પોલિટિક્સ

Image

MGNREGA Scam : દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, મંત્રી પુત્ર કિરણ ખાબડની હાલોલ વડોદરા હાઇવે પરથી ધરપકડ

MGNREGA Scam : દાહોદના મનરેગા કૌભાંડમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રોના નામ સામે આવ્યા છે. જેમાં તેના મોટા પુત્ર બળવંત ખાબડ અને TDO સહિતના ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે. જયારે બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી ત્યારે કિરણ ખાબડ ફરાર થઇ ગયો હતો. હવે પોલીસે કિરણ ખાબડની […]

Image

Indian Army : પાકિસ્તાની સેનાએ અમૃતસરના 'સુવર્ણ મંદિર'ને બનાવ્યું હતું નિશાન, ભારતીય સેનાએ કર્યો મોટો ખુલાસો

Indian Army : ઓપરેશન સિંદૂરની મદદથી, ભારતીય સેનાએ થોડા જ દિવસોમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અને તેની સેના બંનેને ઘૂંટણિયે પાડી દીધા. જોકે, આ કાર્યવાહી દરમિયાન ભારતે ખાસ ધ્યાન રાખ્યું હતું કે ભારતના હુમલામાં પાકિસ્તાનના સામાન્ય લોકોને કોઈ નુકસાન ન થાય. જોકે, કાયર પાકિસ્તાની સેનાએ જાણી જોઈને ભારતીય નાગરિક લક્ષ્યોને નિશાન બનાવ્યા. હવે ભારતીય સેનાએ પાકિસ્તાનના […]

Image

Chaitar Vasava : નર્મદામાં યોજાયું આમ આદમી પાર્ટીનું સંમેલન, ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ભર્યો હુંકાર

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે દેવમોગરા ખાતે આયોજિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)એ કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, આમ […]

Image

Pakistan : પાકિસ્તાનના સિંધમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આતંકવાદી સૈફુલ્લાહ ઠાર, ભારતમાં ત્રણ મોટા હુમલાઓમાં સામેલ હતો

Pakistan ના સિંધમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને ટોચના આતંકવાદી સૈફુલ્લાહનું મોત થયું છે. આતંકનું બીજું નામ સૈફુલ્લાહના ઘણા નામ છે જેમ કે સૈફુલ્લા ઉર્ફે વિનોદ કુમાર ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ખાલિદ ઉર્ફે વનિયાલ ઉર્ફે વાજિદ ઉર્ફે સલીમ ભાઈ. સૈફુલ્લાહ નેપાળમાં લશ્કર-એ-તૈયબાના સમગ્ર આતંકવાદી મોડ્યુલનું સંચાલન કરતો હતો. સૈફુલ્લાહનું મુખ્ય કામ લશ્કરની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કેડર અને […]

Image

Alpesh Kathiriya : GPSCએ ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ્દ, અલ્પેશ કથીરિયા આવ્યા હસમુખ પટેલના સમર્થનમાં

Alpesh Kathiriya : ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં જીપીએસસી દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યાં છે. જીપીએસસી પેનલિસ્ટ નિવૃત નાયર ફુડ એન્ડ કમિશ્નર ડી.એમ.પટેલ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતાં. ડી.એમ.પટેલ સરદારધામ ચાલતાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-2 માટે મોક ઈન્ટરવ્યૂ લઈ […]

Image

Jyoti Malhotra : પહેલગામ હુમલો થયો ત્યારે જ્યોતિ પાકિસ્તાની હાઈ કમિશનર દાનિશના સંપર્કમાં હતી, હરિયાણા પોલીસે કર્યો મોટો ખુલાસો

Jyoti Malhotra : હરિયાણા પોલીસે રવિવારે પાકિસ્તાન માટે જાસૂસી કરતી જ્યોતિ મલ્હોત્રા અંગે મોટો ખુલાસો કર્યો છે. જ્યારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે હરિયાણાના પ્રખ્યાત યુટ્યુબર અને સોશિયલ મીડિયા પ્રભાવક જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાની હાઇ કમિશનના એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં હતા. હિસારના એસપી શશાંક કુમાર સાવને એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી […]

Image

Amreli : જાફરાબાદના દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટની હલચલ, સુરક્ષાને કારણે માછીમારોને પાછા બોલાવાયા

Amreli : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે તમામ માછીમારોને તાત્કાલિક તેમની બોટો બંદર પર પરત ફરવાનો આદેશ અપાયો છે. અમરેલીમાંથી પણ આવી જ માહિતી સામે આવી છે. અમરેલીના જાફરાબાદના દરિયામાં હલચલ તેજ થઇ હોય તેવું સામે આવ્યું છે. અને સાવચેતીના ભાગરૂપે તમામ માછીમારોને પાછા બોલાવી […]

Image

Operation Sindoor : સેનાએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો જાહેર કર્યો, શિવ તાંડવનો સૂર, વિસ્ફોટોના પડઘા અને જમીનમાં દુશ્મનના નિશાન મળી આવ્યા

Operation Sindoor : ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં, સેનાનો ઝડપી અને સચોટ જવાબ જોઈ શકાય છે, જેમાં દુશ્મનના સ્થળો પરના હુમલા સ્પષ્ટપણે દેખાય છે. ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે રવિવાર, 18 મેના […]

Image

GPSC : GPSCએ રદ્દ કર્યા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ, હસમુખ પટેલે નવી તારીખો વિશે આપી માહિતી

GPSC : જીપીએસસીએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા ઘોષણા કરી હતી. કારણ કે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ અન્ય સ્થળે ખાનગીમાં કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દેવામાં આવ્યા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી […]

Image

Amit Shah : ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી, ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવ્યો છે. ત્રણેય દળોએ ઈંટનો જવાબ પથ્થરોથી આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે અમે પરમાણુ બોમ્બના ખતરાથી ડરતા નથી. અમે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં […]

Image

Sukhram Rathva : મંત્રી પુત્રોના કૌભાંડ બાદ હવે કોંગ્રેસ પણ મેદાને, સુખરામ રાઠવાએ બચુ ખાબડનું માંગ્યું રાજીનામુ

Sukhram Rathva : ગુજરાતમાં આજનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો કોઈ હોય તો તે છે મનરેગા કૌભાંડનો છે. પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. અને તેના જ કારણે હવે કોંગ્રેસના નેતાઓએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરવાના શરુ કર્યા છે. છોટા ઉદેપુરથી કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા પ્રતિક્રિયા આપી છે. છોટાઉદેપુરથી કોંગ્રેસ નેતા […]

Image

Chaitar Vasava : મંત્રી પુત્રોની ધરપકડ મામલે ચૈતર વસવાના પ્રહાર, બચુ ખાબડ પાસેથી રાજીનામુ લેવાની કરી માંગ

Chaitar Vasava : ગુજરાતમાં આજનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો કોઈ હોય તો તે છે મનરેગા કૌભાંડનો છે. પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરવાના શરુ કર્યા છે. આ સાથે જ આ મામલે પહેલાથી જ જેમણે સરકારનું ધ્યાન દોર્યું […]

Image

Jyoti Rani : મહિલા યુટ્યૂબર જ્યોતિ રાનીની ધરપકડ, પાકિસ્તાન જઈને બનાવ્યો હતો બ્લોગ, હવે જાસૂસીના આરોપમાં પોલીસે કરી ધરપકડ

Jyoti Rani : પોલીસે હરિયાણાના હિસારથી એક મહિલા યુટ્યુબરની ભારતીય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર ધરપકડ કરી છે. આ મહિલા યુટ્યુબરનું નામ જ્યોતિ રાની છે. જ્યોતિ રાની પર ભારતની ગુપ્ત લશ્કરી માહિતી પાકિસ્તાન મોકલવાનો આરોપ છે અને તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંપર્કમાં હતી. તમને જણાવી દઈએ કે મહિલા યુટ્યુબર જ્યોતિ રાની 2023 માં […]

Image

Isudan Gadhvi : મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ આવતા જ AAP મેદાને, ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Isudan Gadhvi : ગુજરાતમાં આજનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો કોઈ હોય તો તે છે મનરેગા કૌભાંડનો. પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. અને તેના જ કારણે હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહાર કરવાના શરુ કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે આ મામલે સરકારને આડે […]

Image

Shashi Tharoor : કેન્દ્રના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરનું નામ, કોંગ્રેસે કહ્યું, "આપેલા 4 નામોમાંથી આ યાદીમાં કોઈનું નામ નહિ"

Shashi Tharoor : આવતા અઠવાડિયે, સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાત લેશે જેથી વૈશ્વિક મંચ પર ભારતનો દૃષ્ટિકોણ મજબૂત રીતે રજૂ કરી શકાય અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરી શકાય. આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોમાં સમાવિષ્ટ સાંસદોમાં કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. સાંસદ શશિ થરૂરે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી પર ખુશી […]

Image

Mumbai : મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ગભરાટ ફેલાયો

Mumbai : મુંબઈ એરપોર્ટ અને તાજમહેલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને તાજમહેલ પેલેસ હોટલને મુંબઈ એરપોર્ટ પોલીસના ઈમેલ આઈડી પર મેઈલ દ્વારા મોકલવામાં આવી છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાજમહેલ પેલેસ હોટેલ અને એરપોર્ટ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ મેઇલમાં […]

Image

Dahod : દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ, 2021થી 2025થી ચાલતું હતું કૌભાંડ

Dahod : થોડા દિવસ પહેલા દાહોદમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડ (Bachu Khabad)ના પુત્રનું નામ સામે આવ્યું હતું. પરંતુ સ્વાભાવિકપણે મંત્રી પુત્ર હોય એટલે તેના પર આમ તો કંઈ આંચ આવે નહિ. પરંતુ આજે મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ સહીત અન્ય આરોપીઓની પણ ધરપકડ […]

Image

Amit Shah : ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ સહકારી મહા સંમેલનને પણ સંબોધિત કરશે. શાહ આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ તેમનો કાર્યક્રમ ગાંધીનગરમાં શરૂ થશે. 17 મેના રોજ […]

Image

Ribda : રીબડાનાં અમિત ખૂંટ કેસમાં પોલીસ પ્રૉટેક્શનની માંગ, મૃતકની પત્નીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Ribda : ગોંડલમાં અત્યારે અમિત ખૂંટ કેસમાં રોજબરોજ નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. ગોંડલમાં રીબડાનાં પાટીદાર યુવક અમિત ખૂંટે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. જે બાદ આ મામલો ખુબ બિચક્યો અને તેની સ્યુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા સહીત અન્ય છોકરીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જે બાદ […]

Image

Rajnath Singh : ભુજ એરબેઝ પર પાકિસ્તાન સામે રાજનાથ સિંહનો હુંકાર, 'લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં અમે...'

Rajnath Singh : ઓપરેશન સિંદૂર પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુજરાતના ભૂજ એરબેઝ પહોંચ્યા. અહીં તેમની સાથે વાયુસેનાના વડા એપી સિંહ પણ હાજર હતા. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન એરબેઝ પર હાજર વાયુસેનાના સૈનિકોને મળ્યા. વાયુસેનાના જવાનોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતની યુદ્ધ નીતિ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે. હું અહીં આપ સૌનું સ્વાગત કરવા […]

Image

Amreli Letterkand મામલે પાયલ ગોટીને પોલીસનું સમન્સ, કોંગ્રેસ નેતા જેની ઠુંમરે સરકાર પર કર્યા આકરા પ્રહાર

Amreli Letterkand : અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીની દૂર થવાનું નામ લઇ રહી નથી. રોજ કોઈ કોઈ નવો વળાંક લેટરકાંડમાં આવે છે. સીધી રીતે નહિ તો આડકતરી રીતે પણ આ કેસને ડામવાના પ્રયત્નો કરવામાં આવે છે. આજે ફરી એક વખત પાયલ ગોટીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. અને તેને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ […]

Image

Rajnath Singh : રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાત પહોંચ્યા, ભુજ એરબેઝ પર સૈનિકો સાથે વાતચીત કરશે

Rajnath Singh : ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લેવાના છે. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે પણ વાતચીત કરશે. ગયા અઠવાડિયે પાકિસ્તાની સેના દ્વારા જેને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં ભુજ એરબેઝ એક ભારતીય કેન્દ્ર હતું. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ સામે હાથ […]

Image

Isudan Gadhvi : ગુજરાત સમાચારના મલિક બાહુબલીભાઈને ED દ્વારા લઇ જવામાં આવ્યા, ઈસુદાન ગઢવીએ સરકાર પર ઉઠાવ્યા સવાલ

Isudan Gadhvi : છેલ્લા બે દિવસથી ગુજરાતના જાણીતા ન્યૂઝ પેપર ગુજરાત સમાચાર અને ચેનલ GSTV પર ઈડી અને ઈન્કમટેક્સના દરોડા કરવામાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે હવે માલિક બાહુબલીભાઈ શાહને ED દ્રારા પૂછપરછ કરવા માટે લઈ જવામા આવ્યા છે. મળતી માહિતી અનુસાર ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ED દ્વારા પૂછપરછ કરવા માટે લઈ જવાયા છે. […]

Image

Donald Trump : એપલે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, કહ્યું "કંપની ભારતમાં રોકાણ ચાલુ રાખશે, યોજનાઓમાં કોઈ ફેરફાર થશે નહીં"

Donald Trump : આઇફોન નિર્માતા કંપની એપલે ભારત સરકારને ખાતરી આપી છે કે દેશ માટે તેની રોકાણ યોજનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં એપલની ઉત્પાદન હાજરીની જાહેરમાં ટીકા કર્યા બાદ એપલ તરફથી આ પ્રતિબદ્ધતા આવી છે. CNBC TV18 ના એક અહેવાલમાં એક સરકારી સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે […]

Image

Ribda : ગોંડલના ચકચારી અમિત ખૂંટ કેસમાં વકીલોના જામીન મંજુર, આ શરતોને આધારે અપાય જામીન, હવે શું થશે નવા ખુલાસા ?

Ribda : ગોંડલમાં અત્યારે અમિત ખૂંટ કેસમાં રોજબરોજ નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. ગોંડલમાં રીબડાનાં પાટીદાર યુવક અમિત ખૂંટે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. જે બાદ આ મામલો ખુબ બિચક્યો અને તેની સ્યુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા સહીત અન્ય છોકરીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને જે બાદ […]

Image

Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈને આપ્યું મોટું નિવેદન, ભારતમાં IPhone ન બનાવો...ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને આવું કેમ કહ્યું ?

Donald Trump : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલ ઉત્પાદનોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રમ્પે કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલના ઉત્પાદનો બનાવો, તેઓ પોતે જ તેનું ધ્યાન રાખશે. આ સિવાય ટ્રમ્પે (Donald […]

Image

Ahmedabad : અમદાવાદના રખિયાલમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ, 20થી વધુ ગેરકાયદેસર કારખાના અને દુકાનો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર

Ahmedabad : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા ચંડોળામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ હવે રખિયાલમાં આજે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. રખિયાલમાં ભરી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. અને તેના […]

Image

Rajnath Singh : ઓપરેશન સિંદૂર પછી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા રક્ષામંત્રી રાજનાથ સિંહ, કહ્યું- અમે તેમની છાતી પર ઘાયલ કર્યા છે

Rajnath Singh : ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કરીને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. ભારતીય સશસ્ત્ર દળોએ આતંકવાદીઓને ટેકો આપીને ભારત પર હુમલો કરી રહેલી પાકિસ્તાની સેના સામે પણ કડક કાર્યવાહી કરી અને તેમના એરબેઝ અને અન્ય શસ્ત્રોનો નાશ કરીને તેમને ઘૂંટણિયે પાડી દીધા. આ પછી, પાકિસ્તાનની […]

Image

Bihar : બલિયાના ભાજપ નેતાનો જાહેરમાં અશ્લીલ હરકતો બાદ ખુલાસો, 'હું 70 વર્ષનો છું, મંત્રી મારા સગા છે...'

Bihar : યુપીના બલિયા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને સહકારી ખાંડ મિલના ચેરમેન બબ્બર સિંહ રઘુવંશીનો એક અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય હલચલ વધુ તીવ્ર બની છે. વીડિયોમાં, બબ્બન રઘુવંશી એક ડાન્સરને ખોળામાં બેસાડીને કિસ કરતો જોવા મળે છે. આ વીડિયો બિહારમાં એક લગ્ન સરઘસનો છે, જ્યાં બબ્બન […]

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ, 1 આતંકવાદી ઠાર, 2 વધુ ઘેરાયેલા

Jammu Kashmir : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા દળો રાજ્યભરમાં આતંકવાદીઓની શોધમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને મારી રહ્યા છે. હવે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. આ મુલાકાત વિશેના […]

Image

Chaitar Vasava : કેવડિયામાં તંત્રએ હાથ ધરી ડિમોલિશન કામગીરી, ચૈતર વસાવાએ કર્યા સરકાર પર પ્રહાર

Chaitar Vasava : ગુજરાતમાં અત્યારે દાદાનું બુલડોઝર એક્શન મોડમાં છે. છેલ્લા કેટલાક સમયમાં આરોપીઓના ઘર પર તો બુલડોઝર ફરે જ છે. પરંતુ સાથે જ ગેરકાયેસર દબાણો પર પણ બુલડોઝર એક્શન લેવામાં આવે છે. જેના કારણે હવે ક્યાંક લોકોનો વિરોધ પણ જોવા મળતો હોય છે. આજે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી ગલ્લાવાળા ઉભા રહે છે. […]

Image

Vijay Shah : મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદન પર હાઇકોર્ટે નોંધ લીધી, FIR નોંધવા સૂચના આપી

Vijay Shah : મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી વિજય શાહની મુશ્કેલીઓ વધવાની છે. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનું સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને FIR નોંધવાનો આદેશ આપ્યો છે. જોકે, મંત્રીએ આ બાબત માટે પહેલાથી જ માફી માંગી લીધી છે. શું હતું નિવેદન? હકીકતમાં, મોહન સરકારના મંત્રી વિજય શાહે માનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં […]

Image

Rajnath Singh : રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે, ભૂજ એરબેઝની મુલાકાત લેશે

Rajnath Singh : પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ સામે ભારતીય સશસ્ત્ર દળોનું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. થોડા જ સમયમાં, ભારતીય દળોએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું અને પાકિસ્તાને યુદ્ધવિરામ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. આ પછી બંને વચ્ચે યુદ્ધવિરામ થયો. આ યુદ્ધવિરામ વચ્ચે, સૂત્રોના હવાલેથી હવે મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, ભારતના રક્ષામંત્રી […]

Image

Jetpur નગરપાલિકામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, તાલુકાના 17 સભ્યએ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી

Jetpur : જેતપુર નગરપાલિકામાં જ્યારથી ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ત્યારથી જ જેતપુર નગરપાલિકામાં કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યા છે. અને હવે ફરી જેતપુર નગરપાલિકામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અને તેના કારણે જ હવે આજે 17 સભ્યએ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી છે. જેતપુર નગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. હાલ જેતપુર […]

Image

CM Yogi : લખનૌમાં સીએમ યોગી આદિત્યનાથે તિરંગા યાત્રા કાઢી, કહ્યું- દુનિયાએ ભારતીય સૈનિકોની બહાદુરીનો સ્વીકાર કર્યો છે

CM Yogi : ઓપરેશન સિંદૂરથી ભારતને વિશ્વભરમાં ખ્યાતિ મળી. આ ઓપરેશન હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર હુમલો કર્યો. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જોકે, કમનસીબે, પાકિસ્તાની સેનાએ આ આતંકવાદી હુમલાને પોતાના પરનો હુમલો ગણાવ્યો અને ભારત પર અનેક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. જોકે, ભારતીય સેનાએ આ હુમલાઓનો જવાબ […]

Image

CJI Oath Ceremony : જસ્ટિસ બીઆર ગવઈ દેશના 52મા CJI બન્યા, શપથ લીધા બાદ માતાના ચરણ સ્પર્શ કર્યા, પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા

CJI Oath Ceremony : ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ બુધવારે સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બીઆર ગવઈને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ કર્યા પછી, […]

Image

India Pakistan Conflict : ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ પાકિસ્તાનથી પરત ફર્યા, અટારી બોર્ડરથી પરત ફર્યા

India Pakistan Conflict : પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમ કુમારને પરત કર્યો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ કોન્સ્ટેબલને પરત મોકલી દીધા છે. તે છેલ્લા વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતો. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે 10:30 વાગ્યે દેશમાં પરત ફર્યા. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. Today BSF Jawan Purnam Kumar Shaw, who had […]

Image

Ahmedabad : ઓપરેશન સિંદૂર બાદ ભાજપની તિરંગા યાત્રાનો આજે પ્રારંભ, અમદાવાદમાં મુખ્યમંત્રી જોડાયા તિરંગા પદયાત્રામાં

Ahmedabad : દેશમાં ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભાજપે તિરંગા યાત્રાની જાહેરાત કરી હતી. જેની આજે સમગ્ર દેશમાં શરૂઆત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આજથી પ્રસ્થાન કરવાં આવ્યું છે. અમદાવાદમાં […]

Image

India Pak Conflict : કાશ્મીર મુદ્દે ભારત કોઈ ત્રીજા દેશની દખલગીરી સ્વીકારશે નહિ, વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન

India Pak Conflict : ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેના મુદ્દાઓ બંને દેશો સાથે મળીને ઉકેલશે, કોઈ ત્રીજા પક્ષને હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારું લાંબા સમયથી વલણ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત […]

Image

Surat : સુરતની VNSGU યુનિવર્સિટીમાંથી પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ સામે લેવાયા પગલાં, ચોરી કરવાના નવા કીમિયા આવ્યા સામે

Surat : ગુજરાતમાં પરીક્ષામાં કૌભાંડો થવા, ગેરરીતિ આચરવી કે પેપરમાં ચોરી જેવી ઘટનાઓ છાશવારે બહાર આવતી રહે છે. રાજ્યમાં ક્યારેક એવું કહેવું પડે કે લોકો પરીક્ષામાં વાંચવા કરતા પેપરમાં ચોરી કેવી રીતે કરવી તેના નવા નવા કીમિયા શોધતા રહે છે. દર વર્ષે યુનિવર્સીટીની પરીક્ષાઓમાં તો અત્યાર સુધી હાથમાં લખાણ લખેલું, ડમી વિદ્યાર્થીઓ, કે પેપરમાં પૈસા […]

Image

PM Modi : ‘પાકિસ્તાનને ખબર પણ ન પડી કે ક્યારે તેની છાતી વીંધાઈ ગઈ’, આદમપુર એરબેઝ પરથી પીએમ મોદીએ ગર્જના કરી

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પંજાબના આદમપુર એર બેઝ પહોંચ્યા અને ભારતીય વાયુસેનાના કર્મચારીઓને મળ્યા. પીએમ મોદીએ પાકિસ્તાન સાથેના લશ્કરી સંઘર્ષમાં ભાગ લેનારા સૈનિકો સાથે પણ વાતચીત કરી. તેમણે પાકિસ્તાનને સંદેશ આપ્યો કે આદમપુર એર બેઝ (Adampur Air Base) સંપૂર્ણપણે સુરક્ષિત છે. પીએમ મોદીએ કહ્યું કે દુશ્મન ભારત માતા કી જય સાંભળી શકે […]

Image

Gujarat : રાજ્યના કર્મચારીઓ - અધિકારીઓની રજાઓને લઇ મોટો નિર્ણય, જનજીવન સામાન્ય થતા રાજ્ય સરકારનો નિર્ણય

Gujarat : દેશમાં ઓપરેશન સિંદૂર બાદ અને ખાસ ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઇ હતી. જેના પગલે રાજ્ય સરકારના કર્મચારીઓ – અધિકારીઓની રાજાઓ રદ્દ કરવામાં આવી હતી. આજે આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. અને હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ અને સરકારી કર્મચારીઓ – અધિકારીઓની રાજાઓ મામલે નવો નિર્ણય […]

Image

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ફરી એકવાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન, મંગળવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે જેમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ કામગીરી સંબંધિત તમામ અપડેટ્સ […]

Image

PM Modi : આદમપુર એરબેઝ પર પીએમ મોદી સેનાના સૈનિકોને મળ્યા, તસવીરો સામે આવી

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના કર્મચારીઓને મળ્યા. પીએમ મોદી આજે સવારે 7 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટથી ઉડાન ભરીને પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ (Adampur Air Base) પહોંચ્યા. પીએમ મોદી અહીં 1 કલાક રોકાયા અને વાયુસેનાના કર્મચારીઓને મળ્યા. તસવીરોમાં વડાપ્રધાન મોદી વાયુસેનાના કર્મચારીઓ સાથે જોવા મળે છે. […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાના આતંકીઓના કાશ્મીરમાં લાગ્યા પોસ્ટર, જે જાણ કરશે તેને મળશે 20 લાખનું ઇનામ

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલાનો ગુનેગાર હજુ પણ ફરાર છે. ઓપરેશન સિંદૂરના સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે. દરમિયાન, સેનાએ જાહેર સ્થળોએ હુમલાના ગુનેગારોના પોસ્ટર લગાવ્યા છે. ગયા મહિનાની શરૂઆતમાં, એજન્સીઓએ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને તેમની સામે 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે હુમલા […]

Image

Indigo અને એર ઇન્ડિયાએ 6 એરપોર્ટની ફ્લાઇટ કરી રદ્દ, એરપોર્ટ જતા પહેલા વેબસાઈટ ચેક કરવા જણાવ્યું

Indigo : દેશમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને પગલે ગઈકાલે દેશના જે 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. તે તમામ ગઈકાલે ખોલવામાં આવ્યા હતા. પરંતુ આજે ઈન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સે રાજકોટ સહિત દેશના 6 એરપોર્ટની 13 મે 2025ની તમામ ફ્લાઈટ કેન્સલ જાહેર કરી હતી. સુરક્ષાના કારણો સર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ 6 […]

Image

Donald Trump : ભારત પાકિસ્તાનના યુદ્ધવિરામ પર ટ્રમ્પનું નિવેદન, કહ્યું "યુદ્ધવિરામ ન થયું હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત"

