપૂર્ણ મુદ્દા પર જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર પાસે પોલીસનો અને તંત્રનો દૂર ઉપયોગ કર્યા સિવાય કંઈ બચ્યું […]

Image

Gopal Italia : ભાજપના ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ પર ગોપાલ ઇટાલિયાના પ્રહાર, "આ સન્માન સમાજ માટે ફાયદાકારક છે કે ફાઈલો ફેરવનાર માટે?"

Gopal Italia : આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરતમાં ભાજપ દ્વારા યોજાયેલ ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે આજે સુરતના મોટા વરાછા ખાતે એક ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ થઇ રહ્યો છે. જે લોકો નવા મંત્રીઓ અને ધારાસભ્યો બન્યા છે તેનું સમાજ તરફથી સન્માન કરવાનો કાર્યક્રમ છે. કોઈ […]

Image

Uttar Pradesh : ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા; યુપી પોલીસે ત્રણ કલાકમાં આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું, બેની ધરપકડ

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના બલંદશહેર જિલ્લાના સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. જોકે, ત્રણ કલાકમાં પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગારોની ધરપકડ કરી હતી. એન્કાઉન્ટરમાં ગોળી વાગેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓની ઓળખ રાજુ અને વીરા કશ્યપ તરીકે કરવામાં આવી છે, જેઓ હાલમાં ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં […]

Image

Bagdana ની બબાલ મામલે હવે ભાજપ-કોંગ્રેસ આમને સામને, અમિત ચાવડાના નિવેદનનો ભાજપના પ્રવક્તાએ આપ્યો જવાબ

Bagdana ની બબાલ હવે રાજકીય જંગમાં પરિવર્તિત થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. માયાભાઇ આહિરના એક માફીના વિડીયો બાદ થયેલી બબાલ બાદ આ સમગ્ર મામલો ખુબ જ ચર્ચામાં આવ્યો છે. અને હવે આ મામલે બે રાજકીય પક્ષના નેતાઓ પણ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે બગદાણાની બાળ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત […]

Image

Karnatak ના બેલ્લારીમાં બે MLAના સમર્થકો વચ્ચે બેનર મામલે બબાલ, ગોળીબારમાં એકનું મોત

Karnatak ના બેલ્લારીમાં બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે અથડામણ થઈ. અહેવાલો દર્શાવે છે કે પોસ્ટરો પર વિવાદ થયો હતો, જેના કારણે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. પથ્થરમારો અને ગોળીબાર પણ થયો હતો. એક અથડામણ દરમિયાન એક યુવાનને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. બેલ્લારી શહેરના ધારાસભ્ય નારા ભરત રેડ્ડી અને ગંગાવતીના ધારાસભ્ય જી જનાર્દન રેડ્ડીના […]

Image

ઈજાગ્રસ્ત નવનીત બાલધીયાની મુલાકાત લઈ AAP નેતા Raju Solankiએ આ ઘટના મુદ્દે યોગ્ય કાર્યવાહીની માંગ કરી

Raju Solanki AAP: મહુવા તાલુકાના બગદાણા ગામના આગેવાન તથા કોળી સમાજના મજબૂત આગેવાન એવા નવનીત બાલધીયા પર 8 જેટલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને અનુસંધાને ભાવનગરથી માંધાતા સંગઠનના પ્રમુખ અને કોળી સમાજના મજબૂત આગેવાન તથા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ ગતરોજ હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બાલધિયાની રૂબરૂ મુલાકાત […]

Image

Gondal માં ગણેશ જાડેજાના જન્મદિવસની ભવ્ય ઉજવણી, રાજુ સોલંકીએ ટુકડે ટુકડે ગેંગ અને વાયરલ ઓડિયો કલીપ મામલે શું કહ્યું ?

Gondal : થોડા દિવસ પહેલા ગણેશ ગોંડલ અને સંજય સોલંકીની બબાલ મામલે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું હતું. આજે ગોંડલમાં ગણેશ જાડેજાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને ગણેશ જાડેજાના જન્મદિવસે સમાધાન બાદ રાજુ સોલંકીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. અને ત્યાં જ વિરોધ કરનારાઓને રાજુ સોલંકીનો જડબાતોડ જવાબ, ‘ગેરસમજ ઉભી કરનારાઓથી […]

Image

Dhaval Patel : વલસાડના સાંસદ ધવલ પટેલના અનંત પટેલ પર ગંભીર આક્ષેપ, "ચૈતર વસાવા અને અનંત પટેલનું જોડાણ કોંગ્રેસને નુકશાન પહોંચાડશે"

Dhaval Patel : ગુજરાતની રાજનીતિમાં અત્યારે આદિવાસી નેતાઓ ખુબ જ ચર્ચાનો વિષય રહેતા હોય છે. અને ચૈતર વસાવા હોય કે અનંત પટેલે હોય બંને નેતાઓ આદિવાસીઓના અધિકારો માટે લડતા આવ્યા છે. પણ આદિવાસી પટ્ટામાં આવેલા વલસાડના સાંસદ અને વાંસદાના ધારાસભ્ય વચ્ચે સતત કોઈ ને કોઈ બાબતે એકબીજા પર આક્ષેપો કરતા નજરે પડતા હોય છે. અને […]

Image

PM Modi : નવા વર્ષની શરૂઆતમાં જ PM નરેન્દ્ર મોદી આવશે ગુજરાત પ્રવાસે, રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

PM Modi : નવા વર્ષના જ પ્રારંભે જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. અને ટૂંક સમયમાં હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ યોજાવાની છે. હવે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પ્રવાસે આવવાના છે. ટૂંક સમયમાં જ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિતિનું આયોજન થવાનું છે. અને તેના જ ભાગરૂપે આ […]

Image

Hira Solanki : માયાભાઇના દીકરાના ફોન બાદ બગદાણાના આગેવાન પર હુમલો, પીડિતને મળવા પહોંચ્યા ધારાસભ્ય હીરા સોલંકી

Hira Solanki : ગુજરાતમાં હજુ એક ડાયરાના કલાકારનો વિવાદ માંડ શાંત પડ્યો હતો. ત્યાં જ બીજા ડાયરાના કલાકારનો નવો વિવાદ સામે આવી ગયો છે. સમગ્ર વિવાદ માયાભાઇ આહિરના 24 ડિસેમ્બરના મુંબઈના કાંદિવલી ખાતે યોજાયેલ કાર્યક્રમમા આપેલા નિવેદન બાદ શરુ થયો હતો. માયાભાઇ આહીરે બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરી કોઈ જાહેરાત કરી હતી. […]

Image

Donald Trump ને મોટો ઝટકો, બે દેશોએ અમેરિકન નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, કહ્યું કે તેઓ બિલકુલ પ્રવેશ નહીં આપે

Donald Trump : નવા વર્ષના પહેલા દિવસે, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. બે દેશોએ અમેરિકન નાગરિકોને તેમના દેશોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને દેશોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે બંને દેશો ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા છે, અને […]

Image

Zohran Mamdani ની ન્યૂયોર્ક શહેરના નવા મેયર બન્યા, કુરાન પર હાથ રાખીને શપથ લીધા

Zohran Mamdani : ભારતીય મૂળના ડેમોક્રેટિક નેતા ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક શહેરના નવા મેયર તરીકે શપથ લીધા. મેનહટનના હાલમાં બંધ પડેલા ઐતિહાસિક સબવે સ્ટેશન પર આયોજિત એક સમારોહમાં, મમદાનીએ કુરાન પર હાથ રાખીને શપથ લીધા, જે અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા. લેટિટિયા જેમ્સે શપથ લેવડાવ્યા 34 વર્ષીય મમદાનીને ન્યૂ યોર્કના એટર્ની જનરલ […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક નિમણુંક કરાઈ, અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર તો પ્રશાંત કોરાટને મુખ્ય મથક સહીત દક્ષિણ ઝોનની જવાબદારી

BJP Gujarat : થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપની નવા સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. હવે આજે આ મામલે વધુ એક સંગઠનાત્મક નિમણુંક કરવામાં આવી છે. જેમાં ઝોન વાઈઝ અલગ અલગ નિમણુંક કરવામાં આવી છે. ચાર ઝોન માટે અલગ અલગ નેતાઓની પસંદગી કરવામાં આવી […]

Image

Assembly Elections 2026 : 2026 માં આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, જાણો હાલમાં દરેક રાજ્યમાં કોની સત્તા

Assembly Elections 2026 : 2026 નું વર્ષ ભારતીય રાજકારણ માટે મહત્વપૂર્ણ રહેશે. આગામી થોડા મહિનામાં પાંચ રાજ્યો: આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓ વિધાનસભા માટે છે, પરંતુ તે રાષ્ટ્રીય રાજકારણ પર પણ મજબૂત અસર કરશે. એક તરફ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઘણા નવા રાજ્યોમાં પોતાની સત્તા સ્થાપિત કરવાનો […]

Image

Bangladesh : વિદેશ મંત્રી એસ.જયશંકરે ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં આપી હાજરી, પાકિસ્તાનના સ્પીકર સાથે અણધારી મુલાકાત

Bangladesh માં લઘુમતીઓ સામે હિંસા વચ્ચે, દેશના રાજકારણમાં એક મોટા યુગનો અંત આવ્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન અને બીએનપીના વડા બેગમ ખાલિદા ઝિયાને આજે (31 ડિસેમ્બર) સંપૂર્ણ રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકર ખાસ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઢાકા ગયા છે. તેમણે ખાલેદા ઝિયાના પુત્ર અને બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન […]

Image

Gopal Italia : જેલમાં બંધ AAP નેતા પ્રવીણ રામના જન્મદિવસ પર પરિવારને મળવા દેવામાં આવ્યા નહિ, ઈટાલીયા પણ ન મળી શક્યા

Gopal Italia : બોટાદના કડદા આંદોલન બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ છેલ્લા થોડા સમયથી જેલમાં બંધ છે. બાકીના ખેડૂતોને જામીન મળી ગયા છે, પણ હજુ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહીત કેટલાક લોકો જેલમાં બંધ છે. આ સાથે જ પ્રવીણ રામના જન્મદિવસ પર તેને મળવા પહોંચેલા તેમના પરિવારજનો અને ગોપાલ […]

Image

Junagadh માં AAPના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર હુમલો, ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના

Junagadh : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે. એક તરફ જનસભાઓ યોજી અને લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ જેલમાં રહેલ આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હતો. મગફળી ખરીદીમાં થયેલી […]

Image

Kirit Patel એ હાલ દંડક પદેથી રાજીનામુ મોકૂફ રાખ્યું, અમિત ચાવડાએ યાત્રા બાદ નિરાકરણ લાવવાની આપી ખાતરી