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ન હોત તો પરમાણુ યુદ્ધ થયું હોત. ડોનાલ્ડ ટ્રમ્પનું આ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન પહેલાં થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો પરમાણુ યુદ્ધની અણી પર છે. #WATCH | US President Donald Trump says, […]

Image

Facial Fat Loss Tips: ચહેરાની ચરબી બગાડે છે ફોટો, આ 3 કસરતો તમને આપશે પરફેક્ટ જોલાઇન

Facial Fat Loss Tips: જો તમારા ફોન પર સેલ્ફી લેતી વખતે તમારી ડબલ ચિન તમને નિરાશ કરે છે અને તમારા ચહેરા પરની વધારાની ચરબી તમને ફોટામાં જાડા દેખાય છે અને તમારી ઉંમર 5 વર્ષ મોટી દેખાય છે. તો ચિંતા કરવાનું બંધ કરો અને આ 3 કસરતોને તમારા દિનચર્યામાં સામેલ કરો. દરરોજ કરવામાં આવતી આ 3 […]

Image

PM Modi : પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, ઓપરેશન સિંદૂર પછી તેમનું પહેલું સંબોધન

PM Modi : ‘ઓપરેશન સિંદૂર’ શરૂ થયા પછી પહેલી વાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. વડા પ્રધાનનું આ સંબોધન બંને દેશો વચ્ચે જમીન, હવા અને સમુદ્ર પરના તમામ લશ્કરી હુમલાઓ બંધ કરવા માટે પરસ્પર કરાર થયાના થોડા દિવસો પછી જ થશે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા […]

Image

India Pakistan Conflict : એર માર્શલ એકે ભારતીની ચેતવણી, ‘ભય બિનુ પ્રીત ન હોઈ...અમે આગામી મિશન માટે તૈયાર છીએ"

India Pakistan Conflict : સોમવારે ત્રણેય દળોના ડીજી ઓપરેશન્સે ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પત્રકાર પરિષદની શરૂઆતમાં, રામધારી સિંહ દિનકર દ્વારા લખાયેલા કેટલાક શ્લોકો બતાવવામાં આવ્યા હતા, જ્યારે ગઈકાલે શિવતાંડવ બતાવવામાં આવ્યો હતો, એર માર્શલ એકે ભારતીએ રામચિત માનસના એક દોહાનું પઠન કરીને આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને કડક ચેતવણી આપી […]

Image

India Pakistan Conflict : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર DGMOની પ્રેસ કોન્ફરન્સ, લેફ્ટનન્ટે કહ્યું, 'પાકિસ્તાનના પાપનો ઘડો ભરાઈ ગયો છે'

India Pakistan Conflict : ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ શનિવારે સાંજે સમાપ્ત થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી. ત્યારથી બંને દેશોની સરહદ પર શાંતિ છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ રવિવારે રાત્રે નિયંત્રણ રેખા પર શાંતિ હતી. દરમિયાન, આજે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થવાની હતી, […]

Image

India Pak Conflict : જનાજાની નમાઝમાં દેખાતો મૌલવી આતંકવાદી નીકળ્યો, પાકિસ્તાન સેના તેને સંબંધી ગણાવીને મુશ્કેલીમાં મુકાઈ

India Pak Conflict : ભારતના ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક પછી એક ફોટો વાયરલ થયો હતો. ફોટામાં, એક મૌલવી જનાજાની નમાઝ અદા કરતા જોવા મળ્યા, જે હાફિઝ અબ્દુલ રૌફ હોવાનું કહેવાય છે, જેને અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાન સેનાએ હાફિઝને આતંકવાદી નહીં પણ સંબંધી ગણાવ્યો છે. પાકિસ્તાનના ડીજી […]

Image

Indian Airports : અસ્થાયી રૂપે બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યા, મુસાફરોના વિમાનો ઉડાન ભરી શકશે

Indian Airports : ભારત અને પાકિસ્તાન (India Pakistan) વચ્ચેના સંઘર્ષને કારણે બંધ કરાયેલા ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ તાત્કાલિક અસરથી ફરી ખુલી ગયા છે. આ સંદર્ભમાં એક નોટમ (એરમેનને સૂચના) જારી કરવામાં આવી છે. ઉપરાંત, 25 હવાઈ માર્ગો ફરીથી ખોલવામાં આવ્યા છે. અગાઉ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને અન્ય ઉડ્ડયન નિયમનકારોએ ભારતના સરહદી […]

Image

Sambit Patra : 'પ્રથમ વખત કોઈએ પરમાણુ સમૃદ્ધ દેશમાં આ પ્રકારનું ઓપરેશન કર્યું', સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં મોટી વાત કહી

Sambit Patra : ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા માટે સુરક્ષા દળોનો આભાર માન્યો. સંબિત પાત્રાએ કહ્યું, ‘આજે ગર્વની ક્ષણ છે. આજે, હું આ ફક્ત ભાજપના પ્રવક્તા તરીકે જ નહીં, પણ એક ભારતીય તરીકે પણ કહી રહ્યો છું. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા દુનિયામાં આતંકવાદ વિરુદ્ધ એક મજબૂત સંદેશ […]

Image

PM Modi : ત્રણેય સેના પ્રમુખ પીએમ મોદીને મળવા પહોંચ્યા, આજે બપોરે DGMO કરશે પ્રેસ કોન્ફરન્સ

PM Modi : ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ રવિવારે એક પ્રેસ બ્રીફિંગમાં આતંકવાદ સામેના ‘ઓપરેશન સિંદૂર’ને સફળ જાહેર કર્યું. સંરક્ષણ નિષ્ણાત અને નિવૃત્ત મેજર જનરલ પી.કે. સહગલે કહ્યું કે ભારતીય સેના ખૂબ જ મજબૂત છે, આખી દુનિયાએ આ જોયું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે ડીજીએમઓ સ્તરની વાતચીત સોમવારે […]

Image

India Pak Conflict : 'હું સેનામાં જોડાઈશ અને મારા પિતાની શહાદતનો બદલો લઈશ', કાશ્મીરમાં શહીદ થયેલા સૈનિકની પુત્રીએ કહ્યું

India Pak Conflict : જમ્મુ-કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના સૈનિક સુરેન્દ્ર મોગા શહીદ થયા હતા. રવિવારે સાર્જન્ટ સુરેન્દ્ર મોગાના પાર્થિવ શરીરને ઝુનઝુનુના મંડવા ગામમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું. આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન ફરજ પર હતા ત્યારે તેમણે દેશ માટે પોતાનો જીવ બલિદાન આપ્યો. હું મારા પિતાના મૃત્યુનો […]

Image

PM Modi : 'જો પાકિસ્તાન તરફથી ગોળીબાર થશે તો અહીંથી પણ ગોળીબાર થશે', જેડી વાન્સ સાથેની વાતચીતમાં પીએમ મોદીનો કડક સંદેશ

PM Modi : ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને સ્પષ્ટપણે કહ્યું કે જો પાકિસ્તાન કંઈ કરશે તો તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર હશે. તે જ રાત્રે પાકિસ્તાને 26 સ્થળોએ હુમલો કર્યો અને ભારતે તેનો જોરદાર જવાબ આપ્યો. તેમના છુપાયેલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ […]

Image

Pokhran Neuclear Test : અમેરિકાની આંખમાં ધૂળ નાખીને ભારત શક્તિશાળી દેશ બન્યો, પોખરણ પરમાણુ પરીક્ષણને 27 વર્ષ પૂર્ણ થયા

Pokhran Neuclear Test : ભારતની સુરક્ષા અને શક્તિના દૃષ્ટિકોણથી આજનો દિવસ ખૂબ જ ખાસ છે. હકીકતમાં, 27 વર્ષ પહેલાં આ દિવસે, રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરના પોખરણ શહેરમાં ઓપરેશન શક્તિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેણે ભારતને એક શક્તિશાળી દેશ બનાવ્યો હતો. આ કામગીરીને કારણે પોખરણનું નામ વિશ્વના નકશા પર ઉભરી આવ્યું. આ ઓપરેશન હેઠળ પોખરણમાં 3 […]

Image

India Pak Conflict : પાકિસ્તાનના ગોળીબારમાં બિહારનો પુત્ર શહીદ, BSFના SI મોહમ્મદ ઇમ્તિયાઝે શહીદી વ્હોરી

India Pak Conflict : જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ દરમિયાન બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા હતા. મોહમ્મદ ઈમ્તિયાઝ બિહારના છપરાનો રહેવાસી હતો. સરહદનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો. તેમના ભત્રીજા મોહમ્મદ આફતાબે જણાવ્યું કે તેમની છેલ્લી વાત બે દિવસ પહેલા થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, સંસદનું ખાસ સત્ર બોલાવવાની કરી માંગ

Rahul Gandhi : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમાપ્ત કરવા માટે, 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાન દ્વારા સરહદને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ […]

Image

Rajnath Singh : "ભારતીય સેનાની ગર્જના રાવલપિંડી સુધી પહોંચી...જ્યાં પાકિસ્તાની સેનાનું મુખ્યાલય આવેલું છે", રક્ષામંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન

Rajnath Singh : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ રવિવારે સંરક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની. અહીં, ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનૌ નોડ ખાતે વિશ્વની સૌથી વિનાશક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) દિલ્હીથી ડિજિટલી સમારોહમાં જોડાયા હતા. તેમણે સીએમ યોગી આદિત્યનાથ સાથે મળીને આ […]

Image

Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર ચાલુ છે અને…’, યુદ્ધવિરામ ઉલ્લંઘન બાદ ભારતીય વાયુસેનાએ મોટી જાહેરાત કરી

Operation Sindoor : પાકિસ્તાન, આતંકવાદ અને આતંકવાદીઓ વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાએ આ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી સાથેની કટોકટીની બેઠક બાદ, ભારતીય વાયુસેનાએ તેના X હેન્ડલ પર ટ્વિટ કરીને ઓપરેશન સિંદૂર ચાલુ રાખવાની જાહેરાત કરી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને ચોકસાઈથી ત્રાટક્યું. […]

Image

India Pak War : યુદ્ધવિરામ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 'કાશ્મીર' વિશે કહી આ મોટી વાત, જાણો શું કહ્યું

India Pak War : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. કાશ્મીરનો ઉલ્લેખ કરતા, તેમણે અહીં સમસ્યાના ઉકેલની વાત કરી છે. યુદ્ધ વિનાશ તરફ દોરી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, “મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અડગ નેતૃત્વ પર ખૂબ ગર્વ છે, કારણ કે […]

Image

Gondal : ગોંડલમાં મૃતક અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવા લોકો થયા એકઠા, ગણેશ ગોંડલની અધ્યક્ષતામાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

Gondal : ગોંડલમાં રીબડાનાં યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં રોજ કોઈને કોઈ નવા વળાંક આવી રહ્યા છે. એક તરફ આ મામલે હનીટ્રેપનો પર્દાફાશ થયો છે. જેના આરોપીઓમાં ગોંડલના બે વકીલ દિનેશ પાતર અને સંજય પંડિત સહીત એક છોકરીની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં કોઈ નનામી શખ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ગોંડલમાં […]

Image

India Pak Ceasefire : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન, આતંકવાદ વિશે કહી મોટી વાત

India Pak Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ વધી રહ્યો હતો. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કરાર થયો છે. 12 મેના રોજ બંને દેશો ફરી આ મુદ્દા પર ચર્ચા કરશે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે શનિવારે સાંજે 5 વાગ્યા પછી બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની લડાઈ થશે નહીં. હવે, બંને દેશો […]

Image

India Pak Ceasefire : આજે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જાહેરાત કરી

India Pak Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. તુર્કી અને અન્ય દેશોના શસ્ત્રો પર આધાર રાખીને, પાકિસ્તાને સતત બીજા દિવસે ભારતના 20 થી વધુ શહેરોને નિશાન બનાવ્યા, પરંતુ ભારતે તેના તમામ ડ્રોનને તોડી પાડ્યા. આનાથી વિદેશી શસ્ત્રોના બળ પર લડવાના પાકિસ્તાનના ગૌરવને ચકનાચૂર કરી દેવામાં આવ્યું. હવે ભારતીય સેના પાકિસ્તાનને […]

Image

India Pak War : 'ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે', અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો

India Pak War : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ચાલેલી લાંબી વાતચીત બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો […]

Image

જીવો અને જીવવા દો… રડતા રડતા Mehbooba muftiએ ભારત અને પાકિસ્તાનને કરી અપીલ

Mehbooba Mufti: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને ડ્રોનથી ભારત પર હુમલો કર્યો, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તેના પ્લાનને નિષ્ફળ બનાવ્યા. દરમિયાન, પીડીપીના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનોને શાંતિપૂર્ણ ઉકેલ શોધવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લશ્કરી હસ્તક્ષેપ કરતાં રાજકીય હસ્તક્ષેપની જરૂર […]

Image

India Pakistan Conflicts : ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ, જાણો યુદ્ધ જેવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું ?

India Pakistan Conflicts : ઓપરેશન સિંદૂર પછી, ગભરાયેલા પાકિસ્તાને ભારતના તમામ સરહદી રાજ્યોમાં મિસાઇલો અને ડ્રોનથી હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. દરમિયાન, સરકારે આવા ઘણા રાજ્યોમાં બ્લેકઆઉટનો આદેશ આપ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ક્યાં અને કઈ જગ્યાએ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવી રહ્યો છે તેની માહિતી આપી રહ્યા છે. તેઓ તેમના શહેરો […]

Image

India Pak War : ભારત પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિ, ગુજરાતમાં ગાંધીનગરમાં ઇમર્જન્સી બેઠક બોલાવાઇ

India Pak War : ઓપરેશન સિંદૂરથી જે રીતે પાકિસ્તાનને ભારતે જવાબ આપ્યો છે તે બાદ હવે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. કંગાળ દેશ હોવા છતાં ભારત પર ડ્રોન અને ફાઈટર પ્લેનથી હુમલાઓ કરી રહ્યું છે. જેના પગલે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. જેને પગલે અત્યારે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપી […]

Image

India Pak War : જયશંકરે 10 દેશના વિદેશમંત્રી સાથે કરી વાત, કહ્યું, 'અમે દરેક હુમલાનો યોગ્ય જવાબ આપીશું...'

India Pak War : જમ્મુ અને કાશ્મીર સહિત ભારતના કેટલાક રાજ્યો પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓને ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાનના એક F-16 અને બે JF 17 વિમાનોને તોડી પાડ્યા હતા. આ સાથે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના જેસલમેરમાં પણ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. […]

Image

India Pak War : NSA અજિત ડોભાલ PM મોદીને મળવા પહોંચ્યા, ભારતે લાહોર પર મોટો હુમલો કર્યો

India Pak War : પાકિસ્તાન દ્વારા મિસાઇલો છોડવામાં આવ્યા બાદ ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારતે લાહોર અને સિયાલકોટમાં હવાઈ હુમલા કર્યા છે. આ દરમિયાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક બેઠક કરી રહ્યા છે. NSA એ PM મોદીને પાકિસ્તાનના મિસાઇલ હુમલાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી. […]

Image

India Pak Crisis : રાજસ્થાનના લાઠીમાંથી પકડાયો પાકિસ્તાની પાયલોટ, JF-17 વિમાનમાં હતો સવાર

India Pak Crisis : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાયલટ પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનમાં સવાર હતો. આ ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે […]

Image

Operation Sindoor : ઓપરેશન સિંદૂરમાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા, તેણે કહ્યું- 'કાશ હું પણ મરી ગયો હોત'

Operation Sindoor : ઓપરેશન સિંદૂરમાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. ભારતના આ હુમલામાં મસૂદના ચાર નજીકના સાથીઓ પણ માર્યા ગયા. મસૂદ અઝહરે એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદર આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જેમાં […]

Image

Operation Sindoor : ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇકને લઈને મોરારીબાપુની પ્રતિક્રિયા, વડાપ્રધાન અને ભારતીય સેનાને બિરદાવી

Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતીય સેનાએ એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું છે જે ભારતીય સરહદમાં પ્રવેશવાનો […]

Image

Operation Sindoor : 'ઓપરેશન સિંદૂર' પર ભારતીય સેનાની પ્રેસ બ્રીફ, પાકિસ્તાનને સીધી ચેતવણી

Operation Sindoor : ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવાર-બુધવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને મિસાઇલ હુમલા કર્યા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ નવ (9) સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે અને મળતી […]

Image

Operation Sindoor : ઓપરેશન સિંદૂરથી પીડિતોનો આક્રોશ શાંત પડ્યો, ભાવનગરના પિતા પુત્રના પરિવારજનોએ વડાપ્રધાનનો આપ્યો આભાર

Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતીય સેનાએ એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું છે જે ભારતીય સરહદમાં પ્રવેશવાનો […]

Image

Operation Sindoor : પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ, વિદેશ મંત્રી જયશંકરે એક લીટીમાં દુનિયા માટે સંદેશ લખ્યો

Operation Sindoor : પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને, ભારતે વિશ્વને બતાવી દીધું છે કે આતંકવાદ સામે ભારતની નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. ભારત આવી પ્રવૃત્તિઓને બિલકુલ સહન કરશે નહીં અને યોગ્ય જવાબ આપશે. આ સાથે, ભારતીય વિદેશ મંત્રીએ તેમના એક વાક્યના સંદેશ દ્વારા વિશ્વના દેશોને આ સંદેશ આપ્યો કે […]

Image

Operation Sindoor : મારા પતિના મૃત્યુનો બદલો લેવામાં આવ્યો... પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શુભમની પત્નીએ બીજું શું કહ્યું?

Operation Sindoor : શુભમ દ્વિવેદીની પત્નીએ ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદીનો આભાર માન્યો, કહ્યું, ‘તેમણે મારા પતિના મૃત્યુનો બદલો લીધો’ તેમણે (પાકિસ્તાન) જે રીતે પ્રતિક્રિયા આપી તેનાથી અમારો વિશ્વાસ અકબંધ રહ્યો છે. આ મારા પતિને સાચી શ્રદ્ધાંજલિ છે.” તમને જણાવી દઈએ કે શુભમ અને આશન્યાના લગ્ન 12 ફેબ્રુઆરીએ થયા હતા. તે બંને પોતાના હનીમૂન પર […]

Image

Operation Sindoor : 'ઓપરેશન સિંદૂર' કેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું, હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હતો

Operation Sindoor : ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે આ હુમલો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારતીય સેનાએ એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું છે જે ભારતીય સરહદમાં પ્રવેશવાનો […]

Image

Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઇટર જેટ તોડી પાડ્યું, ભારતે સરહદ પર S400 સિસ્ટમ સક્રિય કરી

Operation Sindoor : ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો છે. દરમિયાન, ભારતીય સેનાએ પુલવામાના પમ્પોરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ હવે ભારતીય વાયુસેનાએ કવાયત શરૂ કરી છે. આ સાથે, ભારતીય સેનાએ સરહદ પર એર ડિફેન્સ મિસાઇલ S400 સિસ્ટમ સક્રિય કરી છે. […]

Image

Operation Sindoor : પાકિસ્તાનના બહાવલપુરમાં ભારતે મોટી કાર્યવાહી કરી, 30 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ

Operation Sindoor : ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. પાકિસ્તાનના બહાવલપુરમાં 30 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. આ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા. પીએમ મોદીએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું ભારત દ્વારા પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં લશ્કર અને જૈશના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. […]

Image

Operation Sindoor : ભારતે પહેલગામ હુમલાનો લીધો બદલો, પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક, જામનગર એરફોર્સ સ્ટેશન સ્ટેન્ડ બાય મોડમાં

Operation Sindoor : 7 મેના રોજ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેનાએ તેની સત્તાવાર જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે […]

Image

Operation Sindoor : ભારતે "ઓપરેશન સિંદૂર" હેઠળ પહેલગામનો લીધો બદલો, પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર મોટો મિસાઇલ હુમલો

Operation Sindoor : 7 મેના રોજ, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા. ભારતે સ્પષ્ટ કર્યું છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેનાએ તેની સત્તાવાર જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ કરીને આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે […]

Image

ભારતની Mock Drill દરમિયાન નિવૃત્ત બ્રિગેડિયરે જણાવ્યું, Pakisatnમાં આ જગ્યાઓ પર ભારતીય સેના કરશે હુમલો

Mock Drill Practice In India: પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકાર આતંકવાદ અને Pakistan પર પોતાની પકડ કડક કરી રહી છે. જેના કારણે પાકિસ્તાનમાં બેચેની સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પાકિસ્તાનને ડર છે કે ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે. હવે આ સંદર્ભમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવાનો […]

Image

Ribda : રીબડામાં અમિત ખૂંટ કેસમાં FIR દાખલ, ફરિયાદમાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાની ધરપકડની પરિવારની માંગ

Ribda : રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. આ કેસમાં હવે FIR દાખલ કરવામાં આવી હતી. અને જે બાદ આજે […]

Image

PM Modi : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે પુતિને પીએમ મોદીને કર્યો ફોન, પહેલગામ હુમલા પર રશિયન રાષ્ટ્રપતિએ શું કહ્યું?

PM Modi : પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં ગુસ્સો છે. 13 દિવસ પછી પણ લોકોમાં પાકિસ્તાન સામે ગુસ્સો છે. દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન […]

Image

Pawandeep Rajan : ઇન્ડિયન આઇડલ 12ના વિજેતા પવનદીપ રાજનનો અકસ્માત થયો, ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા

Pawandeep Rajan : ઈન્ડિયન આઈડલ સીઝન 12 ના વિજેતા અને ગાયક પવનદીપ રાજન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સોમવારે બપોરે 3:40 વાગ્યે અમદાવાદ નજીક ગાયકનો કાર અકસ્માત થયો. આ અકસ્માતમાં પવનદીપને ઘણી ગંભીર ઈજાઓ થઈ છે. આ માર્ગ અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં પવનદીપ ગંભીર હાલતમાં જોવા […]

Image

Ribda : રીબડાનાં અમિત ખૂંટ કેસમાં સ્યુસાઇડ નોટ આવી સામે, ખુલ્યા મોટા માથાના નામ, હવે શું આવશે નવા વળાંક ?

Ribda : રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. આ કેસમાં હવે FIR દાખલ કરવામાં આવી હતી. અને જે બાદ આજે […]

Image

Ribda : રીબડાનાં યુવક અમિત ખૂંટના મૃતદેહને લઇ જવાયો પીએમ માટે, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સહીત લોકોના ટોળા ઉમટ્યા

Ribda : રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. આ કેસમાં હવે FIR દાખલ કરવામાં આવી હતી. અને જે બાદ આજે […]

Image

Ribda : રીબડાનાં દુષ્કર્મી અમિત ખૂંટના પરિવારને મળવા પહોંચ્યા જયરાજસિંહ જાડેજા, પાટીદાર આગેવાને અનિરૂધ્ધસિંહ પર લગાવ્યા મોટા આક્ષેપ

Ribda : રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા (Ribda) ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી […]

Image

Ribda : રાજકોટની 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પોલીસ રીબડાનાં યુવક સુધી પહોંચે તે પહેલા જ કરી આત્મહત્યા

Ribda : રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન […]

Image

Gujarat Borad Result : ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ

Gujarat Borad Result : ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આજે તેમના ઇન્તેજારનો અંત આવ્યો છે. અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની સત્તાવાર સૂચના મુજબ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ સહિતના પરિણામો સવારે 10:30 વાગ્યે જાહેર થઇ ગયા છે. આ […]

Image

Punjab : અમૃતસરમાં જાસૂસી કાંડનો પર્દાફાશ, ISI સાથે જોડાયેલા બે જાસૂસોની ધરપકડ, સેનાની ગુપ્ત માહિતી લીક કરતો

Punjab : એક મોટી કાર્યવાહીમાં, પંજાબ પોલીસે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અમૃતસરથી બે શંકાસ્પદ પલક શેર મસીહ અને સૂરજ મસીહની ધરપકડ કરી છે, જેમના પર ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના ગંભીર આરોપો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓએ ભારતીય લશ્કરી છાવણીઓ, એરબેઝ અને […]

Image

Lalla Bihari : ચંડોળાનાં બાદશાહ લલ્લા બિહારીના રિમાન્ડ મંજુર, ક્રાઈમ બ્રાન્ચને તપાસ માટે 6 દિવસના રિમાન્ડ મળ્યા

Lalla Bihari : ગેરકાયદેસર કબજો અને ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા લલ્લા પઠાણ ઉર્ફે લલ્લા બિહારીને શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને છ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. લલ્લા પર ચંડોળા તળાવમાં માટી ભરીને ગેરકાયદેસર ઝૂંપડા બનાવવાનો આરોપ છે. આ ઝૂંપડીઓમાં બાંગ્લાદેશીઓ સહિત ઘણા લોકોને આશ્રય આપવામાં આવ્યો […]

Image

Seema Haider : ગુજરાતના યુવકે સીમા હૈદર પર કર્યો જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસીને કેમ મારવાનો કર્યો પ્રયાસ ?