Kirit Patel : પાટણમાં કેટલીક નિમણુંકો બાદ કોંગ્રેસનો આંતરિક અસંતોષ સામે આવ્યો છે. અને તેના જ કારણે હવે પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક કિરીટ પટેલે દંડક પદ પરથી રાજીનામુ આપવાની વાત કહી હતી. પણ અમિત ચાવડા સાથે ટેલિફોનિક વાતચીત બાદ અચાનક તેમણે આ મામલે યુટર્ન લીધો છે. યાત્રા પૂરી થયા બાદ બંને માગણીઓ ઉપર […]

Image

Surat ના AAP નેતા શ્રવણ જોશીની ધરપકડ, ખંડણીનો વીડિયો થયો વાયરલ

Surat : આમ આદમી પાર્ટી (AAP) ના નેતા શ્રવણ જોશીની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ ખંડણી કેસમાં AAP યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશીની પૂછપરછ કરી રહી છે. અહેવાલો અનુસાર, સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં સરકાર દ્વારા માન્ય સસ્તા અનાજની દુકાનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં મહામંત્રી અને આમ […]

Image

Kolkata માં અમિત શાહની ગર્જના, "ભાજપની સરકાર બની તો અહીંયા પક્ષી પણ નહિ ઉડી શકે"

Kolkata : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે ઘૂસણખોરીના મુદ્દા પર મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે જો ભાજપ બંગાળમાં સરકાર બનાવે છે, તો સુરક્ષા વ્યવસ્થા એવી હશે કે “એક પક્ષી પણ ઉડી શકશે નહીં.” […]

Image

Mansukh Vasava એ નેત્રંગ જઈ અધિકારીઓનો લીધો ઉધડો, પેવર બ્લોકની કામગીરી અટકાવી !

Mansukh Vasava : ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખા બોલા સ્વભાવના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા પર પ્રહારો કરતા જોવા મળે છે. અને મનસુખ વસાવા વિપક્ષ પર બોલતા પણ જોવા મળતા હોય છે. અને ક્યારેક જિલ્લામાં ચાલતા કોઈ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય તો અધિકારીઓને ખખડાવતા પણ જોવા […]

Image

Banaskantha માં આદિવાસીઓની રેલી ગાંધીનગર પહોંચે તે પહેલા જ અટકાયત, ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના આગેવાનોની અટકાયત

Banaskantha : છેલ્લા કેટલાક સમયથી આદિવાસીઓના મુદ્દાઓના કારણે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. બનાસકાંઠાથી ગાંધીનગર તરફ આદિવાસી સમાજની મોટી લડત શરૂ થઈ છે. આદિવાસી યુવાનોને દાખલા મેળવવામાં લાંબા સમયથી પડતી મુશ્કેલીઓને લઈને આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો હતો. પાલનપુરથી ગાંધીનગર સુધી ધારાસભ્ય કાંતિ ખરાડીના નેતૃત્વમાં આદિવાસી સમાજે પદયાત્રાની શરૂઆત કરી હતી. પરંતુ આદિવાસીઓની આ રેલીની અટકાયત કરી […]

Image

Khalida Zia : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Khalida Zia : બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. તેમણે 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમના અચાનક બગડવાના કારણે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં હોબાળો મચી ગયો. ખાલિદા ઝિયાની […]

Image

RSS ની અલ કાયદા સાથે સરખામણી પર ભડક્યા ભાજપના સાંસદ , કહ્યું કોંગ્રેસના શાસનમાં વિભાજન...

તમિલનાડુના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે તાજેતરમાં કહ્યું હતું કે RSS એક નફરતભર્યું સંગઠન છે અને અલ કાયદાની જેમ કાર્ય કરે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ટાગોરના નિવેદનની આકરી ટીકા કરી રહી છે. તેવી જ રીતે ગુજરાતના સુરતના સાંસદ મુકેશ દલાલે પણ આકરા પ્રહારો કર્યા છે. મુકેશ દલાલે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, “હિંદુઓ […]

Image

AAP Gujarat : વડોદરામાં કોર્પોરેશનની બેદરકારીથી 35 વર્ષના યુવાનના મોતનો મામલો, બ્રિજરાજ સોલંકી સહિતના AAP નેતાઓએ કર્યો હલ્લાબોલ

AAP Gujarat : વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર પ્રભારી […]

Image

Chaitar Vasava ઉકાઈ ડેમમાં પ્લોટીંગ સોલાર પ્રોજક્ટના અસરગ્રસ્તોની મુલાકાતે, આવનાર પેઢી માટે એકજૂટ રહેવા કર્યું આહવાન

Chaitar Vasava : થોડા સમયમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે. અને તેના જ કારણે આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે. અને નર્મદાના અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે. તેમજ આસપાસના આદિવાસી વિસ્તારમાં પણ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના […]

Image

Banaskantha માં પોતાના હક માટે આદિવાસીઓની રેલી, MLA કાંતિ ખરાડીના નેતૃત્વમાં આદિવાસી સમાજે પદયાત્રાની કરી શરૂઆત

Banaskantha : છેલ્લા કેટલાક સમયથી આદિવાસીઓના મુદ્દાઓના કારણે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. બનાસકાંઠાથી ગાંધીનગર તરફ આદિવાસી સમાજની મોટી લડત શરૂ થઈ છે. આદિવાસી યુવાનોને દાખલા મેળવવામાં લાંબા સમયથી પડતી મુશ્કેલીઓને લઈને આજે આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો હતો. પાલનપુરથી ગાંધીનગર સુધી ધારાસભ્ય કાંતિ ખરાડીના નેતૃત્વમાં આદિવાસી સમાજે પદયાત્રાની શરૂઆત કરી છે. અગાઉ અનેક વખત કલેક્ટર કચેરીએ […]

Image

Isudan Gadhvi : ઉર્જામંત્રીના નિવેદન પર ઈસુદાન ગઢવીના વળતા પ્રહાર, "સ્માર્ટ મીટર એ ભાજપ અને ગુજરાત સરકારનું ષડયંત્ર"

Isudan Gadhvi : ઉર્જા મંત્રીના નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે “ભ્રમણા ફેલાવે છે”, […]

Image

Patan માં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ કાર્યાલયને માર્યા તાળા, જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુધ્ધ કર્યા સૂત્રોચ્ચાર

Patan : ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાવાની છે. અને તે પહેલા જ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. પાટણ કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણી મામલે હવે અંદરો અંદરના ડખા સામે આવ્યા છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ […]

Image

Aravalli Hills : સુપ્રીમ કોર્ટે અરવલ્લીમાં ખનનના આદેશ પર સ્ટે લગાવ્યો, સમિતિની રચના કરી; સરકાર પાસે માંગ્યો જવાબ

Aravalli Hills : સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓ તોડી પાડવાના આદેશ પર સ્ટે આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની સ્વતઃ નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન, સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ મામલે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઘણા […]

Image

"હજી થાકશો નહીં... તમારે હજી ઘણું હારવાનું છે," Amit Shahએ રાહુલ ગાંધી પર કરી કટાક્ષ

Amit Shah taunts Rahul Gandhi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાહુલ ગાંધી પર લોકસભાની ચર્ચા દરમિયાન પૂછેલા એક પ્રશ્ન પર કટાક્ષ કર્યો. રવિવારે એક જાહેર રેલીમાં બોલતા, અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ જનતાને પૂછવું જોઈતું હતું કે તેઓ દરેક ચૂંટણી કેમ હારે છે, અને તેમણે તેમને પૂછ્યું. વધુમાં,અમિત શાહે ઉમેર્યું, “રાહુલ ગાંધી, હારીને થાકશો […]

Image

ગુજરાતમાં એક જ સિસ્ટમ છે કે “જેટલો ખરાબ માણસ એટલો જ ભાજપમાં તેનો મોટો હોદ્દો”: Gopal Italia

Gopal Italia News: જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલીમાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવાની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, જામજોધપુરનાં ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રાજુભાઈ બોરખતરીયા, પ્રકાશભાઈ દોંગા, OBC સેલ પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમાર અને પોરબંદર લોકસભા […]

Image

ભાજપ Nitin Naveenને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટે તેવી શક્યતા, 20 જાન્યુઆરી સુધીમાં થશે જાહેરાત

Nitin Naveen News: 15 જાન્યુઆરી પછી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે દેશભરના પ્રદેશ ભાજપ પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી વચ્ચે પૂર્ણ થવાની ધારણા છે. નવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનની નિમણૂકની જાહેરાત ૨૦ જાન્યુઆરી સુધીમાં થવાની શક્યતા છે. ભાજપ શાસિત […]

Image

ટેકાના ભાવની યોજના છે તે ભાજપના દલાલો અને એજન્ટોને કમાણી કરાવવાની યોજના છે: Gopal Italia

Gopal Italia News: અમરેલી જિલ્લાના ધારીમાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, અમરેલી જિલ્લા […]

Image

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવકુમાર Mallikarjun khargeને મળ્યા, મુખ્યમંત્રીની ખુરશી માટે શું કહ્યું?

Shivakumar met Mallikarjun kharge News: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ Mallikarjun kharge સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ મુલાકાતથી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે અટકળો શરૂ થઈ હતી, જેનાથી બેઠકના સમય અંગે પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, વાતચીત પછી તરત જ શિવકુમારે પત્રકારોને જણાવ્યું હતું કે બંને વચ્ચે આ મુદ્દા પર ચર્ચા […]

Image

પહેલા પોતાના બાળકો વધારો, Navneet Rana પર ભડકી શિવસેના સાંસદ Priyanka Chaturvedi

Priyanka Chaturvedi on Navneet Rana:  મહારાષ્ટ્રના વિપક્ષી પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાના નિવેદનની આકરી ટીકા કરી છે, જેમાં રાણાએ દેશભરના હિન્દુઓને ભારતને બચાવવા માટે ત્રણ કે ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી. એક ટીવી ચેનલ સાથે વાત કરતા ચતુર્વેદીએ કહ્યું, “તેઓએ […]

Image

Gondal માં ગઈકાલે સમાધાન થયું અને આજે ઓડિયો વાયરલ થયો, રાજુ સોલંકીએ કહ્યું, "અનિરૂધ્ધસિંહ 10 કરોડ આપે તો...."

Gondal : છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલો ગોંડલનો ગણેશ જાડેજા અને સંજય સોલંકીના કેસ હવે વધુ એક નવી વાત સામે આવી છે. ગઈકાલે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું હતું. અને આ સમાધાન બાદ ક્યાંક દલિત સમાજ તો નારાજ હતો જ પણ તેની સાથે ગઈકાલે રાજુ સોલંકીએ આ સમગ્ર મામલે અનિરુદ્ધસિંહ રીબડાનું […]

Image

PM Modi એ લખનૌમાં 'રાષ્ટ્ર પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કર્યું, અટલ બિહારી વાજપેયી અને મહારાજા પાસીને શ્રદ્ધાંજલિ આપી

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​લખનૌમાં ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન દરમિયાન, તેમણે કહ્યું, “આજે, લખનૌની ભૂમિ એક નવી પ્રેરણા જોઈ રહી છે. હું રાષ્ટ્ર અને વિશ્વને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવું છું. ભારતભરના લાખો ખ્રિસ્તી પરિવારો આજે આ તહેવાર ઉજવી રહ્યા છે. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ કે નાતાલની ભાવના દરેકના જીવનમાં […]

Image

Chaitar Vasava એ મનસુખ વસાવાને આપ્યો જવાબ, છોટા ઉદેપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર મામલે કર્યા પ્રહાર

Chaitar Vasava : ગુજરાતના રાજકારણમાં જ્યાં એક મુદ્દો પૂરો ના થયો હોય ત્યાં બીજો મુદ્દો સામે આવી જ જાય છે. હાલ નર્મદામાં હાલ એક મુદ્દો ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. નર્મદામાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઇ જે ખર્ચ થયો તે મામલે હવે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને પ્રહાર કરતા જોવા મળી […]

Image

Gujarat વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામુ, અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામુ

Gujarat ના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું છે. જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામુ સોંપ્યું છે. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે આપ્યું રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ […]

Image

Bangladesh ના રાજકારણના "ક્રાઉન પ્રિન્સ" તરીકે ઓળખાતા તારિક રહેમાન કોણ છે? જાણો ભારત પ્રત્યે તેમના શું વિચારો છે?

Bangladesh : ઉસ્માન હાદીની હત્યા બાદ ગુરુવારે બાંગ્લાદેશના રાજકારણમાં વધુ એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી અધ્યક્ષ, તારિક રહેમાન, 17 વર્ષના દેશનિકાલ પછી લંડનથી સ્વદેશ પરત ફર્યા. બાંગ્લાદેશની ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમને દેશના “ક્રાઉન પ્રિન્સ” કહેવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ કે તારિક રહેમાન કોણ છે અને ભારત પ્રત્યે […]

Image

AAP Gujarat : કચ્છ જિલ્લા AAPના હોદ્દેદારો વિવાદમાં સપડાયા, સભામાં જાણીતી ગેંગનો શાર્પ શૂટર દેખાતા સવાલો ઉભા થયા

AAP Gujarat : ગુજરાતમાં સામાન્ય રીતે આમ આદમી પાર્ટી સરકાર સામે મોટા મોટા આક્ષેપો કરતી જોવા મળતી હોય છે. કોઈ કૌભાંડ હોય કે કોઈ દુર્ઘટના બને કોઈને કોઈ કારણોસર આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સરકાર સામે આરોપો મુક્ત દેખાતા હોય છે. પણ હવે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો જ વિવાદમાં સપડાયા છે. ભચાઉના કટારીયા […]

Image

Chaitar Vasava : છોટા ઉદેપુરના સંખેડામાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, મનરેગા કૌભાંડ સહિતના મામલે ચૈતર વસાવાએ સરકાર સામે કર્યા પ્રહાર

Chaitar Vasava : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય […]

Image

Gondal માં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન ! અનિરુદ્ધસિંહ રીબડા પર લગાવ્યા મોટા આક્ષેપ

Gondal : અંદાજે બે વર્ષ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે બબાલ થઇ હતી. જે બાદ રાજુ સોલંકી અને સંજય સોલંકીએ ગણેશ ગોંડલ પર એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો હતો. આ સાથે જ હવે બે વર્ષ બાદ આ […]

Image

Maharashtra : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 20 વર્ષ બાદ ફરી એક થયા, BMC ચૂંટણી સાથે લડવાની યોજના જાહેર કરી

Maharashtra : શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેમની 20 વર્ષ જૂની કડવાશ ભૂલીને ફરીથી એક થવાનો નિર્ણય લીધો છે. રાજ ઠાકરે 2006 માં શિવસેનાથી અલગ થઈ ગયા હતા. બુધવારે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ તેમના પુનઃમિલનની જાહેરાત કરી. બંને પક્ષોએ BMC ચૂંટણી સાથે લડવાની પણ જાહેરાત કરી છે. બંને ભાઈઓનું એક થવું […]

Image

Mayawatiની પાર્ટી સંસદમાં ઝીરો થવા જઈ રહી છે, શું BSPનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે?

બહુજન સમાજ પાર્ટી (BSP) ના રાજકીય મૂળ નબળા પડી રહ્યા છે. સંસદમાં હોય કે યુપી વિધાનસભામાં, BSP ની હાજરી નહિવત લાગે છે. BSP પાસે UP વિધાનસભામાં ફક્ત એક જ ધારાસભ્ય છે અને વિધાનસભા પરિષદમાં એક પણ ધારાસભ્ય નથી. 2024 ની લોકસભા ચૂંટણીમાં BSP એક પણ બેઠક જીતી શક્યું નહીં. BSP પાસે રાજ્યસભામાં ફક્ત એક જ […]

Image

પહેલા 52 અને પછી 90 બેઠકોની મળી ઓફર, Aek Nath Shinde હજુ પણ સંમત નથી

Aek Nath Shinde News: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી પહેલા, મહાયુતિ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગેનો ઝઘડો વધુ તીવ્ર બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના વચ્ચે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી. ભાજપે શિવસેના માટે 90 બેઠકોની ઓફર કરીને નવી બેઠક ફોર્મ્યુલા રજૂ કરી છે, પરંતુ શિવસેના માટે આ ઓફર […]

Image

કોંગ્રેસના નેતાઓને ખબર નથી કે બટાટા ભૂગર્ભમાં ઉગે છે કે ઉપર: Shivraj Singh Chouhan

Shivraj Singh Chouhan On Congress: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિકાસિત ભારત-જી રામ જી કાયદાને ગ્રામીણ ભારત માટે ગેમ-ચેન્જર ગણાવ્યો. મંગળવારે તેમણે કહ્યું કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન રજૂ કરાયેલી યોજના કરતા ઘણો સારો છે. નાગૌરમાં ખેડૂત સંમેલનને સંબોધતા ચૌહાણે કહ્યું કે આ યોજના ગામડાઓના સર્વાંગી વિકાસ અને […]

Image

Chaitar Vasava ની આગેવાનીમાં અરવલ્લી બચાવો સભા યોજાઈ, "અરવલ્લી બચાવવા માટે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું"

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચૈતર વસાવા એક્ટિવ જોવા મળી રહ્યા છે. સતત લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. હાલ અરવલ્લી પર્વતમાળા બચાવવાનો મુદ્દો ખુબ જ ગરમાયો છે. ત્યારે અને હવે આ અરવલ્લીના મુદ્દે હવે ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર સામે પડ્યા છે. અને હવે આ મામલે આજે અરવલ્લીના ખેડબ્રહ્માના ખેરોજ ખાતે “અરવલ્લી બચાવો” […]

Image

Gandhinagar માં ક્રાઇમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, "સારી બાબતો શીખવા માટે ઇગો બાજુ પર મૂકવો પડશે"

Gandhinagar : ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. DGP વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી […]

Image

Delhi સહીત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો સામે ભારતમાં પણ રોષ

Delhi : બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થતા અત્યાચાર અને એક હિન્દુ વ્યક્તિની હત્યા સામે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. VHP સહિત અનેક હિન્દુ સંગઠનોએ આ હિંસક પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વિરોધીઓ બેરિકેડ તોડીને આગળ વધ્યા હતા. બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર ભારે સુરક્ષા ગોઠવવામાં આવી છે. વિરોધીઓનો દાવો છે કે બાંગ્લાદેશમાં […]

Image

Rahul Gandhi એ ફરી એકવાર વિદેશી ધરતી પરથી આરોપ લગાવ્યો, "ભાજપ બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી રહી છે"

Rahul Gandhi : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર તેમના વિદેશ પ્રવાસ દરમિયાન ભાજપ અને આરએસએસ પર પ્રહારો કર્યા અને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા. તેમણે પોતાના આરોપને પુનરાવર્તિત કર્યો કે ભાજપ દેશની સંસ્થાઓ પર કબજો કરી રહી છે. રાહુલ ગાંધીએ આને લોકશાહી પ્રણાલી પર હુમલો ગણાવ્યો. બર્લિનની હર્ટી […]

Image

પ્રધાનમંત્રી મોદીએ ગૌરવ દિવસની ઉજવણી કરી, તેની સામે વાંધો નથી પરંતુ કરોડોના તાયફા સામે અમને વાંધો છે: Chaitar Vasava

Chaitar Vasava AAP:પ્રધાનમંત્રી મોદીના ડેડીયાપાડા સહિતના કાર્યક્રમોમાં આદિવાસી લોકોના ફંડમાંથી કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો. જે મુદ્દે આજે આમ આદમી પાર્ટી(AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આદિવાસી લોકોએ પણ ગૌરવ દિવસની ઉજવણી કરી અને વડાપ્રધાન મોદી પણ ઉજવણી કરે તેની સામે અમને વાંધો નથી પરંતુ અધિકારીઓ દ્વારા જે […]

Image

Goa district panchayat ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય, પીએમ મોદીએ કહ્યું..

Goa district panchayat elections: ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપ અને તેના સાથી પક્ષ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) એ 50 સભ્યોની જિલ્લા પંચાયતમાં 30 બેઠકો જીતીને બહુમતી મેળવી. કોંગ્રેસે નવ બેઠકો મેળવી. ગોવા ફોરવર્ડ પાર્ટી આમ આદમી પાર્ટી અને રિવોલ્યુશનરી ગોઆન્સ પાર્ટીએ એક-એક બેઠક મેળવી. આ જીત […]

Image

AAP Gujarat : છોટાઉદેપુરના નાંદોદમાં AAP ની ગુજરાત જોડો જનસભા, ચૈતર વસવાનો સરકાર સામે હુંકાર

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભાના જરીયા ગામે “ગુજરાત જોડો જનસભા”માં હાજરી આપી હતી. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકારા પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેન્દ્રની […]

Image

Uttar Pradesh : "ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ," વિધાનસભામાં સીએમ યોગીએ કોના પર પ્રહાર કર્યા?