Seema Haider : પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. પતિને છોડીને પડોશી દેશમાંથી આવેલી સીમા હૈદર પણ હેડલાઇન્સમાં છે. મોડી સાંજે, એક અજાણ્યો વ્યક્તિ સીમાના ઘરમાં ઘૂસી ગયો, જે તેના બોયફ્રેન્ડ સચિન મીણા સાથે લગ્ન કર્યા પછી ગ્રેટર નોઈડા નજીક રાબુપુરામાં રહેતી હતી, અને તેના પર જીવલેણ હુમલો […]

Image

Surat : સુરતમાં સી.આર.પાટીલે સન્માન સ્વીકારવાનો કર્યો ઇન્કાર, કહ્યું, "આતંકી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહિ"

Surat : પહેલગામમાં થોડા દિવસ પહેલા નરસંહાર થયો અને આ નરસંહારમાં 26 લોકોના જીવ ગયા હતા. પહેલગામમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. અને સૌથી મોટી વાત કે ત્યાં ધર્મ પૂછીને લોકોને મારવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ જ કારણે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે […]

Image

Ribda : રીબડાના પાટીદાર યુવકનું 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો, યુવક વિરુદ્ધ રાજકોટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ

Ribda : રાજ્યમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજ્યમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે આ ઘટના રાજકોટમાંથી (Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી અને મુળ સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે આ યુવાને સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન […]

Image

India : ભારતનો દુશ્મન દેશ પર વધુ એક હુમલો, હવાઈ અને જમીન માર્ગે પાકિસ્તાન મોકલાતી પાર્સલ સેવા બંધ કરાઈ

India : પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારતે શનિવારે પડોશી દુશ્મન દેશ સાથે હવાઈ અને જમીન માર્ગો દ્વારા તમામ શ્રેણીના પોસ્ટ અને પાર્સલનું આદાનપ્રદાન બંધ કરી દીધું છે. પાકિસ્તાન સાથે ટપાલ સેવાઓનો ઇતિહાસ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટપાલ સેવાઓનું આદાન-પ્રદાન લાંબા સમયથી મર્યાદિત […]

Image

Hiralba Jadeja : કાંધલ જાડેજાના કાકી હિરલબાની તબિયત વધુ લથડી, પોરબંદરથી રાજકોટ લઇ જવામાં આવ્યા

Hiralba Jadeja : અંદાજે બે દિવસ પહેલા ધારાસભ્ય કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હીરલબા જાડેજાની (Hiralba Jadeja) ધરપકડ કરવામા આવી હતી. જાણકારી મુજબ ખંડણી અને અપહરણને મામલે હિરલબા જાડેજા સામે આ કાર્યવાહી કરવામા આવી છે. અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે હિરલબાની તબિયત વધુ ખરાબ થતા તેમને રાજકોટ લઇ જવામાં આવ્યા. હિરલબાની અચાનક […]

Image

Godhrakand : 'જો પોતાની ફરજ બજાવી હોત તો ગોધરા ઘટના ન બની હોત', ગુજરાત હાઈકોર્ટે 9 GRP પોલીસકર્મીઓની બરતરફીને સમર્થન આપ્યું

Godhrakand : ગોધરા ઘટના સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે જો તે દિવસે GRP જવાનો તેમની ફરજ પર સતર્ક રહ્યા હોત, તો 27 ફેબ્રુઆરી, 2002 ની ભયાનક ઘટના ટાળી શકાઈ હોત. સાબરમતી એક્સપ્રેસમાં તૈનાત નવ જીઆરપી કર્મચારીઓની બરતરફીને સમર્થન આપતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ વૈભવી નાણાવટીની સિંગલ બેન્ચે આ કર્મચારીઓની […]

Image

Amreli : અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાને અમદાવાદ લવાયો, ATS વધુ પૂછપરછ કરે તેવી શક્યતા

Amreli : એક તરફ સમગ્ર દેશમાં પહેલગામ હુમલાને કારણે સતત તણાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર સતત પહેલગામ હુમલાને લઇ પાકિસ્તાન પર કોઈને કોઈ કાર્યવાહી કરી રહી છે. અત્યારે દેશમાંથી પાકિસ્તાનીઓને તેમના વતન પરત જઈ રહ્યા છે. ભારતમાં કોઈ પણ પાકિસ્તાનીઓને રહેવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે […]

Image

Rajkot : રાજકોટમાંથી ગેરકાયદે રહેતા 4 પાકિસ્તાનીઓ ઝડપાયા, વર્ષો પહેલા આવ્યા બાદ પરત ગયા જ નહિ

Rajkot : પહેલગામ હુમલામાં નરસંહાર થયા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડી તાત્કાલિક પાકિસ્તાન પરત જવાનું ફરમાન જાહેર કર્યું હતું. જે બાદ વાઘ-અત્તારી બોર્ડર પરથી સતત લોકો પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. અને તે બાદ સમગ્ર ગુજરાતમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અને તેના કારણે જ રાજ્યમાં જ્યાં જ્યાં કોઈ ગેરકાયદેસર રીતે રહેતા હોય […]

Image

Pakistan : ભારતના ડરથી પીઓકેમાં ફફડાટ! 1000 મદરેસા બંધ, બાળકોને પણ પ્રાથમિક સારવારની તાલીમ પાકિસ્તાને કરી શરુ

Pakistan : ભારત દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકા વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે આ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, જેના માટે પાકિસ્તાન દ્વારા […]

Image

Pakistan : પાકિસ્તાનના હતાશ રક્ષામંત્રી ખ્વાજા આસિફે ફરી આપ્યું નિવેદન, ‘જો ભારત સિંધુ પર બંધ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે’

Pakistan : સિંધુ જળ સંધિથી પાકિસ્તાન નારાજ છે. તેમના નેતાઓ દરરોજ બિનજરૂરી ધમકીઓ આપતા રહે છે. આ દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેમનું કહેવું છે કે જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. તેમનું કહેવું છે કે આક્રમકતા ફક્ત ગોળીઓ દ્વારા જ […]

Image

Amreli Letter Kand : અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટી ફરી પહોંચી SP કચેરી, ફરિયાદી કિશોર કાનપરીયાને લઇ કોઈ રજૂઆત કરવા પહોંચ્યા

Amreli Letter Kand : અમરેલી લેટરકાંડમાં દરરોજ કોઈને કોઈ નવો વળાંક સામે આવી રહ્યો છે. પાયલ ગોટી સહિતના અન્ય ત્રણ આરોપીઓએ DGP સહીત ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆતો કર્યા છતાં માત્ર ત્રણ પોલીસ કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. પરંતુ કોઈ મોટું એક્શન લેવામાં આવ્યું નહોતું. અને સૌથી વધારે મામલો ત્યાં બિચક્યો છે કે આ લેટરકાંડ […]

Image

Vadodara : વડોદરામાં મુખ્યમંત્રી સામે બોલનાર માતાની વેદના, "દોઢ વર્ષથી ન્યાયની માંગ કરીએ છીએ પણ કોઈ કંઈ જ કરતુ નથી"

Vadodara : વડોદરામાં ગઈકાલે એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. આ જ કાર્યક્રમમાં વડોદરા હરણી બોટકાંડમાં પોતાના બાળકોને ગુમાવનાર માતાઓ પણ પહોંચી હતી. જે માતા પહેલાથી જ પોતાના બાળકોના મોતને કારણે પીડામાં છે. અને આ મામલે તેમણે જાહેર કાર્યક્રમમાં દાદાને સવાલો કરવા લાગી અને દાદાએ કહ્યું કે, બંને બેસી […]

Image

E Passport : ભારતમાં હવે ચિપ-આધારિત ઈ-પાસપોર્ટ થશે શરૂ, વિદેશ મંત્રાલયની ઇમિગ્રેશનને આધુનિક બનાવવા પહેલ

E Passport : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે અથવા જૂન સુધીમાં દેશભરમાં ઈ-પાસપોર્ટની સુવિધા શરૂ કરી શકે છે. જોકે, અરજદારો નવી સુવિધાઓ સાથે ઈ-પાસપોર્ટ વિશે માહિતી મેળવવા માટે પાસપોર્ટ ઓફિસ પહોંચી રહ્યા છે. ઈ-પાસપોર્ટ જાહેર કરવા માટે પાસપોર્ટ સર્વિસ પ્રોગ્રામ 2.0 સોફ્ટવેરની મદદ લેવામાં આવી છે. આ નવા ઈ-પાસપોર્ટમાં 41 સુરક્ષા સંબંધિત સુવિધાઓ છે, જે લોકો […]

Image

Bilaval Bhutto : પહેલગામ હુમલાના તણાવ વચ્ચે, બિલાવલ ભુટ્ટોનું નિવેદન "આતંકવાદીઓને પોષીને અમે ભૂલ કરી છે."

Bilaval Bhutto : પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ તાજેતરમાં ભારતને ધમકી આપી હતી. સિંધુ જળ સંધિ રોકવા પર બિલાવલે કહ્યું હતું કે જો સિંધુ નદીમાં પાણી નહીં વહે તો અમે લોહી વહેવડાવીશું. તેમની ટિપ્પણીની વ્યાપક ટીકા થઈ હતી. આ દરમિયાન, તેણે એવી કબૂલાત કરી છે જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સમક્ષ ખુલ્લા પાડ્યા […]

Image

Lalla Bihari : ચંડોળામાં બાંગ્લાદેશીઓને શરણ આપતો લલ્લા બિહારી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ક્યાંથી કરી તેની અટકાયત

Lalla Bihari : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જે જે બાદ ચંડોળા વિસ્તારમાં ચાલતા લલ્લા બિહારી (Lalla Bihari)ના સામ્રાજ્ય પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સાથે જ પહેલા તેના આલીશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અને બીજી તરફ તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ […]

Image

Vadodara : વડોદરામાં બોટકાંડમાં દીકરી ગુમાવનાર માતાએ ઠાલવી વ્યથા, મુખ્યમંત્રી જાહેરમંચ પરથી જબરા ભડક્યા

Vadodara : સામાન્ય રીતે મૃદુ અને મક્કમ દાદાને આપણે હસતા જોયા છે. પણ આજે આપણ મૃદુ દાદાને સૌ કોઈએ ગુસ્સામાં જોયા છે. ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસે વડોદરામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. અને આ કાર્યક્રમમાં કંઈક એવું થયું કે દાદા જાહેર મંચ પરથી ભડકી ઉઠ્યા અને મંચ પરથી જાહેરમાં […]

Image

Hiralba Jadeja : કાંધલ જાડેજાના કાકી હિરલબાની અચાનક તબિયત લથડી, છાતીમાં દુખાવો ઉપાડતા કરાયા હોસ્પિટલમાં દાખલ

Hiralba Jadeja : પોરબંદરથી (Porbandar) મોટા સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના (MLA Kandhal Jadeja) કાકી હીરલબા જાડેજાની (Hiralba Jadeja) ધરપકડ કરવામા આવી છે. જાણકારી મુજબ ખંડણી અને અપહરણને મામલે હિરલબા જાડેજા સામે આ કાર્યવાહી કરવામા આવી છે. અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે પોલીસ રિમાન્ડ તેમની તબિયત લથડી હતી. હિરલબાની અચાનક […]

Image

Abdasa : કચ્છના અબડાસાના ધારાસભ્યનો મુખ્યમંત્રીને પત્ર, પ્રદ્યુમ્નસિંહે દબાણ ન હટાવવા સરકારને કરી રજૂઆત

Abdasa : ગુજરાતમાં અત્યારે દરેક જગ્યાએ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આમ તો કહેવાય છે કે દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણો પર ફરે છે. પણ ક્યારેક સરકારને આડે આવતા લોકોના રહેઠાણો પર પણ દબાણો હટાવી દેવાય છે. આજે આવો જ એક પત્ર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લખ્યો છે. પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આ પત્ર મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ […]

Image

Pakistan : વાઘા બોર્ડર પર પાકિસ્તાનનું શરમજનક કૃત્ય, પોતાના જ નાગરિકો માટે દરવાજા બંધ કરી દીધા, ઘણા લોકો ફસાયા

Pakistan : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશોની સરકારોના કડક આદેશોને કારણે, એકબીજાના દેશોમાં રહેતા વિદેશી નાગરિકો પાછા ફરી રહ્યા છે. ટૂંકા ગાળાના વિઝા પર ભારત આવેલા પાકિસ્તાનીઓ અને પાકિસ્તાન ગયેલા ભારતીયોની પરત ફરવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે. સમયમર્યાદા પૂરી થતાં જ, અમૃતસરમાં વાઘા-અટારી બોર્ડર સંપૂર્ણપણે […]

Image

Amit Shah : 'અમે દરેક આતંકવાદીને શોધી શોધીને મારીશું, કોઈને બક્ષવામાં આવશે નહીં', અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે મોદી સરકાર આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ ધરાવે છે. અમે પહેલગામ હુમલામાં સામેલ દરેક આતંકવાદીને મારી નાખીશું. સરકાર કોઈને પણ છોડશે નહીં. અમિત શાહે કહ્યું, ‘આજે કોઈએ એવું ન વિચારવું જોઈએ કે આપણા 27 લોકોને મારીને તેમણે આ યુદ્ધ જીતી લીધું છે.’ […]

Image

Rajnath Singh : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ મંત્રીને ફોન કર્યો, આતંકવાદ મુદ્દે ચર્ચા કરે તેવી શક્યતા

Rajnath Singh : રાજનાથ સિંહે અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે ફોન પર વાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે બંને વચ્ચેની વાતચીત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સના આધારે, એવું માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા સંબંધિત વાતચીત થઈ હતી. આ આતંકવાદી ઘટના પાછળ પાકિસ્તાનની ભૂમિકા છે. તમને જણાવી દઈએ […]

Image

Hatkeshwar Bridge : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ અંતે તૂટશે, 42 કરોડમાં બનેલ બ્રિજ હવે 10 કરોડમાં માત્ર તૂટશે

Hatkeshwar Bridge : અમદાવાદના હાટ્કેશ્વરમાં આવેલ હાટકેશ્વર બ્રિજએ AMC અને કોન્ટ્રાક્ટના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. અમદાવાદનો જર્જરિત હાટકેશ્વર બ્રિજ (Hatkeshwar Bridge) 2022થી બંધ છે. આજે આ મામલે એક મોટી માહિતી સામે આવી છે. અમદાવાદના આ વિવાદાસ્પદ બ્રિજને તોડવા માટેની પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવી છે. જેમાં AMCએ એક ટેન્ડર બહાર પાડ્યું છે. બ્રિજને તોડવા માટે […]

Image

India : ભારતીય હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ગરીબ પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે, જાણો ફ્લાઇટ્સ પર શું પડશે અસર ?

India :પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ભારતે 23 મે સુધી પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આ સંદર્ભમાં સરકારે ગઈકાલે સાંજે NOTAM પણ જારી કર્યું છે. આ પછી, પાકિસ્તાનનું કોઈપણ નાગરિક કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્ર પરથી પસાર થઈ શકશે નહીં. ચાલો એક ઉદાહરણ […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલા બાદ કેટલા પાકિસ્તાનીઓ પરત ફર્યા ? અને કેટલા ભારતીયો વતન પરત આવ્યા

Pahalgam Attack : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા વિઝા રદ કરી દીધા હતા. ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોને 29 થી 30 એપ્રિલની વચ્ચે ભારત છોડીને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું હતું. તે જ સમયે, પાકિસ્તાન સરકાર દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા વિઝા પણ રદ કરવામાં આવ્યા હતા અને તેમને પાકિસ્તાન છોડીને […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલામાં સાવરકુંડલાનો પરિવાર કેવી રીતે બચ્યો ? જાણો પાંચ વર્ષની બાળકીની એક જીદ અને.....

Pahalgam Attack : કાશ્મીરના પહેલગામમા થયેલા આતંકવાદી હુમલામા ત્રણ ગુજરાતીએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાયબ મામલતદાર પરિવાર સાથે તે જ સમયે પહેલગામ જવાના હતા પરંતુ પાંચ વર્ષની પુત્રીએ ઘોડા પર બેસવાની ના પાડતા અંતિમ ઘડીએ ત્યાં જવાનો પ્રોગ્રામ કેન્સલ થયો હતો અને થોડીવાર બાદ તે જ સ્થળે આતંકી હુમલો થયો હતો ને […]

Image

LoC Ceasefire : ભારતે પાકિસ્તાનને કડક ચેતવણી આપી, 'LOC પર તાત્કાલિક ગોળીબાર બંધ કરો'

LoC Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. મંગળવારે બંને દેશોના ડીજીએમઓએ હોટલાઇન પર વાત કરી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા કોઈ ઉશ્કેરણી વિના કરવામાં આવી રહેલા ગોળીબાર વચ્ચે, ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી અને તાત્કાલિક ગોળીબાર બંધ કરવા જણાવ્યું હતું. આ બાબતથી પરિચિત લોકોએ […]

Image

Caste Census : જાતિગત વસ્તી ગણતરી શું છે, તે કેવી રીતે કરવામાં આવે છે? આનાથી સંબંધિત સંપૂર્ણ ઇતિહાસ અને વિવાદ જાણો

Caste Census : કેન્દ્ર સરકારે બુધવારે (30 એપ્રિલ 2025) વસ્તી ગણતરી હાથ ધરવા સંબંધિત એક મોટી જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે મોદી સરકાર આગામી વસ્તી ગણતરીની સાથે જાતિના આધારે પણ લોકોની ગણતરી કરશે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વિપક્ષી પાર્ટીઓને ઘેરી લીધી […]

Image

Gujarat : ગુજરાતના પેન્શનર્સના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હયાતીની ખરાઇની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ

Gujarat : ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા હયાતી(લાઇફ સર્ટીફિકેટ)ની ખરાઈ માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. પહેલાની હયાતીની ખરાઇની પ્રક્રિયા હાલની પ્રક્રિયા મુજબ રાજ્યના પેન્શનરોએ હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરી અથવા બેંકમાં જવું પડે […]

Image

Harsh Sanghvi : ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની સમીક્ષા કરવા પહોંચ્યા હર્ષ સંઘવી, "ગુજરાતના ખૂણે ખૂણેથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને કાઢીશું"

Harsh Sanghvi : ગઈકાલથી જ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. કહી શકાય કે આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન છે. અને આજે પણ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને તેમને શરણ આપતા લલ્લુ બિહારીના 2 દાયકાથી ઉભા કરેલા સામ્રાજ્યનો […]

Image

Modi Cabinet : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવશે

Modi Cabinet : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરશે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે અને હાઇવે અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાતિ વસ્તી ગણતરી અશ્વિની વૈષ્ણવે કહ્યું […]

Image

Umesh Makwana : આવતીકાલે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રતીક ઉપવાસ, ઉમેશ મકવાણાએ જનતાને જોડાવવા કર્યું આહવાન

Umesh Makwana : આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના સ્થાપના દિવસે 1 દિવસના પ્રતીક ઉપવાસ કરવાના છે ત્યારે હવે આજે આ મામલે ઉમેશ મકવાણાએ પણ લોકોને આ પ્રતીક ઉપવાસમાં જોડાવવા આહવાન કર્યું છે. AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિન છે અને હું ગુજરાતની તમામ જનતાને […]

Image

Pakistan Army : ભારતીય સેનાના વળતા પ્રહારથી LoC પર ભયનો માહોલ, પાકિસ્તાની સૈનિકો પોતાની ચોકી છોડીને ભાગ્યા

Pakistan Army : જમ્મુ અને કાશ્મીરમાં LoC પરથી મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘન બાદ ભારતની કડક પ્રતિક્રિયાથી પાકિસ્તાની સેના ખૂબ જ ડરી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાની સૈનિકો પોતાની ચોકી છોડીને ભાગી ગયા છે. પાકિસ્તાની ચોકી પરથી ધ્વજ પણ હટાવી લેવામાં આવ્યો છે અને પાકિસ્તાની રેન્જર્સે પણ પોતાનો ધ્વજ હટાવી દીધો […]

Image

Chandola Demolition : અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓ પર તવાઈ, ડિમોલિશનને લઈને હર્ષ સંઘવીએ શું કહ્યું ?

Chandola Demolition : ગઈકાલથી જ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. કહી શકાય કે આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન છે. અને આજે પણ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને તેમને શરણ આપતા લલ્લુ બિહારીના 2 દાયકાથી ઉભા કરેલા સામ્રાજ્યનો […]

Image

Congress : વિવાદાસ્પદ ટ્વીટ કર્યા બાદ કોંગ્રેસ બેકફૂટ પર, નેતાઓને કડક માર્ગદર્શિકા જાહેર કરી

Congress : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ધર્મ પૂછીને લોકોની ક્રૂર હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. આખો દેશ અને તમામ રાજકીય પક્ષો એક થઈને આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન, કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પીએમ મોદી વિરુદ્ધ કંઈક એવું ટ્વિટ કર્યું છે […]

Image

Pakistan : ભારતના ડરથી પાકિસ્તાન હચમચી ગયું, ઇસ્લામાબાદ અને લાહોરને નો ફ્લાય ઝોન જાહેર કરાયા

Pakistan : પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા અને નિર્દોષ લોકોનો નરસંહાર કરનારા આતંકવાદીઓનો માસ્ટર પાકિસ્તાન હવે ભારતથી ડરી રહ્યો છે. પાકિસ્તાનના ઘણા નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ કરી શકે છે. ભયના વાતાવરણ વચ્ચે, પાકિસ્તાન સરકારે હવે પોતાની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાને તેના બે મહત્વપૂર્ણ શહેરો, […]

Image

Waqf Bill વિરુદ્ધ Asaduddin Owaisiનો મોટો નિર્ણય, આવતીકાલથી ચાલશે આ અભિયાન

Asaduddin Owaisi on Waqf Bill: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના સુપ્રીમો અને હૈદરાબાદના સાંસદ Asaduddin Owaisiએ મંગળવારે વકફ સુધારા કાયદા વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. ઓવૈસીએ કહ્યું કે 30 એપ્રિલના રોજ ‘સ્વીચ ઓફ ધ લાઇટ્સ’ અભિયાન શરૂ કરવામાં આવશે. અહેવાલ મુજબ ઓવૈસીએ લોકોને બુધવારે રાત્રે 9 વાગ્યાથી 15 મિનિટ માટે લાઇટ બંધ કરીને અભિયાનને સમર્થન […]

Image

PM Modi : પાકિસ્તાનને હવે ભારત તરફથી યોગ્ય જવાબ મળશે, પીએમ મોદીએ સેનાને આપી છૂટ

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને દોઢ કલાક ચાલેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આતંકવાદનો યોગ્ય જવાબ આપવાનો અમારો દ્રઢ રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. બેઠકમાં પીએમ મોદીએ શું કહ્યું? સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ કહ્યું […]

Image

Gondal : ગોંડલમાં તોડફોડ મામલામાં વધુ એક ફરિયાદ, ગણેશ જાડેજાના બેનરો ફાડનાર દિનેશ પાતર સામે ફરિયાદ

Gondal : ગોંડલ (Gondal) વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 26 એપ્રિલે ગોંડલમાં હાઈ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જેમાં ગણેશ ગોંડલના પડકારને સ્વીકારીને અલ્પેશ કથીરિયા ગોંડલમાં ગયા હતા. ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ એક બીજા પર હુમલાની ઘટના પણ સામે આવી હતી. જ્યારે અલ્પેશ કથીરિયા […]

Image

BJP Gujarat : ગુજરાત ભાજપે બાકી રહેલા શહેર પ્રમુખોના નામ કર્યા જાહેર, પ્રેરક શાહ બન્યા અમદાવાદના નવા પ્રમુખ

BJP Gujarat : ગુજરાત ભાજપ (BJP Gujarat) સંગઠનમાં બાકી રહેલા પ્રમુખો મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં ગાંધીનગર અને પોરબંદર અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખોના નામ સવારે જાહેર કરવામાં આવ્યા […]

Image

PM Modi : પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, અજિત ડોભાલ અને રાજનાથ સિંહ સહીત ત્રણેય સેનાના પ્રમુખો હાજર

PM Modi : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા બાદ, મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગળની રણનીતિ માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલા મામલે ગૃહ મંત્રાલયમાં મોટી સુરક્ષા બેઠક, બધા CAPF વડાઓ હાજર રહ્યા

Pahalgam Attack : મંગળવારે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં દેશની આંતરિક સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠક ગૃહ સચિવ […]

Image

Pahalgam Attack : 'જો તમારામાં હિંમત હોય તો ભારત આવો...', બિલાવલ ભુટ્ટોના 'નદીઓમાં લોહી વહેશે'ના નિવેદન પર પાટીલનો વળતો પ્રહાર

Pahalgam Attack : કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના નેતા બિલાવલ ભુટ્ટો-ઝરદારીના તાજેતરના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. બિલાવલે કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરશે તો ‘નદીઓમાં લોહી વહેશે.’ આનો જવાબ આપતા પાટીલે કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી અને બિલાવલને પડકાર ફેંક્યો કે […]

Image

Isudan Gadhvi : ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટી કરશે પ્રતીક ઉપવાસ, ઈસુદાન ગઢવીએ જણાવ્યો સમગ્ર કાર્યક્રમ

Isudan Gadhvi : ગુજરાતમાં આગામી 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી થવાની છે. દર વર્ષે આ આદિવસે કોઈને કોઈ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને તેમાં તેમણે આગામી 1 મેના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ કરવામાં આવશે. ગુજરાતની સુખ, […]

Image

Chandola : ચંડોળા તળાવ પાસે સામ્રાજ્ય ઉભું કરનાર લલ્લુ બિહારી કોણ ? કેવી રીતે તેણે શરુ કર્યું બાંગ્લાદેશીઓને શરણ આપવાનું

Chandola : દેશમાં જ્યારથી પહેલગામ આતંકી હુમલાના પડઘા પડ્યા છે. ત્યારથી દરેક રાજ્યને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સાથે જ એક તરફ પાકિસ્તાનીઓને પરત જવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું. ટોપ બીજી તરફ ગુજરાતમાં રાતો રાત ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદ પોલીસે ચંડોળા (Chandola) તળાવ વિસ્તારમાંથી અંદાજે 1000 […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાના આતંકવાદીને લઇ મોટો ખુલાસો, ગોળીબાર કરનાર હાશિમ મુસાનું પાકિસ્તાન કનેક્શન

Pahalgam Attack : પહેલગામ હુમલાનો ઇનકાર કરી રહેલા પાકિસ્તાનના જુઠ્ઠાણા ખુલ્લા પડવા લાગ્યા છે. ગુપ્તચર એજન્સીઓ દરરોજ તેના નાપાક કાવતરાનો પર્દાફાશ કરી રહી છે. ૨૬ પ્રવાસીઓની હત્યામાં સામેલ આતંકવાદીઓમાંથી એક હાશિમ મુસાની ઓળખ પાકિસ્તાની સેનાના પેરા કમાન્ડો તરીકે થઈ છે. આ હુમલાના સંબંધમાં અટકાયતમાં લેવાયેલા શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન આ રહસ્ય ખુલ્યું હતું. પહેલગામના ગુનેગારો (Pahalgam […]

Image

Pahalgam Terrorist Attack પર નેતાઓના નિવેદનો પર Congressનું કડક વલણ, પાર્ટી લાઇનથી અલગ ગઈ તો કાર્યવાહી થશે

Congress on Pahalgam Terrorist Attack:  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. કોંગ્રેસે આ મામલે ભારત સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે પોતાના નેતાઓને આતંકવાદી હુમલા પર નિવેદન આપવાથી બચવાની પણ સલાહ આપી છે. જો કોઇ નેતા પાર્ટી લાઇનથી અલગ નિવેદન કરશે તો કોંગ્રેસ તેની સામે કડક […]

Image

Pahalgam Attack : પહેલગામની ઘટના બાદ કાશ્મીર જતા લોકોમાં ભય, સુરતના યુવકોએ કાશ્મીરના લાલ ચોકમાં લહેરાવ્યો તિરંગો

Pahalgam Attack : પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલો થયો હતો. અને આ જ આતંકી હુમલામાં એક નરસંહાર ખેલાયો અને તેમાં 26 લોકોના જીવ ગયા હતા. આ આતંકી હુમલામાં ધર્મ પૂછીને માત્ર હિંદુઓને જ ગોળી મારવામાં આવી હતી. જેના કારણે હવે એક તરફ લોકોમાં ડર અને બીજી તરફ લોકોમાં આક્રોશની બેવડી લાગણીઓ જોવા મળી રહી છે. […]

Image

Delhi : દિલ્હીમાંથી પાંચ હજાર પાકિસ્તાનીઓની યાદી તૈયાર, IBની યાદીમાંથી ચોંકાવનારો આંકડો બહાર આવ્યો

Delhi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું. પાકિસ્તાનીઓને તેમના દેશમાં પાછા મોકલવાનું કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારના આદેશોનું પાલન કરીને, ઘણી રાજ્ય સરકારો તેમના રાજ્યોમાં હાજર પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન પાછા મોકલવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં લગભગ 5000 પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. ભારતના ગુપ્તચર વિભાગે આ યાદી […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો હવે છટકી નહીં શકે, તપાસમાં NIAને મળ્યા મહત્વપૂર્ણ સંકેતો

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ હવે આતંકવાદ વિરોધી સંસ્થા, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા લેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ તપાસ એજન્સીએ આ મામલે ઔપચારિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીને શરૂઆતની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. હકીકતમાં, મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ […]

Image

Ganesh Gondal : ગોંડલમાં પાટીદારોનો જબરદસ્ત વિરોધ, ગણેશ ગોંડલ રસ્તા પર બેસી કર્યા દેખાવો, લગાવ્યા જિગીષા પટેલ અને કથીરિયા વિરુદ્ધ નારા

Ganesh Gondal : ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા તૈયાર […]

Image

Jayrajsinh Jadeja : ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ આમને સામને, જયરાજસિંહ અલ્પેશ કથીરીયાને જવાબ આપવા આવ્યા મેદાને

Jayrajsinh Jadeja : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા […]

Image

Ganesh Gondal : ગોંડલમાં બબાલ થયા બાદ ગણેશ ગોંડલની ફિલ્મી એન્ટ્રી, કાળા કપડાં પહેરી ચોકમાં સમર્થકોને કાયદો હાથમાં ન લેવા આપ્યા સમ

Ganesh Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી કાઢી છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને પડકારવા […]

Image

Gondal : ગોંડલમાં પહોંચ્યા પાટીદાર નેતાઓ, કહ્યું, "મિર્ઝાપુર બનતા ગોંડલને અમે બદલવા આવ્યા છીએ"

Gondal : આજે ગોંડલમાં પાટીદારો અને ગણેશ ગોંડલ વચ્ચે સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં અલ્પેશ કથીરિયા ગઈકાલે જ ગોંડલ પહોંચી ગયા છે. અને આજે આ આગેવાનો ગોંડલમાં રેલી યોજવાના છે. સામે ગણેશ ગોંડલ પણ તૈયાર છે. અને ગઈકાલે ગણેશ ગોંડલના નામથી સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઇ હતી. અને આજે ગોંડલની જનતા અત્યારે પાટીદારોને […]

Image

Gondal : ગોંડલમાં ભારે સંઘર્ષની સ્થિતિ, ગણેશ ગોંડલના પોસ્ટર ફાળવણી હિંમત કોણે કરી ?

Gondal : ગુજરાતમાં કેટલાક રાજાઓ એવા થઇ ગયા જેના નામથી જ રાજ્યની ઓળખ બની જાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એવું જ એક ગામ એટલે ગોંડલ. પહેલા જે ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે વખણાતું હતું. તે ગોંડલ આજે ગુંડારાજના નામથી વધારે પ્રખ્યાત છે. આજે ગોંડલ તેના ગુંડારાજ માટે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. તેનો […]

Image

Visavadar : વિસાવદરમાં આમ આદમી પાર્ટી લડત માટે તૈયાર, ભેસાણમાં નવા જનસંપર્ક કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ ઈટાલિયાને […]

Image

Gondal : પાટીદાર આગેવાનો અને ગણેશ ગોંડલ આમને સામને, જન આક્રોશ રેલીમાં કાળા વાવટા અને બેનરો સાથે મોટો વિરોધ

Gondal : ગુજરાતમાં કેટલાક રાજાઓ એવા થઇ ગયા જેના નામથી જ રાજ્યની ઓળખ બની જાય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એવું જ એક ગામ એટલે ગોંડલ. પહેલા જે ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે વખણાતું હતું. તે ગોંડલ આજે ગુંડારાજના નામથી વધારે પ્રખ્યાત છે. આજે ગોંડલ તેના ગુંડારાજ માટે ન માત્ર સૌરાષ્ટ્રમાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. તેનો […]

Image

'Mamata Banerjee નકલી હિન્દુ છે', મુર્શિદાબાદ પલાયન પર સુવેન્દુ અધિકારીએ કહ્યું કે...

Suvendu Adhikari on Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ સુધારા કાયદાને લઈને હિંસા થઈ હતી. તેના વિરોધમાં અસામાજિક તત્વોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. રમખાણોથી પ્રભાવિત લોકો તેમના ઘર છોડીને સ્થળાંતર કરી રહ્યા છે. આ અંગે ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. […]

Image

Mohan Bhagwat : પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, 'જુલમખોરોને મારવા એ પણ એક ધર્મ છે'

Mohan Bhagwat : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સમજાવ્યું કે અહિંસા હિન્દુ ધર્મનો મૂળ છે, પરંતુ જુલમ કરનારાઓને સજા આપવી એ પણ ધર્મનો એક ભાગ છે. એક કાર્યક્રમમાં […]

Image

Seema Haidar : સીમા હૈદરની સરકારને અપીલ 'હું પાકિસ્તાનની દીકરી હતી, હવે હું ભારતની વહુ છું, મને અહીં રહેવા દો...'

Seema Haidar : પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે ફરી એકવાર દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતમાં રહેવાની મંજૂરી આપવા અપીલ કરી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાના નિર્ણય વચ્ચે, સીમાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ભાવનાત્મક અપીલ કરી છે. એજન્સીના […]

Image

Media Advisory : પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સંરક્ષણ કામગીરીનું લાઇવ કવરેજ ટાળો, મીડિયાને સરકારની સલાહ

Media Advisory : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. સરકારે શનિવારે મીડિયા હાઉસને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ બતાવવાનું ટાળવા જણાવ્યું હતું. આ સલાહકાર પાછળ સરકારનો તર્ક એ છે કે આવી રિપોર્ટિંગ અજાણતામાં વિરોધી તત્વોને મદદ કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા […]

Image

Harsh Sanghavi : ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું અલ્ટીમેટમ

Harsh Sanghavi : પહેલગામ આતંકી હુમલાના પડઘા ખુબ મોટાપાયે પડ્યા છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. ગઈકાલે ગુજરાતમાંથી ગેરકાયદેસર રીતે રાજ્યમાં રહેતા હોવાનો ખુલાસો છે. અને ખુબ મોટા પાયે આ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલા મામલે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈનું નિવેદન, સાહેબ તો ભૂલી ગયા કે હુમલો ક્યાં થયો હતો

Pahalgam Attack : કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા. આ નરસંહારના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. આ હુમલામાં દરેક લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. અને આ હુમલામાં માત્ર પુરુષોને મારી નાખવામાં આવ્યા હતા. આ મામલો સમગ્ર દેશના નાગરિકોને ખબર છે. આ મામલે દરેક વ્યક્તિ શોક વ્યક્ત […]

Image

Pakistan : બિલાવલ બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાને ભારતને ખુલ્લો પડકાર આપ્યો, 'ભારત પાણી રોકવાની હિંમત ન કરે, નહીંતર...'

Pakistan : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા તેના પર કરવામાં આવેલા વોટર સ્ટ્રાઇકને કારણે પાકિસ્તાન ગભરાટમાં છે. પાકિસ્તાન, જેને પહેલાથી જ દરેક અનાજની જરૂર છે, તે હવે તરસથી મરવાનો ડર અનુભવે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારતને ચેતવણી આપતા કહ્યું છે કે ભારતે પાકિસ્તાનનો પાણી પુરવઠો રોકવાની હિંમત ન કરવી જોઈએ. જો ભારત […]

Image

Dhoraji : ધોરાજીના તોરણીયા ગામે પોલીસની દાદાગીરી આવી સામે, સિવિલ ડ્રેસમાં પહોંચી પિતા પુત્રને લઇ ગયા

Dhoraji : સૌરાષ્ટ્રના કેટલાક ગામો અત્યારે ઘણા ચર્ચામાં છે. તેમના સારા કાર્યોના કારણે નહિ પરંતુ જાહેરમાં ગુંડાગીરી મામલે ચર્ચામાં રહે છે. પોલીસ આમ તો તમારી સુરક્ષા માટે છે. પરંતુ આજે રાજકોટના જેતપુર અને ધોરાજી પોલીસની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામના પિતા-પુત્રએ પોલીસને 15,000 રૂપિયા ના આપતા માર મારવાના આક્ષેપો થયા છે. પોલીસની દાદાગીરી […]

Image

Jamkandorana : જામકંડોરણામાં જયેશ રાદડીયાના કાકા સામે તોડફોડના આરોપ, રામજી મંદિરના પૂજારી પરિવારની અરજી પર હજુ નથી લીધું પોલીસે એક્શન

Jamkandorana : સામાન્ય રીતે જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડીયાનું ખુબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબાલમાં સામે આવ્યું છે. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રામજી મંદિરના પરિવારે આ મામલે […]

Image

Pahalgam Attack : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી, કહ્યું, 'ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂર છે'

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી કરાયેલા નિંદા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી […]

Image

Pahalgam Attack : કઠુઆમાં 4 શંકાસ્પદ લોકો દેખાયા, મહિલાએ સુરક્ષા દળોને જાણ કરી, સર્ચ ઓપરેશન ચાલુ

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોએ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી રહી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. વધતી જતી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલાનો સમગ્ર દેશમાં આક્રોશ, મોરબીમાં દુકાન બહાર લાગેલા પોસ્ટરોએ વધારી ચિંતા

Pahalgam Attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે અચાનક એક આતંકવાદી હુમલો થયો હતો. આ નરસંહારમાં 26 લોકોના મોત થયા હતા અને કેટલાયે લોકો ઘાયલ થયા હતા. અને તેમાં ગુજરાતીઓના મોત પણ થયા હતા. પરંતુ આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે તેમાં ધર્મ પૂછીને આતંકવાદીઓ મારી રહ્યા હતા. અને આ જ ઘટનાને લઈને […]

Image

Rahul Gandhi : શ્રીનગરમાં પહેલગામ હુમલા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?, 'આતંકવાદ સામે દેશ એક થયો છે'

Rahul Gandhi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે શ્રીનગરની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેઓ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા વ્યક્તિને પણ મળ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે આતંકવાદીઓનો ઈરાદો સમાજને વિભાજીત કરવાનો છે અને આપણે આતંકવાદીઓને સફળ થવા ન દેવા જોઈએ. હું બધાને કહેવા માંગુ છું કે […]

Image

Amit Shah : 'રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોને ઓળખો અને તેમને પાછા મોકલો', શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી. તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં લેવા જણાવ્યું. શાહે ઘણા મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને અન્ય લોકો સાથે પણ વાત કરી રહ્યા છે. દરમિયાન, રાષ્ટ્રીય માનવ અધિકાર […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાનો વિરોધ...ઓવૈસીએ હાથ પર કાળી પટ્ટી બાંધીને જુમ્માની નમાજમાં આપી હાજરી

Pahalgam Attack : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ કરવા અને જીવ ગુમાવનારા 26 લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે હાથ પર કાળી પટ્ટી બાંધીને શુક્રવારની નમાજ અદા કરી. તેમણે પોતાના X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ પરથી એક તસવીર પોસ્ટ કરી અને મુસ્લિમોને અપીલ કરી, ‘પહલગામમાં નિર્દોષ ભારતીયો વિરુદ્ધ […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલા પર મોહન ભાગવતનો હુંકાર, આ લડાઈ ધર્મ અને અધર્મ વચ્ચેની છે

Pahalgam Attack : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Attack)ના સંદર્ભમાં એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે વર્તમાન સંઘર્ષ ધર્મ અને અધર્મ વચ્ચેનો છે, અને ફક્ત કોઈ સંપ્રદાય કે ધર્મના નામે નથી. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો તેમના ધર્મ વિશે પૂછીને લોકોને મારી નાખે […]

Image

Aravalli : અરવલ્લીમાં કોંગ્રેસની મૌન રેલી, જીગ્નેશ મેવાણીએ પહેલગામ હુમલા મામલે આપી પ્રતિક્રિયા

Aravalli : અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,કેદ્રિય કોંગ્રેસ નેતા સહિત કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડોકટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મામલે જીગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. જીગ્નેશ મેવાણીએ આ મામલે કહ્યું […]

Image

Pahalgam Attack : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત, વતન પરત આવેલા અન્ય મુસાફરોએ જણાવી આપવીતી

Pahalgam Attack : કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં 26 લોકોના જીવ ગયા. આ નરસંહારમાં ભાવનગરથી 20 લોકો ત્યાં ગયા હતા. જેમાંથી પિતા પુત્રનું મોત નીપજ્યું હતું. ગઈકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અને ભાવનગર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર ઘટનાએ આજે 4 દિવસ થઇ ગયા […]

Image

Pahalgam Attack : પહેલગામ હુમલાના બે આતંકવાદીઓના ઘર ઉડાવ્યા, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા મોટી કાર્યવાહી

Pahalgam Attack : પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી આસિફ શેખ આદિલનું ઘર વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના મોંઘમામાં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી આસિફ શેખનું ઘર નાશ પામ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલામાં આશિક શેખનું નામ સામે આવ્યું છે. બીજી તરફ, બિજબેહરાના ગુરીના રહેવાસી લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આદિલનું ઘર પણ તોડી પાડવામાં […]

Image

LoC Firing : આખી રાત LoC પર ગોળીબાર ચાલુ રહ્યો, પાકિસ્તાને ઉશ્કેરણી કરી અને ભારતે યોગ્ય જવાબ આપ્યો

LoC Firing : પહેલગામ આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાએ આખી રાત નિયંત્રણ રેખા પર ગોળીબાર ચાલુ રાખ્યો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો. પાકિસ્તાની સેના દ્વારા LoC પર અનેક ચોકીઓ પરથી આ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જોકે, આ હુમલામાં ભારતીય પક્ષે કોઈ નુકસાન થયું નથી. એક અધિકારીએ જણાવ્યું હતું […]

Image

Amit shah -S Jaishankar રાષ્ટ્રપતિને મળ્યા, લાલ ફાઈલ બની ચર્ચાનો વિષય; આ દેશોના રાજદ્વારીઓ સાથે થઈ બેઠક

Secret Red File in Amit shah Hand: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશમાં લોકોમાં ગુસ્સો છે. જ્યારે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ભારત સરકાર પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.  કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit shahઅને વિદેશ પ્રધાન S Jaishankar રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ આતંકવાદી હુમલાને […]

Image

Pahalgam Terror Attack પર વિવાદિત નિવેદન આપનાર MLAની ધરપકડ, આસામ પોલીસે કરી મોટી કાર્યવાહી

Pahalgam Terror Attack: આસામ AIUDF ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે Pahalgam Terror Attack પર વિવાદિત નિવેદન આપ્યું છે. વિવાદાસ્પદ નિવેદન આપતા ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના પછી પોલીસે ગુરુવારે તેની ધરપકડ કરી હતી. આ એક વિવાદાસ્પદ નિવેદન હતું વિપક્ષી પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામનો એક વીડિયો બુધવારે સોશિયલ […]

Image

BSF : તણાવ વચ્ચે પાકિસ્તાને ભારતીય સૈનિકને અટકાયતમાં લીધો, ભૂલથી કરી હતી સરહદ પાર

BSF : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાનની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે ભૂલથી પંજાબ સરહદ પાર કરી ગયો હતો. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે […]

Image

Bhavnagar : ભાવનગરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા યુવરાજ જયવીરરાજસિંહ, પરિવારજનોને પાઠવી સાંત્વના

Bhavnagar : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો હતો. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, […]

Image

Gopal Italia : પહેલગામ હુમલામાં 26 લોકોના મોત પર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા, સરકાર પર કર્યા પ્રહાર

Gopal Italia : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો હતો. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી […]

Image

Pakistan : ભારતના એક્શન સામે પાકિસ્તાનના મોટા નિર્ણયો, શાહબાઝ શરીફે કહ્યું, પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે

Pakistan : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક નિર્ણયો લીધા છે. આના દ્વારા પાકિસ્તાનની બેચેની સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની કટોકટી બેઠક બોલાવી છે. આમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલા પછી ઉભી થયેલી પરિસ્થિતિ અને ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરવામાં આવી […]

Image

Pahalgam Attack : 'પ્રવાસીઓ વિના અમારું જીવન અધૂરું છે...', ઘાયલ પ્રવાસીઓને બચાવનાર પહેલગામના યુવકે એ દ્રશ્ય વર્ણવ્યું

Pahalgam Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને કારણે દેશભરમાં ગુસ્સો છે. દરમિયાન, ઘટનાના દિવસનો એક કાશ્મીરી યુવાનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં આ કાશ્મીરી યુવાન હુમલામાં ઘાયલ થયેલા પ્રવાસીને પીઠ પર લઈ જતો જોઈ શકાય છે. આ કાશ્મીરી યુવકનું નામ સજાદ અહેમદ ભટ્ટ છે જે પહેલગામમાં શાલ વેચે છે. સાજાદે […]

Image

Morari Bapu : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રએ ગુમાવ્યો જીવ, મોરારી બાપુ પહોંચ્યા પરિવારને સાંત્વના આપવા

Morari Bapu : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આજે આ પિતા પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં […]

Image

Bhavnagar : પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત, પાલીતાણાના લોકોએ આપી અનોખી શ્રધ્ધાંજલિ

Bhavnagar : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે. જેમા ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે.ભાવનગરના પિતા અને પુત્રના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા […]

Image

Seema Hyder : શું સીમા હૈદરને પણ પાકિસ્તાન જવું પડશે ? પહેલગામ હુમલા પછી, સરકારના નિર્ણયની લટકતી તલવાર

Seema Hyder : પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. પ્રથમ પગલા તરીકે, સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. સરકારે સાર્ક હેઠળ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતી તમામ વિઝા મુક્તિ રદ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કઠિન નિર્ણય પછી, પાકિસ્તાની નાગરિક સીમા હૈદર વિશે ફરી ચર્ચા શરૂ થઈ […]

Image

Atari Border : પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ, અટારી બોર્ડર પર ભીડ એકઠી

Atari Border : પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. આમાં સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) સ્થગિત કરવામાં આવી છે. આ પછી, ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકની અંદર દેશ છોડવો પડશે. આ કારણે, પાકિસ્તાની નાગરિકો પોતાના દેશ પરત ફરવા માટે અટારી-વાઘા બોર્ડર પર પહોંચ્યા. પહેલગામ આતંકવાદી હુમલાના પગલે વડા પ્રધાન મોદીની […]

Image

Pakistan : ભારતની પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ

Pakistan : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પાકિસ્તાન સરકારનું સત્તાવાર X (Twitter) એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા પછી અને વરિષ્ઠ પાકિસ્તાની રાજદ્વારી કર્મચારીઓને હાંકી કાઢ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. આ રાજદ્વારી નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું, આતંકવાદીઓને કડક પાઠ ભણાવવો જોઈએ

Pahalgam Terror Attack : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા પર રક્ષામંત્રી રાજનાથ સિંહની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ટુંક સમયમાં જ યોગ્ય જવાબ આપીશું...

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હવે, આ આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું […]

Image

Pahalgam Terror Attack : આતંકવાદીઓનું 'પાકિસ્તાન કનેક્શન' કોડ વર્ડ્સમાં હતા નામ, આખા શરીર પર બોડી કેમેરા સાથે પહોંચ્યા હતા

Pahalgam Terror Attack : હવે પહેલગામ આતંકવાદી હુમલા અંગે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ આતંકવાદી હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે, 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરનારા ચાર આતંકવાદીઓની તસવીરો સામે આવી છે. મળતી માહિતી મુજબ, બે આતંકવાદીઓ પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. હુમલો કરનારા આ બે આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, પરિવારજનોને પાઠવી સાંત્વના

Pahalgam Terror Attack : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી […]

Image

Pahalgam Attack : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીડિત પરિવારો સાથે કરી મુલાકાત, પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...અમને ન્યાય જોઈએ છે

Pahalgam Attack : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહે તે સ્થળની પણ મુલાકાત લીધી જ્યાં આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ગૃહમંત્રી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા. ગૃહમંત્રી સામે પરિવારના સભ્યો રડવા લાગ્યા. રડતા રડતા પરિવારના સભ્યોએ ન્યાયની માંગ કરી. સરકાર એક્શન […]

Image

Ganesh Gondal : સુલતાનપુરમાં ગણેશ ગોંડલ જાહેરસભામાં આપ્યો જવાબ, પાટીદાર આગેવાનોને લીધા આડે હાથ

Ganesh Gondal : ગોંડલના સુલતાનપુરમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગણેશ ગોંડલે હુંકાર ભર્યો છે. અને ગણેશ ગોંડલે જિગીષા પટેલ, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયાને જવાબ આપ્યા છે. બે દિવસ પહેલા સુરતમાં એક પાટીદારોના કાર્યક્રમમાં જિગીષા પટેલ, મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, સરકાર અને તપાસ એજન્સીઓ કાર્યવાહીમાં છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના 3 સ્કેચ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આખી દુનિયાએ આ ઘટનાની નિંદા કરી છે. કેન્દ્રીય એજન્સીના સૂત્રોના […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ દિલ્હી-મુંબઈ અને યુપીમાં હાઈ એલર્ટ, પર્યટન સ્થળો પર સઘન ચેકીંગ હાથ ધરાયુ

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ યુપી, દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછી ખીણમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસન કેન્દ્રો અને સરહદ ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર […]

Image

PM Modi : સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પીએમ મોદી એક્શન મોડમાં, વિદેશ મંત્રી, NSA અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી

PM Modi : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક કટોકટી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. હાજર રહ્યા હતા. જયશંકર અને વિદેશ સચિવ […]

Image

Pahalgam Terror Attack : પહેલગામ હુમલાનો વીડિયો સામે આવ્યો, ગોળીઓ, ચીસો અને ગભરાટનો અવાજ...ભયાનક દ્રશ્યો જોવા મળ્યા

Pahalgam Terror Attack : મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં એક મોટો આતંકવાદી હુમલો થયો, જેના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ પણ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ […]

Image

Pahalgam : કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો, ભાવનગરના પિતા પુત્રએ પણ આ હુમલામાં ગુમાવ્યો જીવ

Pahalgam : કાશ્મીરની ખીણો ફરી એકવાર આતંકવાદીઓની ગોળીઓથી ધ્રૂજી ઉઠી છે. અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ હત્યાકાંડ આચર્યો છે. જે ખીણોમાં દેશભરમાંથી પ્રવાસીઓ ફરવા આવ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની હત્યા કરી દીધી. આતંકવાદીઓએ ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી. કોઈ પત્નીની નજર સામે, આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી, […]

Image

UPSC Result : ગુજરાતના યુવાનોએ UPSCની પરીક્ષામાં મારી બાજી, GPSCએ નાપાસ કરેલા યુવકે UPSC પાસ કરી

UPSC Result : આજે UPSC 2024નું પરિણામ જાહેર થઇ ગયું છે. આજે 1009 ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. આ પાસ થયેલા ઉમેદવારોમાં કુલ 26 ઉમેદવારો ગુજરાતના છે. જેમાં ટોપ 5માં બે દીકરીઓએ બાજી મારી છે. આ સાથે જ ગુજરાતમાંથી વિપુલ કરમણભાઈ ચૌધરી પણ સિલેક્ટ થયા છે. આ એજ ઉમેદવાર છે જેને GPSC મુખ્ય પરીક્ષામાં […]

Image

BJP Gujarat : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ વચ્ચે મુલાકાત

BJP Gujarat : છેલ્લા કેટલાક સમયથી ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. આટલું જ નહિ પરંતુ કેટલાક કાર્યક્રમોમાં હાલના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ મામલે જાહેરમાં કહ્યું છે. પણ હજુ સુધી ભાજપ દ્વારા કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. પાટીલે આપેલા સંકેતો હવે ટૂંક સમયમાં સાચા પડે તેવું લાગી રહ્યું છે. આજે સી.આર.પાટીલ અને […]

Image

Shankersinh Vaghela : વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાનો હુંકાર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાધ્યો સંવાદ

Shankersinh Vaghela : વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઇ નથી, તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં […]

Image

JD Vance : જયપુરના આમેર કિલ્લા પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનું ઉષ્માભર્યું સ્વાગત, લોક કલાકારોએ રજૂ કર્યા પરફોર્મન્સ

JD Vance : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ મંગળવારે તેમના પરિવાર સાથે જયપુરના આમેર કિલ્લા પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત જીવંત રાજસ્થાની લોક કલાકારો અને પરંપરાગત રીતે શણગારેલા હાથીઓ સાથે કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, જેડી વાન્સ તેમની પત્ની અને બે બાળકો સાથે રામબાગ પેલેસથી આમેર કિલ્લા ગયા હતા. મુખ્યમંત્રીએ વેન્સનું સ્વાગત કર્યું જ્યારે યુએસ ઉપરાષ્ટ્રપતિ […]

Image

Shankersinh Vaghela : વિસાવદરમાં સર્જાશે ચતુષ્કોણીય જંગ, શંકરસિંહ બાપુ ગોપાલ ઇટાલિયાને લડત આપવા પહોંચ્યા વિસાવદર

Shankersinh Vaghela : વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઇ નથી, તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં […]

Image

Pope Francis : પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Pope Francis : વિશ્વના મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની યાદમાં, ભારતે 22 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતમાં તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે અને કોઈ પણ સત્તાવાર મનોરંજનનું આયોજન કરવામાં આવશે નહીં. પોપ […]

Image

JD Vanceએ PM Modi સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ

JD Vance Meet Pm Modi: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સોમવારે પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. વેન્સ 4 દિવસ ભારતમાં રહેશે. આ દરમિયાન તે આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. સોમવારે તેમણે દિલ્હીના અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ પછી તેઓ વડાપ્રધાન આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વાન્સ મીટિંગ માટે તેમના નિવાસસ્થાને […]

Image

Australia Visa : દેશના આ 5 રાજ્યોના વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું રોળાયું, સ્ટુડન્ટ વિઝા પર લાગ્યો પ્રતિબંધ

Australia Visa : ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ યુપી અને બિહાર સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડીનો આરોપ છે, આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ વિઝા પર પૂર્ણ-સમય કામ કરી રહ્યા છે. યુપી […]

Image

Kadi : કડીમાં પેટા ચૂંટણીઓ પહેલા જ પ્રજાશક્તિ પાર્ટી એક્ટિવ મોડમાં, કાર્યકર્તાઓ પહોંચ્યા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન માટે

Kadi : ગુજરાતમાં ત્રણ નહિ પરંતુ ચાર પાર્ટીઓ એક્ટિવ થઇ છે. આગામી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓ પહેલા શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આવતીકાલે વિસાવદરમાં શંકરસિંહ વાઘેલા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. અને આજેથી કડીમાં પણ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓ […]

Image

Rahul Gandhi : અમેરિકામાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું, કહ્યું 'સિસ્ટમમાં કંઈક ખોટું છે'

Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા બાદ, રાહુલ ગાંધીએ અહીં ઉદ્યોગપતિઓ અને NRI સમુદાયના લોકો સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીએ અમેરિકાના બોસ્ટનમાં ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. લોકસભામાં વિપક્ષે કહ્યું કે, “અમને એ વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા […]

Image

JD Vance in India : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પરિવાર સાથે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે ડિનર કરશે, શું ટેરિફ પર વાતચીત આગળ વધશે?