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે વિધાનસભા સત્ર દરમિયાન એક નિવેદન આપ્યું હતું જે હવે હેડલાઇન્સમાં આવ્યું છે. વિપક્ષના આરોપોનો જવાબ આપતા સીએમ યોગીએ કહ્યું, “ફાતિહા પઢવા લાયક પણ નહીં છોડીએ.” વિપક્ષ પર આકરા પ્રહારો માટે જાણીતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૃહમાં પોતાના ભાષણથી ફરી એકવાર વિરોધીઓને શાંત કર્યા. તેમણે કફ સિરપ કેસ […]

Image

Raghavji Patel : પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલનો AI વિડીયો વાયરલ, જામનગરના ગ્રામ્યના ધારાસભ્યએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ

Raghavji Patel : હાલ સોશિયલ મીડિયામાં નેતાઓ અને મંત્રીઓના AI ફોટો અને વિડીયો વાયરલ થતા હોય છે. ત્યાં સુધી કે લોકો વડાપ્રધાનના પણ AI વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. અને આ સાથે જ હવે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલનો આજે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. અને આ […]

Image

National Herald Case માં રાહુલ અને સોનિયા ગાંધીને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે નોટિસ ફટકારી, ED ની અરજી પર કાર્યવાહી

National Herald Case : દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નોટિસ ફટકારી છે. ED એ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે નોંધ લેવાનો ઇનકાર કર્યો હતો. ED એ રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, અને હવે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં […]

Image

Chaitar Vasava : અરવલ્લીની પર્વતમાળાઓ બચાવવા હવે ચૈતર વસાવા મેદાને, આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે મહાસંમેલનનું આયોજન

Chaitar Vasava : અરવલ્લીની પર્વતમાળાને બચાવવા માટે અત્યારે ત્રણ રાજ્યોથી સરકાર સામે વિરોધનો જુવાળ ઉભો થયો છે. ખાસ કરીને રાજસ્થાન અને દિલ્હી દ્વારા તેનો ખુબ જ મોટાપાયે વિરોધ થઇ રહ્યો છે. અને સોશિયલ મીડિયામાં હાલ #SaveAravalli મુવમેન્ટ ચાલી રહી છે. અને તે મામલે હવે ગુજરાતમાં પણ સતત વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. આજે ફરી એકવાર […]

Image

Ahmedabad માં પોલીસ અને મહિલા વચ્ચે બબાલનો મામલો, ફરી એકવાર જીગ્નેશ મેવાણી આવ્યા મેદાને

Ahmedabad માં પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જે બાદ અન્ય બે થી ત્રણ વિડીયો સામે આવ્યા હતા. અને જેમાં મહિલા પણ પોલીસ કર્મચારીને અપશબ્દો બોલે છે તે સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ત્યારે આ મામલે લોકોમાં અલગ અલગ મત સર્જાયા છે. પણ તે વચ્ચે હવે ફરી એક […]

Image

Aravalli પર્વતમાળાને બચાવવાના જુવાળ વચ્ચે સરકારનો યુ ટર્ન, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવનું નિવેદન

Aravalli પર્વતમાળાને લગતા ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે એક મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અરવલ્લી પ્રદેશમાં કોઈ મનસ્વી છૂટછાટ આપવામાં આવી નથી અને સરકાર તેના સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા અંગે સોશિયલ મીડિયા અને […]

Image

Ahmedabad માં પોલીસ અને મહિલા વચ્ચેના વિવાદમાં વધુ એક ફરિયાદ, મહિલાના જુના વિડીયો મામલે વધુ એક ગુનો નોંધાયો

Ahmedabad : ગઈકાલે અમદાવાદમાં પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં પહેલી નજરે જોતા માત્ર પોલીસ કર્મચારી મહિલા પર હાથ ઉઠાવે છે તેવું જ જોવા મળી રહ્યું છે. પરંતુ તે બાદ આજે પોલીસના બોડી વોર્ન કેમેરાનો વિડીયો વાયરલ થયો છે. અને તેમાં મહિલા પણ પોલીસને અપશબ્દો […]

Image

Chaitar Vasava : સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે શિબિર યોજાઈ, ચૈતર વસાવાએ સરકાર પર કર્યા પ્રહાર

Chaitar Vasava : ડેડીયાપાડાનાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરીડોર મુદ્દે આજે અનેક ગામના સરપંચો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, આજે દેવમોગરા યાહ મોગી માતાના સાનિધ્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ગ્રીન કોરિડોરમાં આવતા ગામના લોકો સાથે અમારી શિબિર મળી હતી. ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને સરપંચો […]

Image

G RAM G Bill કાયદો બન્યો, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી; ગ્રામીણ પરિવારોને હવે 125 દિવસની રોજગારી મળશે

G RAM G : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકાસ ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-જી રામ જી) બિલ, 2025 ને મંજૂરી આપી છે. આ કાયદાએ મનરેગા યોજનાને ‘જી રામ જી’ બિલથી બદલી નાખી છે. ગ્રામીણ પરિવારો માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટી હવે નાણાકીય વર્ષમાં 125 દિવસ સુધી લંબાવવામાં આવી છે. The President of India has given […]

Image

Mohan Bhagwat ની બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતી હિંસા પર સરકારને સલાહ, પડોશી દેશોમાં લઘુમતીઓને પણ સંદેશ આપે છે

Mohan Bhagwat : બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર થતા અત્યાચારો સતત ચાલુ છે. યુનુસ સરકાર આવી ઘટનાઓને રોકવામાં સંપૂર્ણપણે બિનઅસરકારક સાબિત થઈ રહી છે. દરમિયાન, યુવા નેતા ઉસ્માન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી દેખાય છે. આરએસએસ વડા મોહન ભાગવતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે […]

Image

Epstein Files : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી 'રમત'? જેફરી એપ્સ્ટેઇન કેસની 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ, જાણો તેમાં શું હતું ?

Epstein Files : યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જેફરી એપ્સ્ટેઇનના જાતીય શોષણ કેસ સંબંધિત ફાઇલો જાહેર કરી છે, પરંતુ આઘાતજનક રીતે, લગભગ 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. આ ટ્રમ્પ વહીવટીતંત્રની ચાલ છે કે બીજું કંઈક, ગુમ થવાથી અટકળો અને તપાસની માંગણીઓ શરૂ થઈ છે, કારણ કે ગુમ થયેલી ફાઇલોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની […]

Image

Ahmedabad માં યુવતી સાથે ગેરવર્તનનો મામલો, પોલીસ કર્મચારી સામે લેવાયા કડક પગલાં

Ahmedabad : આજે સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. અને આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ ગયા છે. એક દિવસ પહેલા અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને સલાહ આપી હતી. અને ગૃહમંત્રીએ આપેલી સલાહને હજુ એક દિવસ પણ માંડ થયો છે. અને પોલીસ કર્મચારીઓ […]

Image

Chaitar Vasava : નર્મદા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ, ચૈતર વસાવાએ પોતાના મતવિસ્તારના પ્રશ્નો કર્યા રજૂ

Chaitar Vasava : નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. બેઠકમાં ચૈતર વસાવાએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો રજુ કર્યા હતા. બેઠક બાદ ચૈતર વસાવાએ કહ્યું કે, મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવામાં આવે એ બાબતે રજૂઆત કરી. કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે […]

Image

Chaitar Vasava ની પાડલિયા મામલે મોટી માંગ, હાર્દિક પટેલ સહિતના પાટીદારોના રાજદ્રોહના કેસો પાછા ખેંચાય તો આદિવાસીઓના કેમ નહિ ?

Chaitar Vasava : પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો વિરુદ્ધના અનેક કેસોને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, […]

Image

Ahmedabad માં પોલીસ કર્મચારીઓની જાહેરમાં દાદાગીરી, ગૃહમંત્રીની શિખામણના એક દિવસમાં જ પોલીસનું મહિલા સાથે ગેરવર્તન

Ahmedabad : એક દિવસ પહેલા અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને સલાહ આપી હતી. અને ગૃહમંત્રીએ આપેલી સલાહને હજુ એક દિવસ પણ માંડ થયો છે. અને પોલીસ કર્મચારીઓ તરત જ તેમની શિખામણ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાંથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા અને પોલીસ વચ્ચે બબાલ થાય […]

Image

Ahmedabad પહોંચેલા કોંગ્રેસ નેતા રાજીવ શુક્લના સરકાર પર પ્રહાર, "કેન્દ્ર સરકાર ગાંધી પરિવાર વિરુદ્ધ ખોટો પ્રચાર ફેલાવી રહી છે"

Ahmedabad : “કેન્દ્ર સરકાર નેશનલ હેરાલ્ડ મુદ્દે ગાંધી પરિવાર વિરુદ્ધ ખોટા આરોપો ફેલાવી રહી છે,” અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ દાવો કર્યો. શુક્લાએ વધુમાં આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે ED ફરિયાદને ખોટી રીતે રજૂ કરી, ભલે કોર્ટે તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે 11 વર્ષ વીતી ગયા, પરંતુ સરકારે FIR પણ […]

Image

Epstein Files થી અમેરિકામાં નવું તોફાન, બિલ ગેટ્સ મહિલાઓ સાથે જોવા મળ્યા, 68 નવા ફોટા જાહેર

Epstein Files : ગુરુવારે, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સે દોષિત જાતીય ગુનેગાર જેફરી એપ્સટિનની મિલકતમાંથી મેળવેલા 68 નવા ફોટા જાહેર કર્યા. આ ફોટા જાહેર કરવાનો હેતુ પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે એપ્સટિનના સંબંધોનો પર્દાફાશ કરવાનો છે. આ ફોટા 2019 માં જેલમાં એપ્સટિનના મૃત્યુ પહેલા હાઉસ ઓવરસાઇટ કમિટી દ્વારા જપ્ત કરાયેલા 95,000 ફોટોગ્રાફ્સના ભંડારમાંથી મેળવવામાં આવ્યા હોવાનું કહેવાય […]

Image

Chaitar Vasava : ઘોઘંબા તાલુકામાં AAPની ગુજરાત જોડો જનસભા યોજાઈ, ચૈતર વસાવાએ પાડલિયા મામલે ભર્યો હુંકાર

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા હવે સમગ્ર આદિવાસી બેલ્ટમાં સતત સભાઓ કરી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. અને હવે કાટુ ઘોઘંબા તાલુકામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં તેમણે સરકાર સામે પ્રહાર […]

Image

Delhi : શિયાળુ સત્ર મુલતવી રાખવામાં આવ્યું છે, અને વિપક્ષ અને શાસક પક્ષના સભ્યોએ સાથે ચા પીધી... આ "ટી કેમિસ્ટ્રી" શું સંદેશ આપ્યો?