JD Vance in India : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ આજે ભારતની 4 દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. વેન્સ સવારે પાલમ એરબેઝ પર ઉતર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વાન્સ (JD Vance in India) તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની મુલાકાતે છે. તેમના સ્વાગત માટે દિલ્હીના રસ્તાઓ પર વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. દિલ્હી પહોંચ્યા પછી, વાન્સ પહેલા […]

Image

Jamkandorana : જામકંડોરણામાં જયેશ રાદડીયાના કાકા સહીત 5થી વધુ લોકોએ કરી તોડફોડ, રામજી મંદિર બહાર પડેલા વાહનોમાં કરી તોડફોડ

Jamkandorana : સામાન્ય રીતે જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડીયાનું ખુબ મોટું નામ છે. આજે તેમના જ કાકાનું નામ એક બબાલમાં સામે આવ્યું છે. જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય લોકોએ તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે. જામકંડોરણાના નગરનાકા પાસેલ આવેલ રામજી મંદિર બહાર મંદિરના પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. રામજી મંદિરના પરિવારે આ મામલે […]

Image

Khalistani : કેનેડાના વાનકુવરમાં ખાલિસ્તાનીઓએ ગુરુદ્વારામાં કરી તોડફોડ, દીવાલો પર લખ્યું હતું ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’

Khalistani : ખાલિસ્તાની આતંકવાદીઓએ ગુરુદ્વારાને પણ બક્ષ્યો નહીં. આ વખતે બદમાશોએ કેનેડાના વાનકુવરમાં ગુરુદ્વારામાં તોડફોડ કરી અને દિવાલો પર ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લખ્યા. ભારત વિરોધી ખાલિસ્તાનીઓનો આ કોઈ નવો આતંક નથી, પરંતુ આ પહેલા પણ તેઓ ઘણીવાર મંદિરો અને ભારતીય દૂતાવાસોને નિશાન બનાવી ચૂક્યા છે. આ વખતે, ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના વાનકુવરમાં ગુરુદ્વારામાં ગ્રેફિટીથી તોડફોડ કરી, […]

Image

Gopal Italia : વિસાવદર બેઠક પર હવે રાજકીય સંગ્રામ, ચૂંટણી જીતવા ગોપાલ ઇટાલિયાએ ભાજપના ષડયંત્રનો કર્યો પર્દાફાશ

Gopal Italia : વિસાવદર બેઠક પર હજુ સુધી ચૂંટણી જાહેર થઇ નથી. પરંતુ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતારી દીધા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા મેદાને આવી ગયા છે. અને આ બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ સર્જાવાનો છે. આ બેઠક પર જે જીતે એ પક્ષ પલટો કરી નાખે છે. […]

Image

Koli Samaj : હવે કોળી ઠાકોર સમાજ નવી રાજકીય પાર્ટી લાવવાના મૂડમાં, જયેશ ઠાકોરે જાહેરમાં કર્યો હુંકાર

Koli Samaj : ગુજરાતમાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP ગુજરાતમાં જાણીતી પાર્ટીઓ છે. પરંતુ હવે શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ મેદાનમાં છે. પરંતુ ત્યાં સુધી સીમિત ન રહીને હવે જાણે રાજકીય પાર્ટીઓ તો જાણે રમત બની ગઈ હોય તેમ હવે કોળી ઠાકોર સમાજ પણ પોતાની પાર્ટી લઈને મેદાને આવવા માંગે છે. કોળી ઠાકોર સમાજનો […]

Image

Gujarat Weather : ગુજરાતના 6 જિલ્લાઓમાં ધૂળના તોફાન અને ગરમીનું એલર્ટ; આગામી 6 દિવસ હવામાન કેવું રહેશે તે જાણો

Gujarat Weather : આ દિવસોમાં ગુજરાતમાં ફરી તીવ્ર ગરમી પડી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગઈકાલે જ કંડલા એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાજેતરમાં, હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગો માટે આગામી 6 દિવસ માટે હવામાન સલાહકાર […]

Image

Pal Ambaliya : ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે 1534 કરોડની કરી જાહેરાત, પણ આંબલીયાએ આપી પ્રતિક્રિયા

Pal Ambaliya : જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તાર બનેલો છે. ચોમાસા દરમિયાન પૂરના પાણી કાંઠા બહાર ફેલાઇ સમગ્ર ઘેડ વિસ્તારમાં ફરી વળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ ચાર-પાંચ મહિના સુધી આખો વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં રહે છે તેથી આ વિસ્તારના ખેડૂતોને ચોમાસા દરમિયાન ખેતી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. […]

Image

Shankersinh Vaghela : વિસાવદરમાં હવે સર્જાશે ચતુષ્કોણીય જંગ, શંકરસિંહ બાપુ પાર્ટીના ઉમેદવારો સાથે કરશે સંવાદ

Shankersinh Vaghela : વિસાવદરમાં હજુ તો ચૂંટણી જાહેર થઇ નથી, તે પહેલા જ બધા પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક બેઠક માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો. અને ગોપાલ ઇટાલિયા જનતા વચ્ચે પહોંચી ગયા. તે બાદ કોંગ્રેસ જાગી અને આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં […]

Image

Murshidabad હિંસા પર ગુસ્સે ભરાયા હિન્દુ સંગઠનો, Mamata Banerjee પર લગાવ્યા આરોપો

VHP And Bajrang dal on Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા પર શનિવારે VHP અને બજરંગ દળે બંગાળ સરકાર વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના સભ્યોએ 11 એપ્રિલે મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસા અંગે મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા […]

Image

Waqf Act પર સુનાવણી દરમિયાન બીજેપી સાંસદ Nishikantનું નિવેદન, જો સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદો બનાવવો હોય તો સંસદ ભવન બંધ કરીદો

BJP MP Nishikant Statement on Waqf Act : વકફ એમેન્ડમેન્ટ એક્ટને લઈને દેશના ઘણા રાજ્યોમાં અંધાધૂંધી ચાલી રહી છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને તેની બે દિવસ સુધી સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવશે […]

Image

Lalit Vasoya : ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના નામે લેટરકાંડનો મામલો, કોંગ્રેસ નેતા લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા

Lalit Vasoya : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. થોડા થોડા સમયે કોઈને કોઈ નેતાઓના નામ ભ્રષ્ટાચારમાં સામે આવે છે. છતાં આ નેતાઓ પર કોઈ જ આકરા પગલાં લેવામાં આવતા નથી. ખાસ ભાજપના ધારાસભ્યોના નામ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામે આવે છે. પણ સરકાર તેમની છે એટલે કોઈ જ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી. […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ મામલે હવે કોંગ્રેસ મેદાને, આજે ચાર સંવેદના રથનો પ્રારંભ કરાવ્યો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Dhoraji Letterkand : સૌરાષ્ટ્રમાં વધુ એક લેટરકાંડથી હડકંપ, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ભ્રષ્ટાચારની પોલ ખોલતો પત્ર વાયરલ

Dhoraji Letterkand : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. થોડા થોડા સમયે કોઈને કોઈ નેતાઓના નામ ભ્રષ્ટાચારમાં સામે આવે છે. છતાં આ નેતાઓ પર કોઈ જ આકરા પગલાં લેવામાં આવતા નથી. ખાસ ભાજપના ધારાસભ્યોના નામ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામે આવે છે. પણ સરકાર તેમની છે એટલે કોઈ જ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી. […]

Image

Padminiba Vala : પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહીત 5 લોકો સામે હનીટ્રેપ મામલે FIR, ફરી એક વાર આવ્યા વિવાદમાં, જાણો શું છે મામલો ?

Padminiba Vala : રાજ્યમાં કોઈ ને કોઈ વિવાદથી ચર્ચામાં રહેતા પદ્મિનીબા વાળાનો નવો વિવાદ સામે આવ્યો છે. ક્ષત્રિય આંદોલન વખતે ક્ષત્રિયોની વિરુદ્ધ જઈને ચર્ચામાં આવ્યા હતા. અને હવે ગોંડલમાં ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહીત કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ અમરેલીયા […]

Image

BJP નેતા 61 વર્ષની ઉંમરે બન્યા વરરાજા, દિલીપ ઘોષે 50 વર્ષની રિંકુ સાથે લીધા 7 ફેરા

BJP Leader Subhash Ghosh:  BJPના નેતા દિલીપ ઘોષના લગ્ને પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી. 61 વર્ષની વયે વર બનેલા પૂર્વ લોકસભા સભ્ય અને પૂર્વ ધારાસભ્ય દિલીપ ઘોષે 50 વર્ષીય રિંકુ મજમુદાર સાથે સાત ફેરા લીધા. દિલીપ ઘોષના લગ્ન રિંકુ સાથે થયા. તેમના લગ્નને લઈને ઘણી તસવીરો સામે આવી છે. દિલીપ ઘોષ અને […]

Image

Gujarat Weather : ગુજરાતના આ 8 જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી, IMD તરફથી નવીનતમ અપડેટ જાણો

Gujarat Weather : ગુજરાતમાં થોડા દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી ભીષણ ગરમી શરૂ થઈ ગઈ છે. 21 એપ્રિલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો થયો છે. જોકે, ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ પડવાની તૈયારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક સુધી ભારે ગરમી પડવાની શક્યતા છે. તે જ […]

Image

Gopal Italia : ગુજરાતમાં કોંગ્રેસ AAP સાથે ગઠબંધન નહિ કરે, ગોપાલ ઇટાલિયાએ શક્તિસિંહ જાડેજાને આપ્યો જવાબ

Gopal Italia : ગુજરાતમાં અત્યારે વિસાવદર બેઠક પર જાણે રાજકીય જંગ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. હજુ વિસાવદર બેઠક પર ચૂંટણી તો જાહેર થઇ નથી. પરંતુ તે પહેલા જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને હવે આ મામલે દરેક પક્ષ એક્ટિવ થઇ ગયા છે. આજે કોંગ્રેસે એલાન કર્યું કે […]

Image

Congress : કોંગ્રેસે આમ આદમી પાર્ટીમાં પાડ્યું મોટું ગાબડું, 100થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ

Congress : એક તરફ કોંગ્રેસે વિસાવદરમાં AAP સાથે ગઠબંધન કરશે નહિ તેવું એલાન કર્યું અને બીજી તરફ AAP નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલે કોંગ્રેસ હવે ગુજરાતમાં સક્રિય થઇ ગઈ છે. અને તેના કારણે હવે ગુજરાતમાં AAPમાં કોંગ્રેસે મોટું ગાબડું પાડ્યું છે. આજે ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે AAPના […]

Image

Isudan Gadhavi : વિસાવદરની ચૂંટણી પહેલા રાજકીય યુદ્ધ શરુ, ઈસુદાન ગઢવીએ આપ્યો કોંગ્રેસને સણસણતો જવાબ

Isudan Gadhavi : ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી હવે રાજકીય યુદ્ધ મેદાન બન્યું છે. આ મેદાનમાં ઉતરવા દરેક પક્ષ મેદાનમાં આવી ગયા છે. હજુ તો વિસાવદરમાં ચૂંટણી જાહેર પણ થઇ નથી. અને એ એક સીટ પર જીતવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે પહેલા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ AAP ગઠબંધન નહિ થાય તેવી જાહેરાત કરી. […]

Image

Surat : સુરતમાં સી.આર.પાટીલે રાહુલ ગાંધીની બનાવી મજાક, કહ્યું"ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય સફળ થવાની નથી"

Surat : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ સક્રિય થઇ છે. છેલ્લા થોડા દિવસોમાં હવે ઘણા નવા નવા ફેરફારો કરવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે. અને તેના જ કારણે ક્યાંક ભાજપ અને AAPમાં અંદરો અંદર તૈયારી ચાલી રહી છે. પણ બીજી તરફ ભાજપ ક્યાંક અતિ આત્મવિશ્વાસમાં રાચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. […]

Image

Shaktisinh Gohil : વિસાવદરમાં કોંગ્રેસ AAPનું ગઠબંધ નહિ થાય, શક્તિસિંહ ગોહિલે જણાવ્યા કારણો

Shaktisinh Gohil : એક તરફ હજુ વિસાવદરમાં ચૂંટણી જાહેર થઇ નથી. અને બીજી તરફ ચૂંટણીમાં ગઠબંધન અને ઉમેદવારોની ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ વિસાવદરમાં કોંગ્રેસ-AAP ગઠબંધનની આશાઓ વ્યક્ત કરી હતી. અને આ જ આશાઓ પર ક્યાંક શક્તિસિંહ ગોહિલે પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આજે જાહેર કર્યું કે, વિસાવદરમાં કોંગ્રેસ […]

Image

UNESCO : યુનેસ્કોએ પણ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્વ સમજ્યું, મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કર્યા

UNESCO : શેખાવતે કહ્યું કે, આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત શાણપણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. આ ક્લાસિક કૃતિઓ ફક્ત સાહિત્યિક ખજાના કરતાં વધુ છે. આ ફિલસૂફી અને સુંદરતાનો ભંડાર છે. આ ગ્રંથોમાં ભારતના વૈશ્વિક દ્રષ્ટિકોણની ઝલક જોઈ શકાય છે. આ ગ્રંથો ભારતીયોના વિચારો અને મંતવ્યોને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ સાથે […]

Image

Gujarat : ગ્રામ પંચાયત ઘરોના નિર્માણ માટે રાજ્ય સરકારે રકમમાં કર્યો વધારો, હવે તલાટી-કમ-મંત્રીને પણ ગામમાં જ રહેવું પડશે

Gujarat : ગુજરાતમાં સામાન્ય રીતે કોઈ પણ ગામમાં જાઓ તો ત્યાં તમને તલાટી-કમ-મંત્રી ઓફિસ પર ખુબ ઓછા જોવા મળતા હોય છે. લોકોને કોઈ કામ કરાવવા હોય તો પણ તેઓ ત્યાં ઉપલબ્ધ હોતા નથી. સામાન્ય માણસોનો પોતાના કામ માટે તલાટી-કમ-મંત્રીની રાહ જોવી પડતી હોય છે. જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. આમ તો […]

Image

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ગુજરાતમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ, જિલ્લે જિલ્લે પૂતળાદહન કરાયાં

Gujarat: નેશનલ હેરાલ્ડ કેસમાં ED ની ટીમે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi), રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી (Sonia Gandhi) વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે .આ કેસમાં સુનાવણી 25 એપ્રિલે થશે. આ મુદ્દો સામે આવતાની સાથે જ રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર બદલાની ભાવનાથી આ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે બીજી તરફ […]

Image

MEA on Pakistan : ‘પાકિસ્તાને POK ખાલી કરવું જોઈએ’, અસીમ મુનીરના આ નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ

MEA on Pakistan : પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું કે કાશ્મીર ઇસ્લામાબાદની ગરદન હતી અને રહેશે. આના પર ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને PoK પરનો ગેરકાયદેસર કબજો પાછો ખેંચવા અને તેને ખાલી કરવા જણાવ્યું હતું. અસીમ મુનીરને જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર […]

Image

Vice President : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવ્યા, કહ્યું"કલમ 142 પરમાણુ મિસાઇલ બની ગઈ છે"

Vice President : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના તાજેતરના નિવેદનમાં ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી હતી. પોતાની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તેમણે ભારતના રાષ્ટ્રપતિને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાના ન્યાયતંત્રના અધિકાર પર પ્રશ્ન ઉઠાવ્યો છે. જગદીપ ધનખડે તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક ન્યાયાધીશ પાસેથી મોટી […]

Image

Manoj Sorathiya : દિલ્હીમાં AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા, મનોજ સોરઠીયા ભાજપ પર બરાબરના ભડક્યા

Manoj Sorathiya : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. અને તેના કારણે જ સતત ક્યાંક ભાજપ હવે એક્શન મોડમાં આવી હોય તેવું પણ લાગે છે. કારણ કે આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠકને લઈને ખુબ જ સક્રિય છે. અને તેના કારણે જ છેલ્લા કેટલાક દિવસથી AAPના સિનિયર નેતાઓ ગુજરાતમાં છે. ત્યારે ગુજરાતના પ્રદેશ […]

Image

PT Teacher Protest : અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું ! વ્યાયામ શિક્ષકોનું સરકાર સાથે સમાધાન, આંદોલન સમેટાયું

PT Teacher Protest : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલતું વ્યાયામ શિક્ષકોનું આંદોલન હવે સમેટાઈ ગયું છે. અંતે 32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું છે. સરકાર સાથે સમાધાન બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું. મુખ્યમંત્રી અને સંબધિત અધિકારીઓ સાથે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આંદોલન સ્થગિત કરાયું. મુખ્યમંત્રીએ શિક્ષકોને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આગામી […]

Image

Adani Cement : કચ્છના અબડાસામાં સાંધી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ હડતાળ પર, અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાના સણસણતા આક્ષેપ

Adani Cement : કચ્છના અબડાસામાં આવેલી સાંધી ઇન્ડસ્ટ્રી હવે અદાણી સિમેન્ટ હસ્તક આવી ગઈ છે. જે બાદ ત્યાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવા અંગેના નિર્ણયનો વિરોધ કરાયો. અદાણી સિમેન્ટ દ્વારા […]

Image

Waqf Bill : સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ પર સ્ટે નહીં આપ્યો, સરકારે 7 દિવસમાં જવાબ આપવો પડશે, ડિનોટિફિકેશન અને નવી નિમણૂકો પર પ્રતિબંધ રહેશે

Waqf Bill : વકફ (સુધારા) અધિનિયમ, 2025 અંગે દાખલ કરાયેલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચને જણાવ્યું હતું કે સરકાર લોકો પ્રત્યે જવાબદાર છે. સરકારને લાખો પ્રતિનિધિઓ મળ્યા અને દરેક ગામને વકફમાં સમાવવામાં આવ્યું. ઘણી […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ, NSUI દ્વારા પ્લેકાર્ડ લઈને જાહેર રસ્તા પર મોટાપાયે વિરોધ કરાયો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Isudan Gadhavi : દિલ્હીમાં AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Isudan Gadhavi : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રાજકીય પક્ષો એક્ટિવ થયા છે. અને તેના કારણે જ સતત ક્યાંક ભાજપ હવે એક્શન મોડમાં આવી હોય તેવું પણ લાગે છે. કારણ કે આમ આદમી પાર્ટી વિસાવદરની બેઠકને લઈને ખુબ જ સક્રિય છે. અને તેના કારણે જ છેલ્લા કેટલાક દિવસથી AAPના સિનિયર નેતાઓ ગુજરાતમાં છે. ત્યારે ગુજરાતના પ્રદેશ […]

Image

BJP : ભાજપની મહત્વપૂર્ણ બેઠકમાં સંગઠન અને પ્રમુખ પદ અંગે ચર્ચા, પીએમ નિવાસ સ્થાને યોજાઈ બેઠક

BJP : બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે ભાજપના ટોચના નેતૃત્વની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે હાજરી આપી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આગામી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. […]

Image

INDIA ગઠબંધન સંપૂર્ણપણે મજબૂત છે, આવતીકાલની બેઠક મહત્વપૂર્ણઃ Tejashwi Yadav

Tejashwi Yadav on India alliance: બિહાર વિધાનસભા ચૂંટણી-2025ને લઈને આવતીકાલે મહાગઠબંધનની મોટી બેઠક છે. આ પહેલા RJD નેતા તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવતીકાલે એક મોટી બેઠક છે, જેમાં મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો હાજર રહેશે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું. અમે દિલ્હીમાં સારી બેઠક કરી હતી અને ચૂંટણી માટે ભવિષ્યની રણનીતિ […]

Image

નીતીશ-નાયડુને મૌન રહેવાથી શું મળે છે? Mamata Banerjeeએ વકફ બિલ પર કહ્યું...

Mamata Banerjee On waqf BIll: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોલકાતામાં વકફ એક્ટ પર ઈમામોની કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સંમેલનને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ બાબુ મૌન છે. તમે બધા તેને મત આપો. તેઓ સત્તા માટે તમારી બલિ આપી શકે છે. તમે નીતીશને મત આપો છો પરંતુ તેઓ ભાજપને સંપૂર્ણ […]

Image

Shankersinh Vaghela : શંકરસિંહ વાઘેલા પણ આજે પહોંચ્યા મોડાસા, કોંગ્રેસમાંથી અલગ થવાનું કારણ જણાવ્યું...

Shankersinh Vaghela : રાહુલ ગાંધીની આ બે દિવસની મુલાકાત બાદ હવે દરેક પક્ષમાં હલચલ જોવા તો મળી છે. પણ હવે કોંગ્રેસ જે રીતે સંગઠન મજબૂત કરવા માટે આગળ વધી રહી છે. અને હવે એક તરફ રાહુલ ગાંધી કોંગ્રેસમાં જ રહી કોંગ્રેસને હરાવતા નેતાઓ પર તવાઈ બોલાવવાના છે. ત્યારે બીજી તરફ આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંયોજક […]

Image

Amreli : અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા વિરુદ્ધ આવેદન પત્ર, નાથાલાલ સુખડીયાએ આપી ચીમકી

Amreli : સામાન્ય રીતે કોઈ પણ રાજકીય હોદ્દો પૂરો થઇ ગયો હોય તો એ હોદ્દાની પ્લેટ પોતાની ગાડી પર લગાવી શકતા નથી. પરંતુ આજે આવી જ એક ફરિયાદ સામે આવી છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે પગલા ભરવાની રજૂઆત કરવાં આવી છે. સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ અમરેલી કલેક્ટરને પત્ર પાઠવ્યો છે. પૂર્વ સાંસદ નારણ […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે બાદ AAPમાં હલચલ તેજ, શું તે દિલ્હી જેવી સ્પર્ધા માટે તૈયાર છે?

Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. ગઈ કાલે સંગઠન […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસના ડ્રાઈવર દ્વારા અકસ્માતમાં નવો ખુલાસો, ભાજપ કનેક્શન ધરાવતા વ્યક્તિને અપાયો છે કોન્ટ્રાકટ

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 3 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Waqf Bill : સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદા પર સુનાવણી, કેન્દ્ર સરકારને નોટિસ ફટકારવામાં આવી

Waqf Bill : વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની માન્યતાને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. CJI સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બનેલી ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, વાયએસઆરસીપી, એઆઈએમઆઈએમ વગેરે સહિત અનેક વિપક્ષી પક્ષો અને નેતાઓ દ્વારા વક્ફ એક્ટ વિરુદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી […]

Image

Gujarat Government : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

Gujarat Government : રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. આજે રાજ્ય સરકારની એક બેઠક મળી હતી. અને આ જ બેઠકમાં રાજ્ય સરકારના અંદાજે 9.59 લાખ કર્મચારીઓ માટે ખુશખબરી સામે આવી છે. રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં 6 ટકાનો વધારો કર્યો છે. અત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને 53 ટકા જેટલો DAનો લાભ મળે છે. […]

Image

Rahul Gandhi : અરવલ્લીના મોડાસામાં રાહુલ ગાંધીનો સંગઠનને મજબૂત કરવાનો હુંકાર, 1200 જેટલા બૂથ કાર્યકરો સાથે કર્યો સંવાદ

Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. ગઈ કાલે સંગઠન […]

Image

'બદલાની ભાવનાથી કરે છે કાર્યવાહી...', Robert vadraએ ગુરુગ્રામ જમીન કેસમાં ED પર ઉઠાવ્યા સવાલ

Robert vadra :રોબર્ટ વાડ્રાએ ગુરુગ્રામ જમીન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ પર સવાલ ઉઠાવ્યા છે. વાડ્રાએ કહ્યું કે હવે આ કેસમાં કંઈ બચ્યું નથી. મંગળવારે ઇડી ઓફિસમાં હાજર થતાં વાડ્રાએ કહ્યું કે તેમની સામેની તપાસ માત્ર બદલાની ભાવનાથી હાથ ધરવામાં આવી રહી છે. તેમને આશા છે કે તપાસ ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચશે. તેઓ […]

Image

Rahul Gandhi : પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક પૂર્ણ, નેતાઓને કરી ટકોર, નિરીક્ષકોની બેઠકમાં વન ટુ વન વાતચીત કરી

Rahul Gandhi : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત […]

Image

National Herald : નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

National Herald : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર EDએ આ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ 9 એપ્રિલે દાખલ કરાયેલ ચાર્જશીટની તપાસ કરી અને કેસમાં આગળની કાર્યવાહી અથવા સુનાવણી […]

Image

Ayodhya Bomb Threat : અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચોતરફ મચ્યો હડકંપ, FIR નોંધાઈ

Ayodhya Bomb Threat : યુપીના અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટને ઈમેલ મોકલીને રામ મંદિર પર હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના એક વ્યક્તિએ રામ મંદિર ટ્રસ્ટને એક ઈમેલ મોકલીને મંદિર પર હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. રામ મંદિરની સુરક્ષા અંગેની આ માહિતી મેઇલ […]

Image

Congress : ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધીના ધામા, કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક શરુ, હવે શું થશે નવા જૂની ?

Congress : ગુજરાતમાં હવે કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધી પણ મેદાને આવી ગયા છે. પહેલા 2 દિવસ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું. અને હવે માત્ર છ દિવસની અંદર ફરી રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા હવે ટીમ રાહુલ ગાંધી એક્ટિવ થઇ ગઈ છે. અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા […]

Image

Umesh Makwana : ઉમેશ મકવાણાની ભાજપમાં જોડાવવાની અટકળોનો અંત, પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો ખુલાસો, કોને આપી ચેતવણી ?

Umesh Makwana : છેલ્લા અંદાજે એક મહિનાથી ગુજરાતમાં એક વાતની અટકળો શરુ થઇ હતી. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા AAPમાંથી રાજીનામુ આપી અને ભાજપમાં જોડાવાના છે. છેલ્લા કેટલાક સમયથી વહેતી થયેલી વાતનો આજે ખુદ ઉમેશ મકવાણાએ ખુલાસાઓ કર્યો હતો. આ મામલે આજે તેમણે વિધાનસભા પરિસરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં આ વાત મામલે […]

Image

Robert Vadra : રોબર્ટ વાડ્રા પગપાળા ED ઓફિસ પહોંચ્યા, લેન્ડ ડીલ કેસમાં સમન્સ જારી, તેમની પૂછપરછ ચાલુ

Robert Vadra : ગુરુગ્રામ જમીન સોદા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રોબર્ટ વાડ્રાને વધુ એક સમન્સ જારી કર્યું છે. પીએમએલએ હેઠળ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યા છે. રોબર્ટ વાડ્રા પગપાળા ED ઓફિસ જવા રવાના થયા છે. અગાઉ 8 એપ્રિલે પણ વાડ્રાને સમન્સ મોકલવામાં આવ્યા હતા. વાડ્રા તે દિવસે ED સમક્ષ હાજર થયા ન હતા. કોંગ્રેસના કાર્યકરોએ […]

Image

America : 30 દિવસથી વધુ સમય માટે રોકાયેલા વિદેશી નાગરિકોને ટ્રમ્પ સરકારની ચેતવણી, નહીં તો જેલ....

America : અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. હવે જો બધા વિદેશી નાગરિકો અમેરિકામાં 30 દિવસથી વધુ સમય માટે રહે છે, તો તેમણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આમાં નાની ભૂલ પણ ભારે દંડ અથવા તો જેલની સજા ભોગવી શકે છે. હકીકતમાં, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે 30 દિવસથી વધુ સમય […]

Image

Harsh Sanghavi : હર્ષ સંઘવીએ અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવને લીધા આડે હાથ, બે વર્ષ જૂના બોર્ડના પરિણામ પર ભાજપને ઘેરવાનો પ્રયત્ન

Harsh Sanghavi : બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, હવે વિદ્યાર્થીઓ તેમના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. બિહાર, આસામ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, વિપક્ષે ભાજપ સરકારના શિક્ષણ મોડેલ પર નિશાન સાધ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના પરિણામોનું […]

Image

Gopal Italia : વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલીયાનો હુંકાર, "ભાજપવાળા ભાગી જાય તેવો ઇતિહાસ રચવાનો છે"

Gopal Italia : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. […]

Image

Sabarkantha : સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસથી હડકંપ, આખા પરિવારે ઝેર પીધું, બેના મોત, 3 હોસ્પિટલમાં દાખલ

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના 4 સભ્યોનું મોત નીપજ્યું છે જ્યારે 4 સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાલીના ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ, બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું […]

Image

Visavadar : AAP નેતા રાજુ કરપડાનું વિસાવદરની જનતાને આહવાન, "વરરાજો અમે લાવ્યા છીએ, આબરૂ સાચવવાની જવાબદારી તમારી છે."

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

Visavadar : વિસાવદરમાં ચૈતર વસાવાએ ગોપાલ ઈટાલીયા માટે કર્યો જીતનો હુંકાર, આમ આદમી પાર્ટીના ક્યાં ત્રણ ટાર્ગેટ વિષે કરી વાત

Visavadar : વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થતા જ AAP એકશન મોડમાં આવી ગઈ છે. ચૂંટણીપંચ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરે તે પહેલા જ AAPએ ગોપાલ ઈટાલિયાને મેદાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. અને અત્યારથી જ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. ત્યારે આ વખતે AAP ભાજપ અને કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ગોપાલ […]

Image

Shaktishinh Gohil : ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની નિમણુંક માટે કોંગ્રેસે નિરીક્ષક જાહેર કર્યા, શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

Shaktishinh Gohil : ગુજરાતમાં 8 અને 9 એપ્રિલ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન બાદ કોંગ્રેસમાં મોટી હલચલના એંધાણ પણ જોવા મળ્યા હતા. 2027માં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ હવે મોટા પાયે નવાંજૂનીના કરવાની તૈયારીઓ સાથે હવે મેદાને આવી છે. કોંગ્રેસના અધિવેશનમાં જે ઠરાવો કરવામાં આવ્યા તેને પગલે આજે એક્શન પણ લેવામાં આવી રહ્યું છે. […]

Image

Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ થઇ સક્રિય, જિલ્લા પ્રમુખો માટે કરી ઓબ્ઝર્વરની નિમણુંક, 15 એપ્રિલે મોડાસામાં યોજાશે બેઠક

Gujarat Congress : ગુજરાતમાં 8 અને 9 એપ્રિલ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન બાદ કોંગ્રેસમાં મોટી હલચલના એંધાણ પણ જોવા મળ્યા હતા. 2027માં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ હવે મોટા પાયે નવાંજૂનીના કરવાની તૈયારીઓ સાથે હવે મેદાને આવી છે. કોંગ્રેસના અધિવેશનમાં જે ઠરાવો કરવામાં આવ્યા તેને પગલે આજે એક્શન પણ લેવામાં આવી રહ્યું છે. […]

Image

Karni Sena : આગ્રામાં કરણી સેનાનું શક્તિ પ્રદર્શન, રાણા સાંગાની જન્મ જયંતિ પર યોજાયું મહાસંમેલન

Karni Sena : રાજ્યસભામાં સપા સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં કરણી સેનાએ શનિવારે આગ્રામાં એક મોટું પ્રદર્શન કર્યું. આ દરમિયાન કરણી સેનાના કાર્યકરોએ શક્તિ પ્રદર્શનમાં તલવારો લહેરાવી અને સપા સાંસદ સામે કાર્યવાહીની માંગ કરી. પોલીસ વિરોધ સ્થળ પર પહોંચતાની સાથે જ કામદારો ગુસ્સે ભરાયા. કામદારોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર […]

Image

Kutch : કચ્છમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું, આડેસર નજીક આરોપી હારૂન હિંગોરજાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું

Kutch : ગુજરાત સરકાર પણ હવે UPની યોગી સરકારના રસ્તે જ ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ગેરકાયદેસર દબાણો પર સતત બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વો, કોઈ મોટા આરોપીઓ હોય તેવા લોકોની મિલકત પર સરકાર હાલ બુલડોઝર ફેરવી રહી છે. આજે ફરી એક વખત પોલીસ અને તંત્ર દ્વારા મળીને બુલડોઝર એક્શન હાથ […]

Image

Gondal : ગોંડલના ગુંદાળા ગામના સરપંચ પર હુમલો, પોલીસમાં ફરિયાદ બાદ ત્રણ શખ્સોની ધરપકડ

Gondal : ગુજરાતમાં જે લોકો ગોંડલને મિર્ઝાપુર કહી રહ્યા છે તે હવે સાચું પડતું હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહ્યું છે. ગોંડલના ઇતિહાસનો ઇતિહાસ પણ લોહિયાળ રહ્યો છે. અને હવે લોકો ગોંડલને મિર્ઝાપુર કહે છે તે આ ઘટનાઓ જ સાબિત કરે છે. જાહેરમાં ગુંડાગીરી કરવી, મારામારી જેવી ઘટનાઓ ખુબ […]

Image

Virji Thummar : અમરેલી લેટરકાંડમાં વીરજી ઠુંમરે પીએમ મોદીને લખ્યો પત્ર, ફરી ન્યાયની માંગ સાથે કોંગ્રેસ મેદાને

Virji Thummar : અમરેલી લેટરકાંડનો મુદ્દો આમ તો પોલીસ અધિકારીઓની બદલી બાદ ક્યાંક શાંત પડી ગયો હોય તેવું લાગતું હતું. એક તરફ નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો નથી. અને બીજી તરફ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે કૌશિક વેકરિયાને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. […]

Image

Waqf Bill : વક્ફ કાયદા વિરુદ્ધ દરેક શહેરમાં વિરોધ પ્રદર્શન, કોલકાતામાં વિદ્યાર્થીઓએ કૂચ કરી, મુંબઈના રસ્તાઓ પર AIMIM કાર્યકરો

Waqf Bill : વકફ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા પછી અને કાયદો બન્યા પછી, દેશના વિવિધ ભાગોમાંથી વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIPMPLB) એ મુસ્લિમોને તેમના ઘરની લાઈટો બંધ કરીને વક્ફ એક્ટનો વિરોધ કરવા અપીલ કરી છે. તે જ સમયે, ભાજપે કહ્યું છે કે નરેન્દ્ર મોદી […]

Image

Gujarat Weather : ગુજરાતના 8 જિલ્લાઓને ગરમીથી રાહત મળશે; ઝરમર વરસાદની શક્યતા, IMD નું નવું એલર્ટ

Gujarat Weather : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં સતત 4 દિવસથી તાપમાન 43 ડિગ્રી છે. જોકે, આજે ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે […]

Image

Patan : પાટણની કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાનો મળ્યો ઈ-મેઈલ, પોલીસે તપાસ હાથ ધરી, જાણો સમગ્ર મામલો

Patan : દેશમાં છેલ્લા કેટલાક સમયથી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. ખોટા ઇમેઇલ પણ કરે છે. અને તેના દ્વારા પોલીસ સહિતનો કાફલો આ બધામાં દોડતો થઇ જાય છે. આ સાથે જ ફરી એક વખત ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે વડોદરામાં એક પાવર કંપનીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. […]

Image

Rushi BhartiBapu : જસદણમાં શક્તિ માતાજીનો માંડવો યોજાયો, કોળી સમાજના સંત ઋષિ ભારતીબાપુના નિવેદનથી રાજકારણ ગરમાયુ

Rushi BhartiBapu : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં કોળી સમાજ ચર્ચાનો વિષય બનેલો છે. સાથે જ સંત ઋષિ ભારતીબાપુ પણ ચર્ચામા રહેતા હોય છે. આશ્રમનો વિવાદ હોય કે અન્ય કોઈ બાબત ઋષિ ભારતીબાપુ ચર્ચામાં રહે છે. આજે ફરી એક વખત ઋષિ ભારતીબાપુના નિવેદનથી વધુ એક વખત રાજકારણ ગરમાયુ છે. ગઈકાલે જસદણના દહીંસરા ગામમાં સાકરીયા પરિવાર દ્વારા […]

Image

Surat : સુરતમાં હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબુ, ગૃહ રાજ્યમંત્રીએ માન્યો આભાર

Surat : છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આગ લાગવાના બનાવમાં સતત વધારો જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલા બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેકટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. 22 શ્રમિકોના મોત નિપજ્યા હતા. આજે ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં અચાનક આગની ઘટના બની હતી.સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એક્સલેન્શિયા બિલ્ડિંગમાં 8માં […]

Image

Waqf bill પર મેદાનમાં ભાજપ સાથે આવ્યું સંઘ, મુસ્લિમોને થશે ફાયદો

RSS ON Waqf Bill:વકફ કાયદો 8 એપ્રિલથી દેશભરમાં અમલમાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તેની સામે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સરકાર પર પ્રહારો કરી રહી છે. આવી સ્થિતિમાં ભાજપ હવે આ બિલ સામે ચાલી રહેલી ગેરમાન્યતાઓને દૂર કરવા જનતાની વચ્ચે જશે. આજે બીજેપી […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત; હવે કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના સંકેતો, નકામાં નેતાઓને તગેડવા ટીમ રાહુલ સક્રિય

Rahul Gandhi : કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. ખાસ તો ગુજરાતમાં કોંગ્રેસમાં મોટા ફેરફારો કરવામાં આવે તેવું હાલ દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના ભાષણો, સચિન પાયલટની સક્રિયતા અને શશિ થરૂરનો અભિપ્રાય એ જ વાત કહી રહ્યા છે. હવે આગામી 15 એપ્રિલે રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવવાના છે. […]

Image

BJP Gujarat : ભાજપ નેતાઓએ તો ભાંગરો વાટ્યો ! સોશિયલ મીડિયામાં પોસ્ટ થઇ વાયરલ, બીજાની ભૂલો તો કાઢી પણ પોતાની કોણ જોશે ?

BJP Gujarat : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. મોટાભાગે બીજા પક્ષની ભૂલો કાઢતી ભાજપ પાર્ટી પોતાની ભૂલો ક્યારે સુધરશે તે ખુબ મોટો પ્રશ્ન છે. આજે સમગ્ર દેશમાં મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે આ એક પ્રથા છે કે દરેક નેતાઓ પોતાના સોશિયલ મીડિયામાં શુભેચ્છાની પોસ્ટ મૂકે છે. હવે આ જ પ્રથાનો […]

Image

Vadodara : માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ભાજપના કાર્યક્રમમાં ઠાલવ્યો બળાપો, હવે મેયર પણ પોતાના વિસ્તારમાંથી બનાવવાની કરી માંગ

Vadodara : વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ જાહેર કાર્યક્રમોમાં નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. 8 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલને હજુ પણ પક્ષમાં કોઈને કોઈ વાતનો વસવસો હોય તેવું જ લાગી રહ્યું છે. વડોદરામાં સક્રિય સદસ્ય સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ, શહેર પ્રમુખ સહિત પાર્ટીના નેતા-આગેવાનો અને કાર્યકરો હાજર હતા. અને આ જ […]

Image

Surat : સી.આર.પાટીલે કોંગ્રેસને સરદાર પટેલ મામલે આડે હાથ લીધી, કહ્યું "કોંગ્રેસનો કોઈ માઈનો લાલ સરદારના દર્શને ગયો છે ?

Surat : ગુજરાતમાં બે દિવસીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં કોંગ્રેસના દરેક નેતાના ભાષણમાં સરદાર પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે ભાજપે સરદાર પટેલને હાઇજેક કરી લીધા છે તેવું પણ તેમણે કહ્યું હતું. આ બધા વચ્ચે હવે ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને એક રાજકીય યુદ્ધ છેડાઈ ગયું […]

Image

Rahul Gandhiને ખબર નથી કે શું બોલવું- રવિશંકર પ્રસાદે કોંગ્રેસ નેતા પર સાધ્યું નિશાન

Ravishankar Prasad On Rahul Gandhi: વકફ બિલ કાયદો બન્યા પછી પણ તેના પર શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ વકફ એક્ટને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ભાજપ આ મુદ્દે મુખ્ય વિપક્ષી પાર્ટી પર સતત પ્રહારો કરી રહ્યું છે. ભાજપે કહ્યું કે 8 લાખ […]

Image

AICC Session : અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ત્રણ પ્રસ્તાવ પસાર, ગુજરાતમાં 2027માં વનવાસ પૂરો કરી વાપસી કરવા તૈયાર

AICC Session : ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આજે આ અધિવેશન પૂર્ણ થયું છે. ગુજરાત એ ભાજપનો ગઢ રહ્યો છે. અને છેલ્લા 30 વર્ષમાં અહીંયા ભાજપ જ જીતી રહ્યું છે. પરંતુ આ વખતે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ભાજપને હરાવવું છે. એટલે કે આગામી 2027ની ચૂંટણીઓમાં ભાજપને હરાવવા અને ક્યાંક પોતાની તાકાત […]

Image

AICC Session : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પરેશ ધનાણીના પ્રહાર, ગુજરાતની વાસ્તવિક તસવીર કરી છતી

AICC Session : ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ અધિવેશનથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના પાયા વધુ મજબૂત કરવા માંગે છે. આ સાથે જ આ અધિવેશ એ માત્ર ભાજપને જવાબ આપવા માટે જ ભરાયું હોયુ તેવું લાગી રહ્યું […]

Image

Terrif War : ટ્રમ્પના 104% ટેરિફના જવાબમાં ચીને અમેરિકન ઉત્પાદનો પર 84% ટેરિફ લાદ્યો, આ 10 એપ્રિલથી લાગુ થશે

Terrif War : ચીન અને અમેરિકા વચ્ચેનો ટેરિફ યુદ્ધ હવે ખૂબ જ વધી રહ્યો હોય તેવું લાગે છે. મંગળવારે અમેરિકાએ ચીન પર 104 ટકાનો જંગી ટેરિફ લાદ્યો. આ પછી, આજે બુધવારે, ચીને અમેરિકન ઉત્પાદનો પર 84 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ 10 એપ્રિલ એટલે કે ગુરુવારથી અમલમાં આવશે. આ કારણે ટ્રમ્પ અને ચીન વચ્ચે […]

Image

Rahul Gandhi : ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનના મંચ પરથી રાહુલ ગાંધીના પ્રહાર, ટ્રમ્પના ટેરિફ વધારાથી લઇ અને જાતિગત વસ્તીગણતરી સુધીના મુદ્દે કર્યા સવાલ

Rahul Gandhi : ગુજરાતના અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસ અધિવેશનનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​સંમેલનને સંબોધિત કર્યું. તેમણે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી. તેમણે કહ્યું, ‘100 વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. સરદાર પટેલનો જન્મ 150 વર્ષ પહેલા થયો હતો. ગાંધીજી, સરદાર પટેલ […]

Image

AICC Session : અધિવેશનના મંચ પરથી જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું"આ ધરતીએ ગાંધી પણ આપ્યા અને જૂઠનો પ્રયોગ કરનારા મોદી પણ આપ્યા"

AICC Session : ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ અધિવેશનથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના પાયા વધુ મજબૂત કરવા માંગે છે. આ સાથે જ આ અધિવેશ એ માત્ર ભાજપને જવાબ આપવા માટે જ ભરાયું હોયુ તેવું લાગી રહ્યું […]

Image

AAP Gujarat : વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા AAP મેદાને, ગોપાલ રાય સહિતના સિનિયર નેતાઓએ યોજી પ્રેસ કોન્ફરન્સ

AAP Gujarat : આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરાની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની મધ્યઝોનની મીટીંગ યોજાઇ હતી. આ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી […]

Image

AICC Session : કોંગ્રેસ અધિવેશનના મંચ પરથી ગેનીબેન ઠાકોરનો હુંકાર, કહ્યું, "2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે"

AICC Session : ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ અધિવેશનથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના પાયા વધુ મજબૂત કરવા માંગે છે. આ સાથે જ આ અધિવેશ એ માત્ર ભાજપને જવાબ આપવા માટે જ ભરાયું હોયુ તેવું લાગી રહ્યું […]

Image

AICC Session : અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનના મંચ પરથી ખડગેના ભાજપ પર પ્રહાર, EVMથી લઇ અને ISRO જેવા મુદ્દાઓ પર કર્યા પ્રહાર

AICC Session : આજે, બુધવાર, ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદ્યો, પરંતુ સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થવા દેવામાં આવી નહીં. ખડગેએ કહ્યું કે અમે તે જ દિવસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જાહેર મિલકતો વેચાઈ રહી […]

Image

Geniben Thakor : કોંગ્રેસના અધિવેશનનો આજે બીજો દિવસ, ગુજરાતના કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેનને બેસવા જગ્યા જ ના મળી !

Geniben Thakor : ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે. આજે તેનો બીજો દિવસ છે. આ રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ અધિવેશનથી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના પાયા વધુ મજબૂત કરવા માંગે છે. આ સાથે જ આ અધિવેશ એ માત્ર ભાજપને જવાબ આપવા માટે જ ભરાયું હોયુ તેવું લાગી રહ્યું […]

Image

Ahmedabad : અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ, વિદેશ નીતિથી લઈને મોંઘવારી સુધી પર કરવામાં આવશે ચર્ચા

Ahmedabad : આજે કોંગ્રેસ પાર્ટીના બે દિવસીય સત્રનો બીજો દિવસ છે. સાબરમતીના કિનારે પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનના પહેલા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશના વિવિધ ભાગોમાંથી સાંસ્કૃતિક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આજે પાર્ટી સંમેલનમાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન સ્પીકર મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ સ્પીકર સોનિયા ગાંધી અને […]

Image

કોંગ્રેસના નેતા P Chidambaram સાબરમતી આશ્રમમાં બેભાન, સારવાર ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા

P Chidambaram: કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં બેભાન થઈ ગયા. એવું કહેવાય છે કે ભારે ગરમીના કારણે તે બેભાન થઈ ગયા હતા . આ પછી તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં લોકો તેને ઉઠાવીને કારમાં લઈ જતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું […]

Image

Congress : ભાજપના ગઢમાં કોંગ્રેસનું મહામંથન, કોંગ્રેસ નેતા જયરામ રમેશે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી તેના પર આપી માહિતી

Congress : અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સત્ર અને કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં વર્તમાન પડકારોનો સામનો કરવા અને 2027 માટે રોડમેપ તૈયાર કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકો બોલાવવામાં આવી છે. આજે CWCની બેઠક માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. જ્યાં […]

Image

Ahmedabad : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, અમદાવાદની 4 વસાહતોને માલિકી હકો મળશે

Ahmedabad : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે મિલકતના અધિકારો અંગે એક મોટો નિર્ણય લીધો છે. ખરેખર, રાજ્ય સરકારે અમદાવાદની 4 રબારી વસાહતોને કાયમી માલિકી હકો આપવાનો નિર્ણય લીધો છે. વધુમાં, આ રબારી વસાહતોમાં જમીન બજાર ભાવને બદલે રાહત ભાવે આપવામાં આવશે. રાજ્ય સરકાર, કોર્પોરેશનની મદદથી, વેચાણ દ્વારા લોકોને જમીન પૂરી પાડશે. આ માહિતી રાજ્યના સહકાર મંત્રી […]

Image

Congress : CWC ની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- 'સરદાર પટેલ RSS ની વિચારધારાના વિરોધી હતા'

Congress : ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર છે. મંગળવારે પહેલા દિવસે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે છેલ્લા ઘણા […]

Image

Jignesh Mevani : ગુજરાતમાં ભાજપને લડત આપવા કોંગ્રેસનું મંથન, જીગ્નેશ મેવાણી સંગઠન અને રાહુલ ગાંધીની આગામી રણનીતિને લઇ શું કહ્યું ?c

Jignesh Mevani : ગુજરાતની રાજધાની અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સત્ર અને કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં વર્તમાન પડકારોનો સામનો કરવા અને 2027 માટે રોડમેપ તૈયાર કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકો બોલાવવામાં આવી છે. બેઠકના મુખ્ય મુદ્દાઓ છે – સત્તાના વિકેન્દ્રીકરણનું આયોજન, ગઠબંધન વ્યવસ્થાપન અને જનસંપર્ક કાર્યક્રમોની […]

Image

Anant Patel : અમદાવાદમાં કોંગ્રેસની CWCની બેઠક, ધારાસભ્ય અનંત પટેલે કુંવરજી હળપતિ અને કુબેર ડીંડોરને લઈને શું કહ્યું ?