Delhi : સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થતાંની સાથે જ એક ફોટો સામે આવ્યો જેણે રાજકીય ગતિવિધિઓને હલાવી દીધી. આ ફોટોમાં સ્પષ્ટપણે શાસક પક્ષ અને વિપક્ષ બંને સાથે બેસીને ચા પીતા દેખાય છે. અનેક મુદ્દાઓ પર સંસદમાં થયેલા હોબાળા પછી, તેમની રસાયણશાસ્ત્ર ઘણું બધું કહી જાય છે. શાસક પક્ષ અને વિપક્ષે સાથે ચાનો આનંદ માણ્યો સંસદના […]

Image

Ambaji ના પાડલિયાનો મામલે રાજસ્થાન સુધી પહોંચ્યો, બે ધારાસભ્યો અને એક સામાજિક કાર્યકર આવશે ગુજરાત

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય વિષય મુદ્દો ગયો […]

Image

Nitin Gadkari : સંસદમાં નીતિન ગડકરીએ બેરીયર ફ્રી ટોલ કલેક્શન મામલે આપી માહિતી, તમારી નંબર પ્લેટ અને FASTag નો ફોટો લો, અને.....

Nitin Gadkari એ દેશની ટોલ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ક્રાંતિકારી પગલું ટોલ પ્લાઝા પર લાંબી કતારો દૂર કરશે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટૂંક સમયમાં ટોલ બૂથ દૂર કરવામાં આવશે. સરકાર એક સીમલેસ ટ્રાફિક યોજના પર કામ કરી રહી છે […]

Image

PM Modi ને ઓમાનના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત, ઓમાનમાં શું કહ્યું વડાપ્રધાને ?

PM Modi અને તેમના કાર્યને ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવી રહી છે. તેમના કાર્યને માન્યતા આપતા, ઘણા મોટા દેશોએ તેમને સમયાંતરે તેમના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે. ઓમાન હવે આ યાદીમાં જોડાઈ ગયું છે. ગુરુવારે, ઓમાનએ પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માન (ઓમાન સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન પીએમ મોદીને) થી સન્માનિત કર્યા. ઓમાન […]

Image

Banaskantha : પાડલિયાના આદિવાસીઓને મળવા પહોંચ્યા કોંગ્રેસ નેતાઓ, જીગ્નેશ મેવાણી જોવા મળ્યા આક્રમક અંદાજમાં

Banaskantha : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય વિષય મુદ્દો ગયો […]

Image

Ahmedabad ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખાખી ભવનનું નિર્માણ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને શું ટકોર કરી ?

Ahmedabad : ગુજરાતમાં હાલ પોલીસ વિભાગ સતત ચર્ચામાં છે. કોઈ કેસને કારણે હોય કે પછી કોઈ પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઇ હોય તેના કારણે પણ ચર્ચાઓ વધી રહી છે. તે વચ્ચે આજે અમદાવાદમાં ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાખી ભવનનું 8.50 કરોડના ખર્ચે 2400 ચો.મીમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું […]

Image

Loksabha માં હોબાળા વચ્ચે "જી રામ જી બિલ" પસાર થયું, વિપક્ષે બિલની નકલો ફાડી નાખી, જેનાથી સ્પીકર ગુસ્સે થયા

Loksabha : મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) ને બદલતું જી રામ જી બિલ આજે લોકસભામાં હોબાળા વચ્ચે પસાર થયું. બિલને સ્થાયી સમિતિમાં મોકલવા માંગતા વિપક્ષી સભ્યોએ ગૃહની મધ્યમાં વિરોધ શરૂ કર્યો અને સ્પીકરે બિલ પર વિગતવાર ચર્ચા થઈ હોવાનું જણાવ્યા બાદ બિલની નકલો ફાડી નાખી. બિલ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. સ્પીકર […]

Image

Hemant Khava : હજારો કરોડના ટોલ ટેક્સ આપવા છતાં રસ્તાઓ જર્જરિત હાલતમાં, AAP MLA હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ

Hemant Khava : રાજ્યમાં માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોડ રસ્તાઓની હાલતને લઇને જનતાની ફરિયાદોનો અવાજ ઉઠતો હોય છે. એ પછી શહેર હોય કે ગામડું, જ્યાં જુઓ ત્યાં રોડ- રસ્તાની હાલત એટલી ખરાબ છે કે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે. રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આમ છતાં […]

Image

યુવા ચહેરાઓ સત્તાની નિરંતરતા બનાવશે સરળ, BJP 2047ના રાજકારણને કેવી રીતે કરી રહ્યું છે ડિઝાઇન?

BJP 2047 Vision: 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની રણનીતિ ઝડપી બનાવી છે. આ સંદર્ભમાં, ભાજપ સંસદીય બોર્ડે રવિવારે નીતિન નવીનને નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. ભાજપના ઉચ્ચ કક્ષાના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિન નવીનને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવાની ઔપચારિક પ્રક્રિયા મકરસંક્રાંતિ પછી […]

Image

પાર્ટીની છબી ખરાબ ન કરો..., TMCએ કેમ તેના સાંસદોની લીધી કલાસ?

મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદોને પાર્ટી દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર TMC લોકસભાના નેતા અભિષેક બેનર્જીએ તેમના સાંસદોને ઠપકો આપ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે પાર્ટીની છબી ખરાબ થાય તેવી કોઈપણ બાબતમાં સામેલ ન થાય. બુધવારે, બેનર્જીએ તેમના સાંસદોની બેઠક બોલાવી. તેમણે સાંસદોને પાર્ટી નેતૃત્વની મંજૂરી વિના કોઈપણ કેન્દ્રીય મંત્રીને […]

Image

Ahmedabad : રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં રાહત, અમદાવાદમાં અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસની રેલી

Ahmedabad : કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટમાંથી રાહત મળી છે. જોકે, સરકાર અને તપાસ એજન્સી સામે પાર્ટીનો વિરોધ હજુ પણ બંધ થયો નથી. બુધવારે સંસદથી લઈને રસ્તાઓ સુધી, કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. કોંગ્રેસના સાંસદોએ સંસદ સંકુલમાં બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ […]

Image

Gandhinagar માં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોને લઈને શું કહ્યું ?

Gandhinagar ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ. 11,000 કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ રૂ. […]

Image

Chaitar Vasava : અંબાજીના પાડલિયા ગામ પહોંચ્યા ચૈતર વસાવા, કહ્યું "અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો ગાંધીનગરનો રસ્તો પકડશે"

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, ઈસુદાન ગઢવીએ કહ્યું શું કરી રજૂઆત ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો હતો. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ […]

Image

PM Modi : અયોધ્યા અને વંદે માતરમનો ઉલ્લેખ... ઇથોપિયન સંસદ એક મિનિટ સુધી પીએમ મોદી માટે તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી

PM Modi : ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા, વડા પ્રધાન મોદીએ કહ્યું, “આ ભવ્ય ઇમારતમાં, તમારા કાયદા બને છે; અહીં લોકોની ઇચ્છા રાજ્યની ઇચ્છા બને છે, અને જ્યારે રાજ્યની ઇચ્છા લોકોની ઇચ્છાને પૂર્ણ કરે છે, ત્યારે પ્રોજેક્ટ્સના પૈડા આગળ વધે છે. તમારા દ્વારા, હું ખેતરોમાં કામ કરતા તમારા ખેડૂતો, નવા વિચારો બનાવતા ઉદ્યોગસાહસિકો, મહિલાઓનું નેતૃત્વ […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા અંબાજી, માં અંબાના દર્શન કરી પાડલીયા ગામની ઘટના મામલે કરી વાત

Chaitar Vasava : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. આ મુદ્દો હવે રાજકીય બની ગયો […]

Image

Ambaji ના પાડલિયાની ઘટના મામલે પર્યાવરણ મંત્રીની પ્રતિક્રિયા, અર્જુન મોઢવાડીયાએ શું કહ્યું ?

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Rahul Gandhi : "મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન..." રાહુલ ગાંધીએ મનરેગા યોજનામાં ફેરફાર અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

Rahul Gandhi : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે લોકસભામાં “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-જી રામ જી) બિલ, 2025” રજૂ કર્યું, જેનાથી ગૃહમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, અને તેના પર મહાત્મા ગાંધીનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ […]

Image

Ambaji : પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા MLA કાંતિ ખરાડી, કહ્યું "બનાસકાંઠાથી ઉમરગામ સુધીના એક પણ આદિવાસી મામલો ભૂલશે નહિ"

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું ગાંધીનગર, CM સાથે મુલાકાત મામલે ઈસુદાન ગઢવીએ શું કહ્યું ?

AAP Gujarat : AAPનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત લેવા સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યું હતું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો ગાંધીનગરમાં CMની મુલાકાત લેવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ AAPના પ્રતિનિધિ મંડળને મળવાનો સમય આપ્યો છે. AAPના પ્રતિનિધિમંડળ દ્વારા ખેડૂતોના 11 મુદ્દાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે આમ આદમી પાર્ટીના […]

Image

Ambaji : પાડલિયા ગામમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો, આવતીકાલે ચૈતર વસાવા જશે અંબાજી

Ambaji : બનાસકાંઠાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના પાડલિયા ગામમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાડલિયા ગામમાં જંગલની જમીનને લઈને આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે તણાવ સર્જાયો હતો, જે બાદમાં હિંસક બન્યો હતો. આદિવાસીઓએ વન અધિકારીઓ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વધુ વણસી હતી. પથ્થરમારાથી નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં વન વિભાગ અને પોલીસના ઘણા કર્મચારીઓ […]

Image

Rahul Gandhi અને સોનિયા ગાંધીને ED કેસમાં મળી મોટી રાહત, પણ કોર્ટ તરફથી ઝટકો પણ મળ્યો

Rahul Gandhi : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ED કેસમાંથી રાહત આપી. જજ વિશાલ ગોગણેની આગેવાની હેઠળની બેન્ચે આ કેસમાં ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે જ્યારે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા પહેલાથી જ […]

Image

UNSC : ઇમરાન ખાન જેલના સળિયા પાછળ, આર્મી ચીફ મુનીર એક સરમુખત્યાર, ભારતે યુએનમાં પાકિસ્તાનને આપ્યો જવાબ

UNSC : ભારતે યુએન સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનના “વિભાજનકારી એજન્ડા” ની આકરી ટીકા કરી છે અને તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી છે. ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક એવો દેશ છે જે તેના વડાપ્રધાનને કેદ કરે છે અને તેના આર્મી ચીફને આજીવન મુક્તિ આપે છે. આ બધા છતાં, તે તેના લોકોની ઇચ્છાનો આદર કરવાનો દાવો કરે છે. ભારતે […]

Image

Census 2027 : વસ્તી ગણતરી માટે 11,718 કરોડનું બજેટ મંજૂર, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા

Census 2027 : મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11 હજાર કરોડના બજેટને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડને મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે સમજાવ્યું કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. […]

Image

Parliament Winter Session : "મોદીજી, આપણે સાથે છીએ, પ્રદૂષણ પર એક કાર્ય યોજના બનાવો," રાહુલ ગાંધીએ સંસદમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો

Parliament Winter Session : કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં દિલ્હીના વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો. બોલતા તેમણે કહ્યું કે મોદી સરકારે વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે એક યોજના બનાવવી જોઈએ, અને વિપક્ષ સરકારને સંપૂર્ણ સમર્થન આપશે. ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરો, પરંતુ દોષારોપણ અને આરોપો લગાવવાને બદલે, ચાલો ચર્ચા કરીએ કે આપણે […]

Image

AAP ના ખેડૂત આગેવાનને કડદા આંદોલન મામલે મળ્યા જામીન, બહાર આવતાની સાથે જ કર્યો ધડાકો

AAP : થોડા દિવસથી ગુજરાતમાં બોટાદ કડદાકાંડ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદાકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામે ખેડૂતો સાથે રહી અને આ મામલે મોટાપાયે વિરોધ નોંધાવ્યો હતો. અને બોટાદના હડદડ ગામે કિસાન મહાપંચાયત દરમિયાન એકઠા થયેલ ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ થઇ હતી. અને […]

Image

નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ સાથી ધારાસભ્યને આપી સલાહ, કહ્યું "ડ્રગ્સને રાજકીય મુદ્દો ન બનાવો"

Harsh Sanghavi : ગુજરાતમાં એક તરફ દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. તો બીજી તરફ સરકાર દારૂ અને ડ્રગ્સને ડામવા માટે ઝુંબેશ ચલાવી રહી છે. આ દારૂ અને ડ્રગ્સ મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સતત સરકાર સામે આરોપ મૂકી રહ્યા છે. ત્યારે આજે એક જાહેર કાર્યક્રમમાં નાયબ […]

Image

Shivraj Patil : પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટીલનું નિધન, મુંબઈમાં આતંકી હુમલા વખતે હતા ગૃહમંત્રી

Shivraj Patil : કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રના લાતુરમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલ ચાકુરકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેઓ 91 વર્ષના હતા અને શુક્રવારે સવારે લગભગ 6:30 વાગ્યે લાતુરમાં તેમના ઘર “દેવઘર” ખાતે અંતિમ શ્વાસ લીધા. લાંબી બીમારીને કારણે તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા હતા. શિવરાજ પાટીલ ચાકુરકર લોકસભાના સ્પીકર […]

Image

7-8 માંગો સ્વીકારી, પીએફ અને પગાર વધારાની માંગો મુદ્દે નિરાકરણ લાવવા પ્રયાસો ચાલુ: Chaitar Vasava

Chaitar Vasava News: સુરતનાં કોસંબા ખાતે ગોલ્ડી સોલાર કંપનીમાં કર્મચારીઓની હડતાળ અને તેમની માંગોને મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી હતી. આ તકે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કેટલાક કામદારો રજૂઆત કરવા માટે આવ્યા હતા. 10 જેટલા મુદ્દાઓનું આવેદનપત્ર આપ્યું હતું અને કહ્યું […]

Image

એટા બંગાળ, એટા યુપી ના…Mamata Banerjeeએ ભરી હુંકાર, ભાજપને સીધી ચેતવણી

Mamata Banerjee On BJP: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. કોલકાતામાં ગીતા પાઠ કાર્યક્રમમાં બે વિક્રેતાઓ પર થયેલા હુમલા સામે તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં આવી ધમકીઓ અને ધાર્મિક વિભાજન સહન કરવામાં આવશે નહીં. બેનર્જીએ કહ્યું કે કોઈને પણ લોકોએ શું ખાવું જોઈએ તે નક્કી કરવાની મંજૂરી આપવામાં […]

Image

AAP Gujarat : આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને હજુ ભોગવવો પડશે જેલવાસ, આજે હાથ ધરાઈ સુનાવણી

AAP Gujarat : ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી કડદા કાંડ ખુબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. અને આ કદાદાકાંડ સામે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા હતા. બોટાદમાં થોડા સમય પહેલા કડદાકાંડનો મામલો સામે આવ્યો હતો. જેના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો હતો. ખેડૂતોને એકઠા કર્યા હતા. અને બોટાદ […]

Image

Gujarat સહીત 6 રાજ્યમાં SIRની તારીખો લંબાવવામાં આવી, ચૂંટણી પંચે જાહેર કર્યો આદેશ

Gujarat : ચૂંટણી પંચ (ECI) એ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) 2026 હેઠળ દાવાઓ અને વાંધા સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. વિવિધ રાજ્યોમાં મળેલી અરજીઓની સંખ્યા અને ટેકનિકલ/વહીવટી કારણોસર પંચે આ નિર્ણય લીધો છે. તમિલનાડુ અને ગુજરાતમાં SIR ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2025 (રવિવાર) હતી. […]

Image

Parliament Monsoon Session : લોકસભામાં ઈ-સિગારેટ પર હંગામો! અનુરાગ ઠાકુરે ટીએમસી સાંસદ પર આરોપ લગાવ્યો, સ્પીકરે કહ્યું યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

Parliament Monsoon Session : ગુરુવારે લોકસભામાં ઈ-સિગારેટથી મોટો હોબાળો થયો. ટીએમસી સાંસદનું નામ લીધા વિના, અનુરાગ ઠાકુરે સાંસદ પર સંસદમાં ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો. આ પછી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે ખાતરી આપી કે નિયમોનું કોઈપણ ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં અને ગૃહના નિયમો અનુસાર તપાસ બાદ કાર્યવાહી […]

Image

India પર વધુ એક ટેરિફ બોમ્બ, મેક્સિકોએ 50 ટકા ટેરિફ લાદ્યો, જાણો કેટલી વસ્તુઓ પર ટેક્સ લાદવામાં આવશે

India : યુનાઇટેડ સ્ટેટ્સ પછી, મેક્સિકોએ પણ ભારત પર ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અન્ય એશિયન દેશોમાંથી આવતા માલ પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સિકન સેનેટે ટેરિફ પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે 2026 માં લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે એશિયન દેશોમાંથી આયાત કરવામાં આવતા માલ […]

Image

Rahul Gandhiના કહેવાથી સંસદ નહીં ચાલે, વિપક્ષના નેતાએ તેમને અટકાવ્યા પછી Amit Shahએ જવાબ આપ્યો

Amit Shah On Rahul Gandhi: લોકસભામાં SIR મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધીએ અમિત શાહને SIR પર મુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવા પડકાર ફેંક્યો. આનાથી અમિત શાહ ગુસ્સે થયા, જેમણે જાહેર કર્યું, “મારા ભાષણનો ક્રમ કોઈ નક્કી કરશે નહીં; હું જેમ યોગ્ય લાગશે તેમ બોલીશ.” શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, જેના કારણે […]

Image

ભાજપ સરકારના મંત્રીઓ અને એજન્ટો દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર કરે છે: Radhika Rathwa AAP

Radhika Rathwa AAP: રાજ્યમાં વારંવાર અનેક કૌભાંડ સામે આવતા રહે છે. હજુ તો 2500 કરોડનાં મનરેગા કૌભાંડનું કોકડું ઉકેલાયું નથી ત્યાં ફરી એક વખત મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે વાત કરતાં આમ આદમી પાર્ટી છોટાઉદેપુરનાં જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસ પહેલા જ AAP ધારાસભ્ય […]

Image

Parliament Winter Session : આ દેશમાં ઘૂસણખોરો નક્કી નહિ કરે કે CM-PM કોણ બનશે, SIR પર સંસદમાં અમિત શાહ

Parliament Winter Session : લોકસભામાં બે દિવસ સુધી ચૂંટણી સુધારાઓ પર ચર્ચા થઈ. આ દરમિયાન શાસક અને વિપક્ષી પક્ષોના નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા. વિપક્ષી સભ્યોએ માંગ કરી કે EVM ને બદલે બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજવામાં આવે અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી સમિતિમાં સામેલ […]

Image

AAP Gujarat : 6 વર્ષની દીકરી પર દુષ્કર્મના પ્રયાસને મામલે બ્રિજરાજ સોલંકીના આવ્યા મેદાને, સરકાર પર અને મહિલા મંત્રી રીવાબા જાડેજા પર કર્યા પ્રહાર

AAP Gujarat : જસદણનાં વિંછીયાના આટકોટમાં 6 વર્ષની નાનકડી બાળકી પર થયેલી અઘટિત ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. આમ આદમી પાર્ટીનાં પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ આ પીડિત દિકરીને ન્યાય આપવા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. AAP નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે જસદણનાં વિંછીયામાં છ વર્ષની માસુમ દિકરી […]

Image

Kheda : ગુજરાતમાં મળી આવતા દારૂ વચ્ચે દારૂબંધીનું ઉત્તમ ઉદાહરણ, ખેડાની ફતેપુરા ગ્રામ પંચાયતમાં ઐતિહાસિક ઠરાવ પસાર

Kheda : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે ઘમાસાણ ચાલી રહ્યું છે. 31 ડિસેમ્બર પણ નજીક છે અને લોકો ન્યુ યરની ઉજવણી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં દારૂની હેરફેર પણ વધી રહી છે. જેના કારણે સરકારે પણ દારૂના દૂષણને ડામવા ઝુંબેશ ચાલુ કરી છે. પણ જ્યાં અત્યારે અલગ અલગ જગ્યાએથી દારૂ […]

Image

Chaitar Vasava : આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાનું એલાન, ચૈતર વસાવાએ સરકારનો માન્યો આભાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે વાત કરતાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આદિજાતિનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1-7-2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવી […]

Image

IndiGo : 5 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ... ઇન્ડિગો પર સંકટના નવા વાદળો છવાયેલા છે, એરલાઇન સામે એન્ટિટ્રસ્ટ તપાસની માંગ વધી રહી છે!