Anant Patel : અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સત્ર અને કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં વર્તમાન પડકારોનો સામનો કરવા અને 2027 માટે રોડમેપ તૈયાર કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકો બોલાવવામાં આવી છે. આજે CWCની બેઠક માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. […]

Image

Gulabsinh Rajput : અમદાવાદમાં કોંગ્રેસની CWCની બેઠક શરુ, ગુલાબસિંહ રાજપૂતે જણાવી આગામી રણનીતિ

Gulabsinh Rajput : અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સત્ર અને કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં વર્તમાન પડકારોનો સામનો કરવા અને 2027 માટે રોડમેપ તૈયાર કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકો બોલાવવામાં આવી છે. આજે CWCની બેઠક માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. […]

Image

Ahmedabad : અમદાવાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કર્યું સ્વાગત

Ahmedabad : અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સત્ર અને કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં વર્તમાન પડકારોનો સામનો કરવા અને 2027 માટે રોડમેપ તૈયાર કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકો બોલાવવામાં આવી છે. આજે CWCની બેઠક માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. જ્યાં […]

Image

Priyanka Gandhi : 64 વર્ષ પછી આજે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી

Priyanka Gandhi : અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સત્ર અને કોંગ્રેસ પાર્ટી વર્કિંગ કમિટી (CWC) ની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં વર્તમાન પડકારોનો સામનો કરવા અને 2027 માટે રોડમેપ તૈયાર કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠકો બોલાવવામાં આવી છે. બેઠકના મુખ્ય મુદ્દાઓ છે – સત્તાના વિકેન્દ્રીકરણનું આયોજન, ગઠબંધન વ્યવસ્થાપન અને જનસંપર્ક કાર્યક્રમોની તૈયારી. કોંગ્રેસ […]

Image

Ahmedabad : અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો શું રહેશે બે દિવસનો કાર્યક્રમ ?

Ahmedabad : 2024 ની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપને કહ્યું હતું કે અમે તમને અયોધ્યામાં હરાવ્યા છે અને 2027માં અમે તમને ગુજરાતમાં હરાવીશું. રાહુલ ગાંધીના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ ગુજરાત મોડેલના ખ્યાલને તોડવા માંગે છે. રાજકીય વિશ્લેષકો સ્પષ્ટપણે માને છે કે કદાચ આ જ કારણ છે કે […]

Image

Vastu Tips: આ છે ભોજન કરવાના નિયમો, બે દિશા તરફ મુખ રાખીને ક્યારેય ન જમવું

Vastu Tips:  ખોરાક ખાવા માટે સાચી દિશા અને વાસ્તુ નિયમો: જેમ ખોરાક ખવાય છે, તેમ મન પણ… એટલે કે વ્યક્તિ જે પણ ખોરાક ખાય છે, તેનું મન પણ તેવું જ થવા લાગે છે. સનાતનની ધાર્મિક માન્યતાઓ અનુસાર, ખોરાક ખાવા માટે યોગ્ય દિશામાં બેસવું એ જીવન જીવવા માટે ખોરાક ખાવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ […]

Image

Sanjay Joshi : દેશમાં ભાજપ નેતા સંજય જોશીના લાગ્યા હોર્ડિંગ્સ, શું ફરી પક્ષમાં તેમનું કદ વધવાના એંધાણ છે ?

Sanjay Joshi : ભાજપના મજબૂત નેતા ગણાતા સંજય જોશીનું RSS અને પાર્ટીમાં ફરી એકવાર કદ વધવા લાગ્યું છે. સંજય જોશી લાંબા સમયથી બાજુ પર હતા પરંતુ હવે તેમના સમર્થકો તેમની સાથે મજબૂત રીતે ઉભા જોવા મળી રહ્યા છે. દેશના વિવિધ શહેરોમાં સંજય જોશીના જન્મદિવસ પર હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે અને ભાજપના નેતાઓ અને કાર્યકરો […]

Image

Rushikesh Patel : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું, "કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા અને કોને ઘોડા ગણવા તે જ એક મોટી સમસ્યા"

Rushikesh Patel : ગુજરાતમાં 64 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. જેને લઈને આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આગામી ચૂંટણીની રણનીતિ માટે આ અધિવેશન અહીંયા રાખવાં આવ્યું છે. કોંગ્રેસ ક્યાંક ભાજપને દેખાડવા માંગે છે કે હવે તેઓ પણ પૂરતી તૈયારીઓ સાથે આગામી ચૂંટણીમાં લડત આપવા તૈયાર છે. જેના કારણે જ […]

Image

Ahmedabad : અમદાવાદમાં બે દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, 2027 ની ચૂંટણી માટે નક્કી થશે રણનીતિ, કેવી છે તૈયારીઓ ?

Ahmedabad : 2024 ની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપને કહ્યું હતું કે અમે તમને અયોધ્યામાં હરાવ્યા છે અને 2027માં અમે તમને ગુજરાતમાં હરાવીશું. રાહુલ ગાંધીના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે તેઓ ગુજરાત મોડેલના ખ્યાલને તોડવા માંગે છે. રાજકીય વિશ્લેષકો સ્પષ્ટપણે માને છે કે કદાચ આ જ કારણ છે કે […]

Image

Gopal Italia નું વિસાવદરમાં પ્રચાર પ્રસાર બન્યું તેજ, તાત્કાલિક હોસ્પિટલ બનાવવાની માંગ સાથે પહોંચ્યા પ્રાંત કચેરી

Gopal Italia : AAP નેતા ગોપાલ ઇટાલીયાને આમ આદમી પાર્ટીએ વિસાવદરની પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારથી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલીયાનું નામ જાહેર થયું છે, ત્યારથી વિસાવદરની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એક અલગ જ માહોલ છે. ચૂંટણીઓ જાહેર થઇ નથી છતાં ગોપાલ ઈટાલીયા સતત જનતાના સાથે સંપર્ક સાધી રહ્યા છે. […]

Image

Vadodara : વડોદરામાં નદી કિનારે ધમધમતી દારૂની ભઠ્ઠીઓ; મ્યુનિસિપલ કમિશનરે પોલીસને મોકલ્યો ફોટો

Vadodara : ગુજરાતના વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં વિભાગે બીજા વિભાગને જગાડવાનું કામ કર્યું છે. હકીકતમાં, વડોદરા શહેરની આસપાસ વહેતી વિશ્વામિત્રી સહિત અનેક નદીઓના કિનારે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ વર્ષોથી સળગી રહી છે. વડોદરા કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા અધિકારીઓ સાથે વડસર ખાતે વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટના ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નદી […]

Image

Gujarat Weather : ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો, આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવને લઇ IMDની મોટી આગાહી

Gujarat Weather : એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ હવે જેમ જેમ એપ્રિલ મહિનો પસાર થઈ રહ્યો છે, તેમ તેમ ગરમી પોતાનો અસલી રંગ બતાવી રહી છે. ગઈકાલથી રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં […]

Image

Amreli Case : અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીએ PMને લખ્યો પત્ર, કોંગ્રેસ નેતાએ કહ્યું "અમે લડી લેવા તૈયાર છીએ"

Amreli Case : અમરેલી લેટરકાંડનો મુદ્દો આમ તો પોલીસ અધિકારીઓની બદલી બાદ ક્યાંક શાંત પડી ગયો હોય તેવું લાગતું હતું. એક તરફ નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો નથી. અને બીજી તરફ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે કૌશિક વેકરિયાને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. […]

Image

Surat : જૈનમુનિ શાંતિસાગરને કોર્ટે 10 વર્ષની ફટકારી સજા, ઉપાશ્રયમાં યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્મ, જાણો સમગ્ર મામલો..

Surat : ગુજરાતમાં અત્યારે ધર્મના નામે સાધુઓ પોતાની કામલીલાઓ સંતોષતા હોય તેવા મામલાઓ તો સામે આવે જ છે. અને આવો જ એક કેસ સુરતથી સામે આવ્યો હતો. જેમાં આજે જૈનમુનિ શાંતિસાગરને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાડા સાત વર્ષથી શાંતિસાગર જેલમાં છે. જેના કારણે હવે તેણે માત્ર અઢી […]

Image

Amreli LetterKand : અમરેલી પત્રકાંડની પીડિતા પાયલ ગોટીએ PM મોદીને લખ્યો પત્ર, પોલીસ સહિતની ભૂમિકાની ખોલી પોલ ?

Amreli LetterKand : અમરેલી લેટર કાંડનો મુદ્દો આમ તો પોલીસ અધિકારીઓની બદલી બાદ ક્યાંક શાંત પડી ગયો હોય તેવું લાગતું હતું. એક તરફ નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો નથી. અને બીજી તરફ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે કૌશિક વેકરિયાને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા […]

Image

Dhrol : જામનગરની ધ્રોલ નગરપાલિકામાં મહિલા સભ્યના પતિદેવનું રાજ, પાલિકાની બેઠકનો ફોટો વાયરલ

Dhrol : ગુજરાત હોય કે અન્ય કોઈ પણ રાજ્ય પહેલા તો ગ્રામ પંચાયતો કે તાલુકા પંચાયતોમાં મહિલા સભ્યોના પતિઓ શાસન કરતા હતા. જે બાદ એક સમયે ભાજપે પણ કહ્યું હતું કે આ રીતે કોઈ મહિલા સભ્યોની જગ્યાએ જો તેમના પતિઓ બેઠકોમાં કે પહોંચ્યા તો તેમના પર એક્શન લેવામાં આવશે. પરંતુ હવે પાલિકાઓમાં પણ પતિઓ પહોંચી […]

Image

Vimal Chudasama : સોમનાથમાં ડિમોલિશનના વિરોધ મામલે વિમલ ચુડાસમા સામે ફરિયાદ, ફરજમાં રુકાવટ અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ નોંધાયો ગુનો

Vimal Chudasama : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર ને સરકારે હાથમાં લઇ લીધી છે. જાણે આ એક પ્રકારની ઝુંબેશ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. અને ગીર સોમનાથમાં તો સતત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલ અધિકારીઓ સામે મહિલાઓ અને […]

Image

Botad ના ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત સરકારે સ્વીકારી, ખેડૂતોને ખેતી માટે ડેમ અને કેનાલમાં છોડવામાં આવ્યું પાણી

Botad  : બોટાદ જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાક લઇ શકે માટે ગોમા ડેમ, કાનીયાડ ડેમ, ભીમડાદ ડેમ, સુખભાદર ડેમ અને બોટાદનું કૃષ્ણ સાગર તળાવ, તાજપર તળાવ, ઢાંકણીયા તળાવ, પીપળીયા ગામ તળાવ, ગોરડકા તળાવ, ઉગામેડી તળાવ, અડતાળા તળાવ, લાખણકા તળાવ, તતાણા તળાવ, ટાટમ તળાવ, હમાપર તળાવ જેવા બોટાદ જિલ્લા તમામ ચેકડેમ અને તળાવો ભરવા માટે મુખ્યમંત્રી અને […]

Image

Gir Somnath : ગીર સોમનાથમાં તંત્રની ડિમોલિશન કામગીરી સામે લોકોનો વિરોધ, વિમલ ચુડાસમા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Gir Somnath : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તંત્ર ને સરકારે હાથમાં લઇ લીધી છે. જાણે આ એક પ્રકારની ઝુંબેશ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. અને ગીર સોમનાથમાં તો સતત ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે દબાણ કરાયેલ દરેક જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે. પહેલા પણ આ […]

Image

Chaitar Vasava : સોનગઢના ચીખલીમાં મંત્રી કુંવરજી હળપતિના બે ધારાસભ્યો પર આક્ષેપ, ચૈતર વસાવાએ પણ આપ્યો સણસણતો જવાબ

Chaitar Vasava : આજે તાપી જિલ્લાના સોનગઢના ચીખલીમાં યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, “ચૈતર વસાવા અને અનંત પટેલ આ બે ધારાસભ્ય ગ્રાન્ટ મેળવવા માટે પણ કમિશન લ્યે છે. આ ચૈતર વસાવા તો ચીટર છે.” આ પ્રકારના આક્ષેપો જાહેરમાં કર્યા હતા. આ જ […]

Image

Anant Ambani : અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાનો આઠમો દિવસ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ ખુલ્લા પગે યાત્રામાં જોડાયા

Anant Ambani : રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકા પદયાત્રાના 8મા દિવસે શુક્રવારે બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. શુક્રવારે સવારે 5 વાગ્યે મહાદેવડિયા ગામથી યાત્રા શરૂ થઈ હતી અને ખાડી પાસે સમાપ્ત થઈ હતી. હવે શનિવારે સવારે યાત્રા ફરી શરૂ થશે. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી 10 એપ્રિલે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પોતાનો જન્મદિવસ ઉજવશે. […]

Image

Gopal Italia : વિસાવદરમાં ગોપાલ ઇટાલીયાનો પ્રચંડ પ્રચાર, જનતાને રીઝવવાના AAP અને ઈટાલીયાના જબરો પ્રચાર

Gopal Italia : AAP નેતા ગોપાલ ઇટાલીયાને આમ આદમી પાર્ટીએ વિસાવદરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારથી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલીયાનું નામ જાહેર થયું છે, ત્યારથી વિસાવદરની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ગોપાલ ઇટાલીયાના જોરદાર પ્રચાર અભિયાનથી ભાજપમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ […]

Image

Geniben Thakor : ડીસા ગેરકાયદેસર ફટાકડા ફેટરીમાં બ્લાસ્ટનો મામલો લોકસભામાં પહોંચ્યો, ગેનીબેન ઠાકોરે સંસદમાં કરી આ માંગ

Geniben Thakor : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેકટરીમાં મોટા પાયે વિસ્ફોટ થયો હતો. આ ભીષણ વિસ્ફોટ બાદ આગ લાગી. આ વિસ્ફોટમાં 21 લોકો જીવતા હોમાયા હતા. જેમાં આ ફેકટરીના મૂળ માલિક પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે તેમને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. અને ત્યાં તેમના રિમાન્ડ મંજુર કરી દેવામાં આવ્યા હતા. અને […]

Image

Deesa : બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટનો મામલો, આરોપીઓને રિકંસ્ટ્રક્શન માટે લઇ જવાયા

Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેકટરીમાં મોટા પાયે વિસ્ફોટ થયો હતો. આ ભીષણ વિસ્ફોટ બાદ આગ લાગી. આ વિસ્ફોટમાં 21 લોકો જીવતા હોમાયા હતા. જેમાં આ ફેકટરીના મૂળ માલિક પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે તેમને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. અને ત્યાં તેમના રિમાન્ડ મંજુર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે […]

Image

Gir Somnath : સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે હવે આહીર સેનાએ મેદાને, ગીર સોમનાથમાં આપ્યું આવેદન પત્ર

Gir Somnath : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્રારા છાસવારે સનાતન ધર્મના દેવી દેવતાઓ બાબતે પાયાવિહોણા બફાટ કરતા રહે છે. જેના વિરોધમાં આજે ગીરસોમનાથ આહીર સેના દ્વારા જિલ્લા દ્વારા કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતૂ. આજે આહીર સેના ગિર સોમનાથ જિલ્લા તેમજ સર્વે હિન્દુ સમાજ અને અલગ અલગ જ્ઞાતિ બ્રહ્મસમાજ તેમજ સાધુ સંતો મહંતોની હાજરીમાં ગીરસોમનાથ જિલ્લા […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવા અને નર્મદા પોલીસ અધિકારી વચ્ચે બબાલ, પોલીસ અધિક્ષકની કચેરીએ નાખ્યા ધામા

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે રાજપીપળાના પોલીસ અધિક્ષક સમક્ષ ખુલાસો માંગવા માટે પોલીસ અધિક્ષક કચેરી નર્મદા ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચલાકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ બાબતે ચૈતર વસાવા મોટી સંખ્યામાં […]

Image

Waqf Bill : સંસદમાં ખડગેનો જોરદાર પડકાર, "અનુરાગ ઠાકુરે રાજીનામું આપવું જોઈએ નહીંતર હું..." શું છે સમગ્ર મામલો ?

Waqf Bill : રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે ભાજપના સાંસદને તેમના પર લગાવવામાં આવેલા આરોપો સાબિત કરવા અથવા રાજીનામું આપવા કહ્યું. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું કે, અનુરાગ ઠાકુરે મારા પર લગાવેલા આરોપોથી મારી પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જો આરોપો સાબિત થશે તો હું રાજીનામું આપીશ ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, વિપક્ષના નેતા અને […]

Image

Chaitar Vasava : રાજપીપળામાં ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે જોરદાર બબાલ, ખોટી રીતે પોલીસ દંડ વસુલે છે તેવા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાત પોલીસ પર અત્યારસુધી તો માત્ર સામાન્ય લોકો જ તોડ કરવા કે ખોટી રીતે દંડ વસુલવાના આક્ષેપો કરતા હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હવે તો ધારાસભ્યો પણ પોલીસ પર ખોટી રીતે દંડ વસૂલવાના અને તોડ કરવાના આરોપ કરી રહ્યા છે. નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. અને […]

Image

Jamnagar : જામનગરમાં ફરી એક વખત ફરી વળ્યું દાદાનું બુલડોઝર, કુખ્યાત સાયચા ગેંગની ગેરકાયદે મિલકતો પર સપાટો બોલાવ્યો

Jamnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર પહોંચી જાય છે. ફરી એક વખત જામનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરના કુખ્યાત સંચા ગેંગની ગેરકાયદેસર મિલકતો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. બેડી વિસ્તારમાં 10 હજાર ફૂટ સરકારી જગ્યા પર કરાયેલ 11 જેટલા ગેરકાયદેસર […]

Image

Waqf Bill : 'વક્ફ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું', સોનિયા ગાંધીએ બિલ પસાર કરવામાં ઉતાવળ બદલ સરકારની ટીકા કરી

Waqf Bill : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલ પર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિલ અને તેને પસાર કરવામાં સરકારે દાખવેલી ઉતાવળની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું છે, તેને લાદવામાં આવ્યું છે. કોંગ્રેસ સંસદીય પક્ષ (CPP) ની સામાન્ય સભામાં બોલતા, […]

Image

તમે તમારી પ્રોપર્ટી દાનમાં આપી શકો છો, બીજાની કે સરકારી મિલકત નહીં; Amit Shahએ સંસદમાં શું કહ્યું?

Amit Shah On Waqf Bill: કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ બુધવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. પાર્ટી અને વિપક્ષના નેતાઓએ આ બિલ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વકફ સુધારા બિલના સમર્થનમાં કહ્યું કે વકફનો અર્થ થાય છે અલ્લાહના નામે સંપત્તિ દાન કરવી. ઘણા સભ્યોને ગેરસમજ છે. […]

Image

Parimal Nathwani : સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબ, રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ આપી માહિતી

Parimal Nathwani : દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને દૂધની પેદાશોના કુલ 552 ઓપરેટર્સને નિયમભંગ બદલ સજા અને દંડ કરવામાં આવ્યા […]

Image

Chaitar Vasava : નર્મદામાં પોલીસ પર ચૈતર વસવાના મોટા આક્ષેપ, શ્રદ્ધાળુઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલવાના લગાવ્યા આક્ષેપ

Chaitar Vasava : ગુજરાત પોલીસ પર અત્યારસુધી તો માત્ર સામાન્ય લોકો જ તોડ કરવા કે ખોટી રીતે દંડ વસુલવાના આક્ષેપો કરતા હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હવે તો ધારાસભ્યો પણ પોલીસ પર ખોટી રીતે દંડ વસૂલવાના અને તોડ કરવાના આરોપ કરી રહ્યા છે. નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે. અને […]

Image

Deesa Fire : ડીસા ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ કેસમાં SPનો નવો ખુલાસો, પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી

Deesa Fire : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેકટરીમાં મોટા પાયે વિસ્ફોટ થયો. આ ભીષણ વિસ્ફોટ બાદ આગ લાગી. આ વિસ્ફોટમાં 21 લોકો જીવતા હોમાયા અને હજુ તેમના પરિવારના લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આ મામલે વધુ તપાસ માટે 5 સભ્યોની SITની રચના પણ કરવામાં આવી છે. અને હવે તેના મૂળ મલિકના નામ પણ […]

Image

Deesa Fire : ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં 21 શ્રમિકો હોમાયા, શક્તિસિંહ ગોહિલે સરકારને લીધી આડેહાથ

Deesa Fire : બનાસકાંઠાના ડીસા GIDCમાં ગઈકાલે એક ફટાકડા ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ફેક્ટરી અને ગોડાઉન ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવ્યા હતા. એટલે કે સરકારની રહેમનજર હેઠળ ચાલતા આ પ્રકારની ફેક્ટરી કે કારખાના લોકો માટે જીવલેણ […]

Image

Waqf Bill : વક્ફ બિલ પર અમિત શાહે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ, કહ્યું, 'અમે તેમની જેમ સમિતિઓ બનાવતા નથી'

Waqf Bill : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વકફ (સુધારા) બિલ 2025 રજૂ કર્યું છે. આ અંગે 8 કલાક ચર્ચા થવાની અપેક્ષા છે. વિપક્ષે આ બિલનો જોરદાર વિરોધ કર્યો છે. વિરોધ પક્ષો કહે છે કે આ બિલ લઘુમતીઓના અધિકારો પર હુમલો છે, જ્યારે સરકારનો દાવો છે કે તેનાથી વકફ મિલકતોનું વધુ સારું સંચાલન થશે. કેન્દ્રીય […]

Image

Deesa Fire : ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં મૃતકના પરિવારજનોનો આક્રંદ, જીગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ આકરા પાણીએ, બેઠા ધરણા પર

Deesa Fire : બનાસકાંઠાના ડીસા GIDCમાં ગઈકાલે એક ફટાકડા ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ફેક્ટરી અને ગોડાઉન ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવ્યા હતા. એટલે કે સરકારની રહેમનજર હેઠળ ચાલતા આ પ્રકારની ફેક્ટરી કે કારખાના લોકો માટે જીવલેણ […]

Image

Waqf Bill : લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ; કિરેન રિજિજુ, "જો બિલ ન લાવ્યું હોત તો સંસદ પણ વકફની મિલકત હોત"

Waqf Bill : આજે મોદી સરકારની સંસદમાં વક્ફ પર કસોટી છે. આજે લોકસભામાં વકફ સુધારા બિલ પર ચર્ચા શરૂ કરતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલ વકફ બોર્ડના કોઈપણ ધાર્મિક કાર્યમાં કોઈપણ સરકારી દખલગીરીની યોજના ધરાવતું નથી. તેમણે વધુમાં કહ્યું કે વક્ફ બોર્ડે દિલ્હી એરપોર્ટ અને વસંત વિહાર પર પણ પોતાનો દાવો […]

Image

Deesa Fire : ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટનો મામલો, મધ્યપ્રદેશના અધિકારીઓનો કાફલો મૃતદેહો લઇ રવાના

Deesa Fire : બનાસકાંઠાના ડીસા GIDCમાં ગઈકાલે એક ફટાકડા ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં 21 લોકોના મોત થયા છે. આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ફેક્ટરી અને ગોડાઉન ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવ્યા હતા. એટલે કે સરકારની રહેમનજર હેઠળ ચાલતા આ પ્રકારની ફેક્ટરી કે કારખાના લોકો માટે જીવલેણ […]

Image

સપાના 3 બળવાખોર ધારાસભ્યો અમિત શાહને મળ્યા, Akhileshએ કહ્યું- પોતાના જ લોકોને દગો આપનાર...