IndiGo : દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો પર સંકટનો એક નવો મોજો છવાઈ રહ્યો છે. ડિસેમ્બરમાં જ 5 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ થયા બાદ અને એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા બાદ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) એરલાઇન સામે એન્ટિટ્રસ્ટ તપાસ કરવાનું વિચારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસનો હેતુ એ નક્કી કરવાનો હોઈ શકે […]

Image

અખિલેશ યાદવને વંદે માતરમ કહેવાનો કોઈ અધિકાર નથી, CM Keshav Prasad Mauryaનો આકરો પ્રહાર

CM Keshav Prasad Maurya News: નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સપા પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીમાં હારથી તેમનું માનસિક સંતુલન ખલેલ પહોંચ્યું છે. અખિલેશને વંદે માતરમ કહેવાનો કોઈ અધિકાર નથી. 2026 માં બંગાળમાં ભાજપની સરકાર બનશે એવો દાવો કરતા મૌર્યએ કહ્યું કે તેઓ બાબરના નામે […]

Image

સરહદી વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે લાખો રૂપિયા ભાવ બોલાય છે, કરોડો રૂપિયાના હપ્તા દર મહિને ગાંધીનગર સુધી પહોંચે છે : Amit Chavda

Amit Chavda: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaની અધ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, યુવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા અને આદિવાસી સમાજે પોતાના હક્ક, અધિકાર અને ન્યાય માટે એકતાબદ્ધ બની લડત લડવા સંકલ્પ કર્યો. આ પ્રસંગે ગુજરાત […]

Image

Parliament Winter Session : મત ચોરીથી મોટું રાષ્ટ્રવિરોધી કામ કોઈ નથી... ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન રાહુલે ભાજપ પર નિશાન સાધ્યું

Parliament Winter Session : સંસદના શિયાળુ સત્રના સાતમા દિવસે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ચૂંટણી સુધારા પરના ભાષણ દરમિયાન લોકસભામાં ભારે હોબાળો મચી ગયો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશમાં મત ચોરી થઈ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ પર સીધું નિયંત્રણ કરવામાં આવ્યું છે. તેઓ પુરાવા વિના આ નિવેદન નથી આપી રહ્યા. તેમની […]

Image

Parliament Monsoon Session : વંદે માતરમ પર ચર્ચા કેમ થવી જોઈએ? અમિત શાહે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા, જાણો તેમણે રાજ્યસભામાં શું કહ્યું

Parliament Monsoon Session : સોમવારે લોકસભામાં રાષ્ટ્રગીત વંદે માતરમ પર ચર્ચા બાદ, આજે રાજ્યસભાનો વારો હતો. રાજ્યસભામાં ચર્ચા શરૂ કરતા ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમને દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે આ સમયે તેની ચર્ચા કરવાની યોગ્યતા અને આવશ્યકતા પર સવાલ ઉઠાવનારાઓએ તેમના વિચાર પર પુનર્વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રગીત વંદે માતરમની […]

Image

AAP Gujarat : રાજકોટથી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ, જેલમાં બંધ ખેડૂતો અને AAP નેતાઓને ન મળવા દેતા સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી […]

Image

AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલને AAP નેતાઓને મળવાની મંજૂરી ન મળતા હલ્લાબોલ, સોશિયલ મીડિયા પર આપી માહિતી

AAP Gujarat : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતમાં છે. આજે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ AAP નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવા રાજકોટ જેલમાં જવાના હતા. ગઈકાલે તેમણે એલાન પણ કર્યું હતું. અને આજે આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, “ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી […]

Image

America : ભારતને વધુ એક ટેરિફનો ફટકો પડશે! ટ્રમ્પે ચોખા પર ટેક્સ લાદવાના સંકેત આપ્યા, અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહે છે?

America : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારતને ટેરિફ ફટકો આપી શકે છે, કારણ કે તેઓ ભારતીય ચોખાની નિકાસ પર નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભારતીય ચોખા પર ટેરિફ લાદવા માંગે છે કારણ કે અમેરિકન ખેડૂતો ભારત પાસેથી ચોખા ખરીદીને નુકસાન સહન કરી રહ્યા છે. તેમના ચોખા સસ્તા થયા છે, જેના […]

Image

જેલવાસ ભોગવી રહેલા નેતાઓ સાથે આખી આમ આદમી પાર્ટી ઉભી છે : Arvind Kejriwal

Arvind Kejriwal News: બોટાદ માર્કેટ યાર્ડમાં કડદાની પ્રથાના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હેરાન થઈ રહ્યા હતા અને તેમનું શોષણ થઇ રહ્યું હતું. આ સમસ્યા મુદ્દે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ આંદોલન ચલાવ્યું અને ત્યારબાદ ખેડૂતોની માંગ માનવાની જગ્યાએ ભાજપ સરકારે હડદડ ગામમાં ખેડૂતો પર બેરહમીથી લાઠીચાર્જ કર્યો અને અત્યાચાર […]

Image

IndiGo ના સંકટ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રીએ રાજ્યસભામાં પર વાત કરી, પરિસ્થિતિ કેમ બગડી રહી છે તે સમજાવ્યું

IndiGo : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ સોમવારે રાજ્યસભામાં ઇન્ડિગો એરલાઇન્સની ચાલી રહેલી કામગીરીની કટોકટી પર ચર્ચા કરી. મંત્રીએ સ્પષ્ટતા કરી કે વ્યાપક વિક્ષેપ નવા પાઇલટ્સના નિયમો (FDTL) ને કારણે નથી, પરંતુ એરલાઇનના આંતરિક આયોજન અને સંચાલનમાં ગંભીર ખામીઓને કારણે થયો છે. અહેવાલો અનુસાર, મંત્રીએ સીધા ઇન્ડિગોને દોષી ઠેરવતા કહ્યું કે તેણે […]

Image

AAP Gujarat : રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કર્યું હડદડના ખેડૂતોનું સન્માન, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

AAP Gujarat : આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં ખુબ જ એક્ટિવ થઇ ગઈ છે. અને સતત અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. હાલના સમયમાં ગુજરાત એ રાજકારણનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા થોડા સમયમાં ગુજરાત મુલાકાતે સતત આવતા […]

Image

Parliament Winter Session : કોંગ્રેસે વંદે માતરમ પર સમાધાન કર્યું, પહેલા ભાગલાને નમન કર્યું, પછી તુષ્ટિકરણની રાજનીતિમાં આ કર્યું: પીએમ મોદી

Parliament Winter Session : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમ પર ખાસ ચર્ચા દરમિયાન કહ્યું કે, છેલ્લી સદીમાં આ ગીત સાથે અન્યાય થયો છે. તેમણે પ્રશ્ન કર્યો, “જો વંદે માતરમ આટલું મહાન હતું, તો તેને શા માટે દગો આપવામાં આવ્યો? મહાત્મા ગાંધીની લાગણીઓ પર કઈ શક્તિઓનો દબદબો હતો?” વંદે માતરમના વિરોધની રાજનીતિ વધુ તીવ્ર બની […]

Image

Chaitar Vasava : મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આરોપ બાદ ચૈતર વસાવાનો વળતો પ્રહાર, કહ્યું "યોજનાઓની સહાય ચુકાવવા માટે ગ્રાન્ટ નથી અને..."

Chaitar Vasava : ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ચૈતર વસાવા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. અને જે બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે અને મનસુખ વસાવાના આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો છે. અને ભ્ર્ષ્ટાચારના આરોપો પર મનસુખ વસાવાને અરીસો બતાવ્યો છે. […]

Image

Geniben Thakor : થરાદના સંમેલનમાં ઠાકોર સમાજનું નવું બંધારણ તૈયાર, ગેનીબેન ઠાકોરે સમાજને કરી ખુબ મોટી ટકોર

Geniben Thakor : થરાદ ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. અને આ જ સંમેલનમાં ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. સાથે જ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ હાજર રહ્યા હતા. આ સાથે જ હવે ઠાકોર સમાજના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમાજ માટે એક મંચ પર જોવા મળ્યા હતા. મોંઘવારી સામે સમાજને […]

Image

Parliament Winter Session : સંસદમાં આજે વંદે માતરમ પર 10 કલાક થશે ચર્ચા, જેમાં પીએમ મોદી લોકસભામાં અને અમિત શાહ રાજ્યસભામાં હાજર રહેશે

Parliament Winter Session : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ચર્ચા શરૂ કરશે. તેમાં રાષ્ટ્રીય ગીતના ઘણા મહત્વપૂર્ણ અને અજાણ્યા પાસાઓ જાહેર થવાની અપેક્ષા છે. રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા સોમવારે યોજાવાની છે અને ચર્ચા માટે 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બીજા વક્તા […]

Image

Chaitar Vasava : માંગરોળમાં ચૈતર વસાવાની હાજરીમાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા, સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Chaitar Vasava : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય જોવા મળી રહી છે. અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત અને જનસભાઓ કરી લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ ગામોમાં જઈને ગુજરાત જોડો જનસભાઓ યોજી અને ભાજપ કોંગ્રેસમાં ગાબડું […]

Image

Ahmedabad માં ગૃહમંત્રી અમિત શાહે 1500 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ, 2036ના ઓલિમ્પિકના આયોજનને લઈને પણ કહી મોટી વાત

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. જેમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે.બોપલમાં નવ નિર્મિત ગાર્ડનનું લોકાર્પણ, સરખેજમાં આવેલા શકરી તળાવનું નામાભિધાન, વસ્ત્રાપુરમાં નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ […]

Image

Patan : ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પાટણમાં AAP દ્વારા વિરોધ, જામનગર હુમલાના વિરોધમાં હોદ્દેદારો આવ્યા મેદાને

Patan : તાજેતરમાં જામનગરમાં આપની જાહેરસભામાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જે બાદ સતત ગુજરાતમાં રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ આજે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવૈ રહ્યા છે. અને હવે આ જ મામલે આજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારો […]

Image

Gondal : ગણેશ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સહીત અન્ય સમાજ પણ આવ્યા, હવે રતનલાલ જાટના નાર્કોટેસ્ટની પણ કરી માંગ

Gondal : રાજકુમાર જાટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટૂકડી (SIT) ના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ Ganesh Jadeja નો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી હતી. ગણેશ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સહીત અન્ય સમાજ થશે એક ગોંડલના ગણેશ જાડેજાના […]

Image

Khodaldham : નરેશ પટેલ અને જયેશ રાદડીયાના શીતયુધ્ધનો અંત ! ખોડલધામના કાર્યક્રમમાં બંને વચ્ચે થયું સુખદ સમાધાન

Khodaldham : ગુજરાતમાં કોઈ પણ મોટા રાજકીય નિર્ણય લેવામાં આવે તો તેમાં ખોડલધામનું ખુબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના કાગવડ ખાતે આવેલી ખોડલધામ સંસ્થા એ લેઉવા પાટીદારોનો ગઢ છે. અને આજે ખોડલધામ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ […]

Image

Khodaldham દ્વારા નવનિયુક્ત લેઉવા પાટીદાર મંત્રીઓનો સન્માન કાર્યક્રમ, નરેશ પટેલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત

Khodaldham : ગુજરાતમાં કોઈ પણ મોટા રાજકીય નિર્ણય લેવામાં આવે તો તેમાં ખોડલધામનું ખુબ જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના કાગવડ ખાતે આવેલી ખોડલધામ સંસ્થા એ લેઉવા પાટીદારોનો ગઢ છે. અને આજે ખોડલધામ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું વિશેષ સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ […]

Image

Jignesh Mevani એ થરાદમાં ફરી એકવાર ભર્યો હુંકાર, હર્ષ સંઘવીને ક્યાં મામલે આપી ફરી ચલેન્જ?

Jignesh Mevani : રાજ્યમાં થોડા દિવસથી દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રાજકારણ ગરમાયુ છે. જે મામલે થરાદમાં થોડા દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાવાળું નિવેદન આપ્યું હતું. જે બાદ રાજકીય ઘમાસાણ શરુ થયું હતું. અને તે બાદ સતત જીગ્નેશ મેવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરી રહ્યા છે. આજે ફરી એકવાર […]

Image

Visavadar માં ખાતર માટે લાંબી લાઈનો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલય સામે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન

Visavadar : ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વોર ચાલી રહી છે. એક તરફ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જુતુ ફેંકવામાં આવ્યું. તો બીજી તરફ જે વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મુદ્દાઓ પર જીત્યા હતા. તે જ ગોપાલ ઇટાલિયાના કાર્યાલયની સામે જ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવીને ઉભા છે. જેનો […]

Image

Airlines : ભાડામાં કોઈ મનમાની નહીં ચાલે, સરકારે એરલાઇન કંપનીઓ પર વાજબી મર્યાદા લાદી, ઇન્ડિગોને મોટો આદેશ

Airlines : ઇન્ડિગો ફ્લાઇટ્સને ઘેરી લેતા સંકટ વચ્ચે, કેન્દ્રીય મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. કટોકટીનો લાભ લઈને, કેટલીક એરલાઇન્સે તેમના ટિકિટના ભાવ બમણા કર્યા છે અને મનસ્વી ચાર્જનો આશરો લીધો છે. મંત્રાલયે આ ફરિયાદોને ગંભીરતાથી લીધા છે અને મુસાફરોને તકવાદી ભાવોથી બચાવવા માટે તેની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને, અસરગ્રસ્ત રૂટ પર ભાડા મર્યાદા લાગુ […]

Image

Gopal Italia : જામનગરમાં થયેલ હુમલા મામલે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન, સમગ્ર ઘટના મામલે પોલીસ પર કેમ લગાવ્યા આક્ષેપ ?

Gopal Italia : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. અને તે બાદ ગુજરાતમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ચાલી રહ્યો છે. ગઈકાલે જ ગોપાલ ઇટાલિયાએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની ના પડી હતી. અને હું એ વ્યક્તિને માફ કરું […]

Image

AAP Gujarat : જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાના મામલે AAP ની પ્રેસ કોન્ફરન્સ, અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ મામલે શું કહ્યું ?

AAP Gujarat : ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યકત કરવો એ સૌનો અધિકાર છે. પરંતુ જો […]

Image

Murshidabad માં નવી બાબરી મસ્જિદના શિલાન્યાસ પર શું થશે ? હુમાયુ કબીરના સમર્થકો ઇંટો લઈને નીકળ્યા

Murshidabad : તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીર મસ્જિદ બાંધકામ અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બંગાળના રાજકારણના કેન્દ્રમાં આવ્યા છે. તેમણે કહ્યું કે બધું બરાબર છે અને બપોરે 12 વાગ્યા સુધી રાહ જોવી પડશે. કબીરના મતે, “બપોરે 12 વાગ્યે કુરાનનું પઠન કરવામાં આવશે. ત્યારબાદ, શિલાન્યાસ સમારોહ યોજાશે, જેના માટે તેમના સમર્થકો પણ ઇંટો લઈને […]

Image

Jamnagar માં ઇટાલિયા પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહ જાડેજાએ કહી મોટી વાત, કહ્યું "આ 2017નો બદલો હતો"

Jamnagar માં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા […]

Image

Arvind Kejriwal : જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાની ઘટના, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધી આડેહાથ

Arvind Kejriwal : જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી […]

Image

Gopal Italia પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહનો હેમંત ખવા સાથેનો ફોટો વાયરલ, અમિત ચાવડાએ કર્યા પ્રહાર

Gopal Italia : જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી […]

Image

India Russia Relation : પીએમ મોદી સામે પુતિને કહી દીધું ભારતને તેલનો પુરવઠો ચાલુ રહેશે, ટ્રમ્પ થશે નારાજ!

India Russia Relation : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, જે ભારતની બે દિવસની મુલાકાતે છે, અને પીએમ મોદીએ શુક્રવારે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. આમાં, પુતિને સ્પષ્ટપણે કહ્યું કે ભારતને તેલનો પુરવઠો ચાલુ રહેશે. રશિયન રાષ્ટ્રપતિના આ નિવેદનથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થવાની ધારણા છે, કારણ કે તેઓ ભારતને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે હાકલ […]

Image

Chaitar Vasava ના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધા પ્રહાર, વડગામ પ્રવાસ મામલે જબરદસ્ત બગડ્યા

Chaitar Vasava : ગુજરાતમાં થોડા દિવસથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખુબ જ મોટું ચર્ચાનો વિષય બન્યો છે. અને તેના જ કારણે હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વચ્ચે શાબ્દિક પ્રહારો થતા રહે છે. જીગ્નેશ મેવાણીના ગઢ વડગામમાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ખુબ જ મોટાપાયે […]

Image

India Russia Relations : ભારત અને રશિયા વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીએ સંયુક્ત નિવેદનમાં આતંકવાદ પર પણ વાત કરી

India Russia Relations : ભારત અને રશિયાએ શિખર સંમેલન અને દ્વિપક્ષીય વાટાઘાટો કરી છે. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિનનું સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. આજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, ભારત અને રશિયા વચ્ચે અનેક કરારોનું આદાન-પ્રદાન થયું. આ […]

Image

Delhi માં રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે પુતિનનું સ્વાગત, પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા

Delhi : ભારતની મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે સવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ ગયા હતા. પુતિને માથું નમાવ્યું અને ગાંધીજીની સમાધિની પરિક્રમા કરી. તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી અને ગાંધીજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે રાજઘાટ પર મૂકવામાં આવેલા સ્મૃતિચિહ્ન પર પણ હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ, રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં […]

Image

PM Modi એ પુતિનને રશિયન ભાષામાં ભગવદ ગીતા ભેટમાં આપી, બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યા સંબંધો દર્શાવ્યા

PM Modi : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ભારતની મુલાકાતે છે. એક દિવસ પહેલા (4 નવેમ્બર), પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ પર પુતિનનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું. વધુમાં, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયન ભાષામાં ભગવદ ગીતાની એક નકલ પણ ભેટમાં આપી. પ્રધાનમંત્રી મોદીએ તે ક્ષણનો ફોટો શેર કર્યો અને ગીતાને વિશ્વભરના લાખો લોકો માટે […]

Image

Chaitar Vasava : પંચમહાલના મોરવા હડફમાં ચૈતર વસાવાની જંગી જનસભા, ભાજપ-કોંગ્રેસમાં પાડ્યું મોટું ગાબડું

Chaitar Vasava : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ એક્ટિવ જોવા મળી રહી છે. અને દરેક જગ્યાએ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરી રહી છે. ખાસ આ અભિયાન હાલ આદિવાસી વિસ્તારમાં ખુબ જ ઝડપે આગળ વધી રહ્યું છે. અને આ સાથે જ દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના યુવા આદિવાસી નેતા […]

Image

Parliament Session : સંસદના ગૃહમાં નીતિન ગડકરીએ ટોલ ટેક્સ મામલે કહી મોટી વાત, એક વર્ષની અંદર બધા ટોલ બૂથ નાબૂદ કરવાની જાહેરાત કરી

Parliament Session : આવતા વર્ષમાં, તમારે ટોલ બૂથ પર ટ્રાફિક જામનો સામનો કરવો પડશે નહીં. કેન્દ્ર સરકાર એક અનોખી સિસ્ટમ પર કામ કરી રહી છે. એકવાર આ સિસ્ટમ લાગુ થઈ જાય, પછી વાહનોને ટોલ બૂથ પર પૈસા ચૂકવવા માટે લાઇનમાં રાહ જોવી પડશે નહીં. કેન્દ્રીય મંત્રી નિતન ગડકરીએ લોકસભામાં આ નવી સિસ્ટમ અંગે મહત્વપૂર્ણ નિવેદન […]

Image

AAP Gujarat : AAP નેતા સાગર રબારીના ખેડૂતોની સહાય મામલે મોટા ખુલાસા, ખેડૂતોએ ભરેલા ફોર્મને એડિટ કર્યા હોવાના પૂરાવા આપ્યા

AAP Gujarat : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ હજારો કરોડોના નુકસાન મામલે સરકારે પેકેઝ તો જાહેર કર્યું પરંતુ આ પેકેજમાં કડદો થયો હોય તેમ કહેવું છે AAP નેતા સાગર રબારીનું. સાગર રબારીએ આ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોને હજારો કરોડોનું નુકસાન થયું. સરકારે સેટેલાઈટ સર્વે કર્યો અને 10,000 […]

Image

Rahul Gandhi નો ગંભીર આરોપ, "સરકાર વિપક્ષ નેતાઓને વિદેશી નેતાને મળવા દેતી નથી"

Rahul Gandhi : લોકસભામાં, વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષની અવગણના કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર વિદેશથી આવનારા નેતાઓને વિપક્ષના નેતા સાથે મળવા દેતી નથી. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા વિદેશી પ્રતિનિધિમંડળો સાથે મળે છે. આ એક પરંપરા છે અને હંમેશાથી […]

Image

Chaitar Vasava : રીવાબા જાડેજાની ટ્વીટ બાદ સોશિયલ મીડિયા વોર શરુ, ચૈતર વસાવાએ સરકારે NCRBના આંકડા દ્વારા આપ્યો જવાબ

Chaitar Vasava : ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે જે રીતે રાજકારણ ગરમાયુ છે. તે બાદ સતત અલગ અલગ નેતાઓ અને મંત્રીઓ એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. એક તરફ શાબ્દિક પ્રહારો તો બીજી તરફ સોશિયલ મીડિયા વોર ચાલી રહી છે. એક બાદ એક નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને જવાબો આપી રહ્યા છે. રીવાબા […]

Trending Video