Akhilesh Yadav Statement: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (2027) માટે તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શ્રેણીમાં સમાજવાદી પાર્ટીના બળવાખોર ધારાસભ્યો સંપૂર્ણપણે ભાજપના શરણમાં ગયા છે. ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી સામે બળવો કરનાર અને ભાજપના ઉમેદવારને ટેકો આપનારા ત્રણ ધારાસભ્યોએ મંગળવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત […]

Image

Deesa Fire : ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં આગનો મામલો, તાપસ માટે તાત્કાલિક 5 સભ્યોની SITની કરાઈ રચના

Deesa Fire : ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે બનાસકાંઠાના ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં ઢુવા રોડ આગની મોટી ઘટના સામે આવી છે. ફટાકડાના ગોડાઉનમાં ઓચિંતી આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનામાં 18 વ્યક્તિના મોત અને અન્ય કેટલાક લોકો દાઝયાની માહિતી સામે આવી છે. ઘટનાના પગલે ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં […]

Image

Geniben Thakor : આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 16મો દિવસ, ગેનીબેન ઠાકોર ઋષિકેશ પટેલ પર જબરા બગાડ્યા

Geniben Thakor : રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગ ન સંતોષાચા તેમણે સરકાર સામે બાયો ચઢાવી છે. તેઓ પોતાની માંગ ન સ્વીકારવામા આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. આ આરોગ્ય કર્મીઓની હડતાલ હવે વધુ ઉગ્ર બની રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચેતવણી […]

Image

Deesa Fire : ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં આગથી હવે રાજકારણ ગરમાયુ, શક્તિસિંહ ગોહિલે આગ મામલે સરકારને લીધી આડે હાથ

Deesa Fire : ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે બનાસકાંઠાના ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં ઢુવા રોડ આગની મોટી ઘટના સામે આવી છે. ફટાકડાના ગોડાઉનમાં ઓચિંતી આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનામાં 18 વ્યક્તિના મોત અને અન્ય કેટલાક લોકો દાઝયાની માહિતી સામે આવી છે. ઘટનાના પગલે ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં […]

Image

Deesa Fire : ડીસાની ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં આગનો મામલો, મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને જાહેર કરી સહાય

Deesa Fire : ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. આજે બનાસકાંઠાના ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં ઢુવા રોડ આગની મોટી ઘટના સામે આવી છે. ફટાકડાના ગોડાઉનમાં ઓચિંતી આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની ઘટનામાં 18 વ્યક્તિના મોત અને અન્ય કેટલાક લોકો દાઝયાની માહિતી સામે આવી છે. ઘટનાના પગલે ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં […]

Image

Amreli : અમરેલી લેટરકાંડનો મામલો પહોંચ્યો વધપ્રધાન મોદી સુધી, બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ હર્ષ સંઘવી પર લગાવ્યા આક્ષેપ

Amreli : અમરેલી લેટરકાંડનો મામલો હાલ શાંત પડી ગયો હોય તેવું લાગે છે. વિધાનસભા સત્ર દરમિયાન અમરેલી લેટરકાંડનો મુદ્દો ગૃહમાં પણ ગુંજ્યો. વિધાનસભામાં પાયલ ગોટી અને લેટરકાંડનો મુદ્દો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપાડ્યો હતો. હવે પાયલ ગોટીનો મુદ્દો વડાપ્રધાન સુધી પહોંચ્યો છે. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાયલ ગોટી મામલે […]

Image

Chaitar Vasava : ભિલોડામાં યોજાયું આદિવાસી સંમેલન, ચૈતર વસાવા અને સમગ્ર સમાજે UCCનો સખ્ત શબ્દોમાં કર્યો વિરોધ

Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી UCC લાગુ કરવાની વાત ચાલી રહી છે. જેના કારણે જ ગઈકાલે ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના વર્ષો જુના પ્રશ્નો મામલે ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં […]

Image

લાલુ-રાબરીએ બિહારને જંગલરાજ બનાવ્યું: Amit Shah

Amit Shah Speech in Bihar: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવામાં હજુ ઘણો સમય છે. પરંતુ રાજકીય ગરમાવો વધી ગયો છે. દેશના ઘણા મોટા નેતાઓ બિહારની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે અને તેમની પાર્ટી માટે રાજકીય મેદાન તૈયાર કરવામાં વ્યસ્ત છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah પણ આજે બિહારના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે લાલુ […]

Image

Shankersinh Vaghela : શંકરસિંહ બાપુ આવ્યા દૂર કરવાની તરફેણમાં, રાજ્યમાં ડ્રગ્સના દૂષણ પર સરકાર પર કર્યા આકરા પ્રહાર

Shankersinh Vaghela : ગુજરાતના પીઢ નેતા, પૂર્વ મુખ્યમંત્રી અને સાથે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સંયોજક શંકરસિંહ વાઘેલાનું આજે દારૂબંધી મામલે વધુ એક નિવેદન સામે આવ્યું છે. જ્યારથી તેઓએ નવી પાર્ટી બનાવી ત્યારથી જ તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં વાત કરતા રહે છે ત્યારે તેઓ હવે ડ્રગ્સના દુષણને દૂર કરવાની વાત કરી રહ્યા છે. ગુજરાત જ્યાં હવે […]

Image

Gopal Italia : વિસાવદર ભેંસાણ બેઠક પર ગોપાલ ઇટાલિયાનો રણકાર, ભાજપ સરકાર અને પોલીસને લીધા આડેહાથ

Gopal Italia : જૂનાગઢની વિસાવદર બેઠક 2023થી ખાલી પડેલી હતી. છેલ્લા કેટલાક દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રિબડીયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે જ તેમના પર કોઈ જ ધારાસભ્ય નહોતા અને ત્યાં પેટા ચૂંટણી પણ યોજાઈ નથી. પરંતુ જયારે હર્ષદ રિબડીયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી જ […]

Image

Russia : વ્લાદિમીર પુતિનની આલીશાન કારમાં જોરદાર વિસ્ફોટ થયો, તે ક્ષણભરમાં રાખમાં ફેરવાઈ ગઈ

Russia : વિસ્ફોટ બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લક્ઝરી કાર બળીને રાખ થઈ ગઈ. આ કારની કિંમત 2 લાખ 75 હજાર પાઉન્ડ (3.4 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે. ધ સનના અહેવાલ મુજબ, આ કાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલાનો ભાગ હતી. કારમાં અચાનક વિસ્ફોટ થયો, ત્યારબાદ આગ લાગી ગઈ. આ અકસ્માત મધ્ય મોસ્કોમાં થયો હતો. […]

Image

Surat Police : સુરતમાં પોલીસે લૂંટના 3 આરોપીઓ પર ભયંકર ત્રાસ ગુજાર્યો, તેમના ગુપ્તાંગ પર પેટ્રોલ અને મરચાનો પાવડર છાંટ્યો

Surat Police : ગુજરાતમાં એક તરફ પોલીસ તેમની કામગીરી દેખાડવા માટે લિસ્ટ બનાવે છે અને આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવે છે. ગૃહમંત્રી તેમની પોલીસની કામગીરી કરતા થાકતા નથી. છેલ્લા કેટલાક દિવસથી અસામાજિક તત્વો અને ગુંડાગીરીની ઘાટનો વધી ત્યારથી જ પોલીસ પર પણ કામગીરીનું દબાણ વધ્યું છે. પરંતુ જ્યાં કામગીરી કરવાની છે ત્યાં કરવામાં આવતી નથી […]

Image

Myanmar : મ્યાનમારમાં ભૂકંપથી ભારે તબાહી, ચારે બાજુ મૃતદેહોના ઢગલા, અરાજકતા - 10 પોઈન્ટમાં અપડેટ્સ જાણો

Myanmar : શુક્રવારે (28 માર્ચ) મ્યાનમાર અને પડોશી થાઇલેન્ડના કેટલાક ભાગોમાં આવેલા એક પ્રચંડ ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ હતી અને શનિવાર સાંજ સુધીમાં આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 1,600 ને વટાવી ગયો હતો, જેમાં એકલા મ્યાનમારમાં 1,644 લોકો માર્યા ગયા હતા. ભૂકંપને કારણે ઘાયલ થયેલા લોકોની સંખ્યા 3,408 પર પહોંચી ગઈ છે, જ્યારે ભૂકંપ પછી […]

Image

Jawahar Chavda : સ્વામિનારાયણના સાધુના દ્વારકાધીશ પર બફાટનો મામલો, ભાજપ નેતા જવાહર ચાવડાએ આપી પ્રતિક્રિયા

Jawahar Chavda : ગુજરાતમાં જેટલો લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો મૂકે છે. તેટલો જ તેમના સાધુઓ વધુ બફાટ કરે છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુઓ એટલી હદે બેફામ બફાટ કરે છે કે જેમાં કોઈ સીમાઓ તેમને યાદ રહેતી નથી. સ્વામિનારાયણની વિવિધ સંસ્થાના સાધુઓ અલગ કાંડમાં ઝડપાય છે. લંપટલીલાઓ હોય કે પછી હિન્દૂ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરવાની […]

Image

Vikram Thakor ની રાજકારણમાં જોડાવવાની અટકળોનો આવ્યો અંત, વિધાનસભામાં ના જવાને લઈને શું કહ્યું ?

Vikram Thakor : ગુજરાત વિધાનસભામાં જયારે કલાકરોનું સન્માન કરવામાં આવ્યું અને તે કાર્યક્રમમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. અને તેના જ કારણે જ આ મામલે વિક્રમ ઠાકોરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી. જે બાદ ઠાકોર સમાજ પણ તેમના સમર્થનમાં આવ્યો. આ સાથે જ તે મામલે સંમેલન પણ કરવામાં આવ્યું. જે બાદ […]

Image

Gopal Italia : વિસાવદર ભેંસાણ મામલે હવે ગોપાલ ઈટાલીયા મેદાને, કલાકરોને સન્માનિત કર્યા તો ખેડૂતોનો શું વાંક ?

Gopal Italia : જૂનાગઢની વિસાવદર બેઠક 2023થી ખાલી પડેલી હતી. છેલ્લા કેટલાક દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રિબડીયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે જ તેમના પર કોઈ જ ધારાસભ્ય નહોતા અને ત્યાં પેટા ચૂંટણી પણ યોજાઈ નથી. પરંતુ જયારે હર્ષદ રિબડીયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી જ […]

Image

Chaitar Vasava : ગુજરાતમાં UCC લાગુ થાય તે પહેલા જ નારાજગીનો દૌર શરુ, UCC મામલે હવે ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની રાહે ગુજરાત સરકારે પણ ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે. તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ (UCC) સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને તેમના સૂચનો […]

Image

Jignesh Mevani : ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ધરણાં યથાવત, જીગ્નેશ મેવાણી અને અનંત પટેલ પહોંચ્યા તેમને મળવા

Jignesh Mevani : રાજ્યમાં એક તરફ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે બીજી તરફ વ્યાયામ શિક્ષકોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં 12 દિવસથી પોતાની પડતર માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે હડતાળનો દસમો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માગ સ્વીકારવામાં આવી નથી. અને તેઓ પણ આજે […]

Image

Gir Somnath : ગીર સોમનાથમાં અબજો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઇ, જિલ્લા કલેક્ટરે બોલાવી ખનીજ માફિયાઓ પર તવાઈ

Gir Somnath : ગુજરાતમાં હમણાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી મોટા પાયે ઝડપાય છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી અને જમીનને નુકશાન પહોંચાડે છે. આ સાથે જ રાજ્યમાં હાલ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ખનન પર તવાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં અને હવે ગીર સોમનાથથી અબજો રૂપિયાની ખનીજ […]

Image

Chaitar Vasava : નર્મદામાં UCC મુદ્દે બેઠક યોજાઈ, બેઠકમાં ચૈતર વસાવાએ કર્યા પ્રહાર, કહ્યું "UCC લાગુ થાય તો આદિવાસીઓનું આરક્ષણ ખતમ થઇ જાય"

Chaitar Vasava : આજે નર્મદા જિલ્લા ખાતે સમાન સિવિલ કોડ (યુસીસી) સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા યુસીસી આદિવાસી સમાજ પર લાગુ કરવામાં ન આવે તે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિવિધતામાં […]

Image

Chaitar Vasava : વિધાનસભામાં ચૈતર વસાવાએ કુબેર ડીંડોર પાસે માંગ્યો જવાબ, આદિજાતિ વિકાસ માટે ફાળવવામાં આવટી રકમના ઉપયોગ મામલે કર્યા સવાલ

Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મેં વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિકાસ મંત્રીએ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. વર્ષ 2024-25માં આદિવાસી વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા તે મુદ્દે પોતાનો જવાબ […]

Image

Surat : સુરતમાં મ્યુનિસિપલ કમિશનરે જવાબ ન આપતા AAPનું વિરોધ પ્રદર્શન, પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે મોટાપાયે બબાલ

Surat : સામાન્ય રીતે અત્યારે જ્યાં જ્યાં કોંગ્રેસ કે AAP કોઈ માંગણીઓ કરવા જાય કે પ્રજાના પ્રશ્નો મામલે મહાનગરપાલિકા જાય એટલે મોટા ભાગે અધિકારીઓ તેમની વાત સાંભળતા નથી. અને આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તથા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને તેમની વાત ન […]

Image

Rushikesh Patel : ગાંધીનગરમાં વિધાનસભાના સત્રમાં કલાકરોની મુલાકાત, વિક્રમ ઠાકોરને આવવા ઋષિકેશ પટેલે કરી વિનંતી

Rushikesh Patel : ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 26-27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં […]

Image

Parimal Nathwani : સુરતના સ્વામિનારાયણ નીલકંઠચરણ સ્વામીના બફાટનો મામલો, પરિમલ નથવાણીએ ટ્વીટ કરી આપી ચેતવણી

Parimal Nathwani : સ્વામીનારાયણ સંપ્રદાયના (Swaminarayan Sect) સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવાર નવાર વિવાદમાં આવે છે. હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટ અને વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના વેડરોડ […]

Image

Porbandar : પોરબંદરમાં પાંડાવદરના સરપંચની દાદાગીરી, મહિલા વીજ કર્મચારીને જાપટ મારી વાળ પકડી ઢસડ્યા

Porbandar : ગુજરાતમાં સામાન્ય રીતે જયારે વીજ કર્મચારીઓ કોઈ જગ્યાએ ચેકીંગ માટે જતા હોય છે. અને તેમાં ઘણી વખત મોટા પાયે લોકો દ્વારા વિરોધ કરવામાં પણ આવતો હોય છે. એક તરફ વીજ ચેકીંગ કરવા જવું પડતું હોય છે. અને ક્યારેક બોલાચાલી તો ક્યારેક મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના પોરબંદરથી સામે […]

Image

એવું લાગે છે કે આપણે પાકિસ્તાનમાં રહીએ છીએ... AAP ધારાસભ્યએ પંજાબ એસેમ્બલીમાં પોતાની સરકારને ઘેરી

AAP Punjab: પંજાબમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ વિધાનસભામાં પોતાના નિવેદનથી પોતાની જ પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધી છે. પંજાબના ધરમકોટના ધારાસભ્ય દેવેન્દ્રજીત સિંહે AAP સરકાર પર તેમના મતવિસ્તાર સાથે સાવકી મા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં મારા વિધાનસભા ક્ષેત્રમાં આરોગ્ય સંબંધિત કોઈ પ્રોજેક્ટ આપવામાં આવ્યો નથી. આ દરમિયાન […]

Image

મને બોલવા ન દીધું, Rahul Gandhiનો લોકસભા સ્પીકર પર મોટો આરોપ

Rahul Gandhi on Om Birla: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર આરોપ લગાવ્યો કે તેમને સંસદમાં બોલવાની તક નથી આપી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મેં લોકસભાના અધ્યક્ષ પાસે બોલવાની પરવાનગી માંગી હતી. પરંતુ તેઓ જતા રહ્યા. કોંગ્રેસના નેતાએ કહ્યું કે આ યોગ્ય અભિગમ નથી. આરોપ લગાવતા કે […]

Image

Rahul Gandhi લોકસભા સ્પીકર ઓમ બિરલા પર ભડક્યા, "ગૃહમાં મને બોલવા દેતા નથી, સ્પીકર મને રોકે છે..."

Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમને સંસદમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. હકીકતમાં, બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું, ‘ગૃહમાં બોલતી વખતે શિષ્ટાચાર જાળવવો જોઈએ.’ મારા જ્ઞાનમાં આવી ઘણી ઘટનાઓ આવી છે જેમાં ગૃહના વર્તનનું ઉલ્લંઘન થયું છે. સ્પીકરે વધુમાં કહ્યું, ‘હું વિપક્ષના નેતાને […]

Image

Parimal Nathwani એ રાજ્યમંત્રી પાસે માંગ્યો જવાબ, છેલ્લા 4 વર્ષમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આટલા લોકોને મળ્યો લાભ

Parimal Nathwani : કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ.1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ 2025ના […]

Image

Narmada : નર્મદામાં નવા ભાજપ પ્રમુખની વરણી થતા યોજી રેલી, ચૈતર વસાવાનું વર્ચસ્વ ઘટાડવા નીલ રાવનું શક્તિ પ્રદર્શન

Narmada : નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડીયાપાડામાં આપનાં ધારાસભ્ય ચૈતર વસાવાનાં વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડવા નર્મદા ભાજપે ડેડીયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડીયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રવાહો કર્યા હતા. ભાજપ પ્રમુખ નીલ રાવે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યા […]

Image

Morbi : મોરબીમાં અધિકારીઓને મુખ્યમંત્રીની માર્મિક ટકોર; કહ્યું, "સ્વચ્છતા દરરોજ જાળવજો, ન માત્ર નેતાઓ આવે ત્યારે"

Morbi : ગુજરાતમાં હમણાં નવી મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી હતી. જેમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. આજે મોરબીમાં મુખ્યમંત્રી એક કાર્યક્રમ માટે પહોંચ્યા હતા. અને ત્યાં મુખ્યમંત્રીએ એક માર્મિક ટકોર કરી હતી. જાહેર મંચ પરથી મુખ્યમંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરીને લઈને ટકોર કરી દીધી છે. અને કહ્યું કે, જિલ્લામાં સ્વચ્છતાની જાળવણી દરરોજ થવી જોઈએ ન […]

Image

Gujarat : ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને જાહેરાત, વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટમાં કરાયો વધારો

Gujarat : ગુજરાતના ધારાસભ્યોને દર વર્ષે 3 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવતી હોય છે. જેનો ઉપયોગ વિકાસ કર્યો માટે કરવામાં આવતો હોય છે. પરંતુ હવે તમામ ધારાસભ્યોને 5 કરોડની ગ્રાન્ટ દર વર્ષે આપવામાં આવશે. જેની જાહેરાત આજે ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હવે વિકાસના કામો માટે ધારાસભ્યોની ગ્રાન્ટમાં સરકારે વધારો કર્યો […]

Image

Gopal Italia : વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ ચૂંટણી પ્રચાર, ગોપાલ ઇટાલિયાનો પ્રચાર મેદાનમાં હુંકાર

Gopal Italia : જૂનાગઢની વિસાવદર બેઠક 2023 થી ખાલી પડેલી હતી. છેલ્લા કેટલાક દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રિબડીયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે જ તેમના પર કોઈ જ ધારાસભ્ય નહોતા અને ત્યાં પેટા ચૂંટણી પણ યોજાઈ નથી. પરંતુ જયારે હર્ષદ રિબડીયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી […]

Image

Vikram Thakor : ગુજરાત વિધાનસભામાં ગુજરાતી કલાકારોનો જમાવડો, વિક્રમ ઠાકોરના આવવાને લઇ શું કહ્યું હિતુ કનોડિયાએ ?

Vikram Thakor : ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 26-27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં […]

Image

Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભામાં કલાકારોનો જમાવડો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો પહોંચ્યા

Gujarat Vidhansabha : ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 26-27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં […]

Image

Gopal Italia : વિસાવદરમાં ચૂંટણી પંચની જાહેરાત પહેલા જ પ્રચાર શરુ, ગોપાલ ઇટાલિયા ઉતર્યા પ્રચારના મેદાનમાં

Gopal Italia : જૂનાગઢની વિસાવદર બેઠક 2023 થી ખાલી પડેલી હતી. છેલ્લા કેટલાક દિવસ પહેલા જ આ બેઠકને લઈને હર્ષદ રિબડીયાએ જે પિટિશન દાખલ કરી હતી તેના કારણે જ તેમના પર કોઈ જ ધારાસભ્ય નહોતા અને ત્યાં પેટા ચૂંટણી પણ યોજાઈ નથી. પરંતુ જયારે હર્ષદ રિબડીયાએ આ બેઠક માટેની પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી છે ત્યારથી […]

Image

Gujarat Government : ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થાય તેવી શક્યતા, હવે વિસ્તરણ માટે મંત્રીઓનું લિસ્ટ તૈયાર

Gujarat Government : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકારના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ સમગ્ર મામલે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટૂંક જ સમયમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ સામે આવી શકે છે. કહેવાય છે કે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેને લઈને […]

Image

બિહાર Congressની બેઠકમાં રાહુલ ગાંધીની મોટી જાહેરાત - ગઠબંધન કરીને જ લડીશું ચૂંટણી

Congress in Bihar: આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બિહારમાં રાજકીય ગરમી વધી રહી છે. રાજકીય પક્ષો પોતપોતાની રણનીતિ બનાવી રહ્યા છે. આ ક્રમમાં બિહાર કોંગ્રેસના નેતાઓની એક બેઠક દિલ્હીના ઈન્દિરા ભવનમાં યોજાઈ હતી. જેની અધ્યક્ષતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ […]

Image

Amit Chavda : ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના ધરણાં, કોંગ્રેસે પણ તેમની માંગ સ્વીકારવા સરકારને કરી રજૂઆત

Amit Chavda : રાજ્યભરના જિલ્લા આરોગ્ય કર્મચારીઓની માંગ ન સંતોષાતા તેમણે સરકાર સામે બાંયો ચઢાવી છે. તેઓ પોતાની માંગ ન સ્વીકારવામા આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. આ આરોગ્ય કર્મીઓની હડતાલ હવે વધુ ઉગ્ર બની રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચેતવણી […]

Image

Dediapada : દેડિયાપાડાના રાજકીય પ્રવૃત્તિ કરનાર TDO પર કાર્યવાહીની માંગ, આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન પત્ર

Dediapada : આજે આમ આદમી પાર્ટીએ દેડીયાપાડા તાલુકા મથકે પ્રાંત અધિકારીને, રાજકીય પ્રવૃત્તિઓ કરનાર તાલુકા વિકાસ અધિકારી (દેડીયાપાડા) પર કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તાલુકા વિકાસ અધિકારી-દેડીયાપાડા દ્વારા સપ્ટેમ્બર 2024 દરમિયાન ચાલતા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય નોંધણીના કાર્યક્રમમાં તલાટીઓ, મનરેગા તથા ડીઆરડીઓના કર્મચારીઓની મિટીંગ બોલાવી તમામ કર્મચારીઓને […]

Image

Surendranagar માં ખનીજ ચોરી કરતી ખાણ પર AAP નેતાની પ્રતિક્રિયા, કહ્યું, "એક અધિકારી આટલું કામ કરી શકે, તો આખું તંત્ર કેટલું કરી શકે?"

Surendranagar : આજે સુરેન્દ્રનગરના થાનમાં આજે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતી ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અને તેના પર જ AAPની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ ચોરીનો કારોબાર ચાલી રહ્યો છે. અનેક ફરિયાદો અને આંદોલનો બાદ પણ આ મુદ્દા […]

Image

Varun Patel : ગોંડલમાં અલ્પેશ ઢોલરિયાને પાટીદાર આગેવાનનો જવાબ, વરુણ પટેલે ધારાસભ્ય કોણ બનશે તેના પર કહી દીધી આ વાત

Varun Patel : ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ બેફામ બન્યું છે. થોડા દિવસ પહેલા પાટીદાર સમાજના સગીરને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ સામે આવ્યો હતો. જે બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પછી આ મામલે પાટીદાર નેતાઓ મેદાને આવ્યા અને સગીરના પરિવાર અને પાટીદાર આગેવાનોને સમજાવ્યા. જે બાદ […]

Image

Gujarat : ગુજરાતના 300 જેટલા કલાકરોને વિધાનસભામાં જવાનું આમંત્રણ, શું વિક્રમ ઠાકોર નારાજગી છોડી તેનો સ્વીકાર કરશે ?

Gujarat : ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવશે. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને બોલાવવામાં આવ્યા છે. આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી છે. અને આ સાથે […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ પર દરોડા, ખનીજ ચોરોમાં જોવા મળ્યો ફફડાટ

Surendranagar : ગુજરાતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ઘણી વખત તો આ મામલે ખુદ ભાજપ નેતાઓ જ ખનીજ ચોરીની પોલ ખોલતા હોય છે. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલની 150 થી વધુ ખાણો પર દરોડા પાડ્યા છે. પ્રાંત અધિકારીએ રંગેહાથ ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી ખાણો પરથી ઝડપી પાડી છે. કાર્બોસેલની ખાણ પર ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા છે. […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ડોક્ટરનું નિવેદન આવ્યું સામે, અકસ્માતથી નહિ પરંતુ હત્યા થઇ હોવાની આશંકાઓ વધી

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

Gujarat : કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થામાં કર્યો વધારો, આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ પે વધારવાની માંગ ક્યારે સ્વીકારશે ?

Gujarat : ગઈકાલે કેન્દ્ર સરકારે સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો કર્યો છે. પરંતુ દેશમાં અને રાજ્યમાં ઘણા વિભાગના કર્મચારીઓ સ્ટાઈપેન્ડ કે પગાર વધારાની માંગ સાથે સરકાર સામે વિરોધ કરે છે. અત્યારે રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પેમાં વધારાની માંગ સાથે ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે. અને બીજી તરફ સાંસદોના પગાર ભથ્થામાં 24 ટકા જેટલો વધારો […]

Image

UNSC : 'પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો ગેરકાયદેસર રીતે કબજો કરેલો ભાગ ખાલી કરવો જોઈએ', ભારતે UNSCને ચેતવણી આપી

UNSC : ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના એક ભાગ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જેને તેણે ખાલી કરવો જ જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ખુલ્લી ચર્ચા દરમિયાન સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરાવથનેની હરીશે આ નિવેદન આપ્યું હતું. આ ચર્ચાનો વિષય […]

Image

સાંસદોનો 24% પગાર વધ્યો, દરેક MPને મળશે આટલા પૈસા

કેન્દ્ર સરકારે MPના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારાની સત્તાવાર જાહેરાત કરી છે. વધેલો પગાર 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. નવી સિસ્ટમ હેઠળ MPનો માસિક પગાર 1,00,000 રૂપિયાથી વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સિવાય દૈનિક ભથ્થું 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે. સાંસદો અને પૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 […]

Image

PM મોદી 26 માર્ચે જોશે 'છાવા' ફિલ્મ , કેબિનેટ મંત્રીઓ અને સાંસદો પણ હશે તેમની સાથે

PM Modi: મરાઠા સામ્રાજ્ય અને તેના બહાદુર સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ ‘છાવા’એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બમ્પર કમાણી કરી છે. તે જ સમયે હવે સમાચાર સામે આવ્યા છે કે PM મોદી 26 માર્ચે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ “છાવા” જોશે. આ દરમિયાન કેબિનેટ મંત્રીઓ અને સાંસદો પણ તેમની સાથે રહેશે. આ ફિલ્મનું […]

Image

Vaghodiya : વડોદરાના વાઘોડિયામાં દુષ્કર્મના આરોપમાં જામીન પર બહાર આવતા જ સીનસપાટા, હેમાંગ રાવલે સરકાર પર ઉઠાવ્યા સવાલ

Vaghodiya : વડોદરાના વાઘોડિયામાં મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર ભાજપ કાર્યકરને જામીન મળતા જ સીનસપાટા કર્યા. સપ્ટેમ્બર મહિનામાં આકાશ ગોહિલ નામના ભાજપ કાર્યકરે વાઘોડિયામાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જામીન પર છૂટ્યા બાદ તરત જ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ યોજેલ સમૂહ લગ્નના સ્ટેજ પર નોટો ઉડાવતા દેખાયો છે. જે બાદ હવે નવો વિવાદ શરુ થયો છે. […]

Image

Manoj Sorathiya : વિસાવદરમાં ગોપાલ ઈટાલીયાની ઉમેદવારી પર મનોજ સોરઠીયાનું નિવેદન, કહ્યું, "ગોપાલભાઈ વિધાનસભામાં આવશે તો શાસકોના પેટમાં તેલ રેળાશે"

Manoj Sorathiya : જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે હજુ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ હવે આ મામલે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અને જે થોડા દિવસ પહેલા બેઠક […]

Image

Gondal : ગોંડલમાં અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું, પાટીદારો અને ક્ષત્રિય વચ્ચે થયું સમાધાન, અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું ?

Gondal : ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ બેફામ બન્યું છે. થોડા દિવસ પહેલ પાટીદાર સમાજના સગીરને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ સામે આવ્યો હતો. જે બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પછી આ મામલે પાટીદાર નેતાઓ મેદાને આવ્યા અને સગીરના પરિવાર અને પાટીદાર આગેવાનોને સમજાવ્યા. હવે આ મામલે […]

Image

Gondal : ગોંડલમાં અંતે પાટીદાર અને ક્ષત્રિય વિવાદમાં થયું સમાધાન, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે કોને જાહેરમાં આપી ચીમકી ?

Gondal : ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી ગુંડારાજ બેફામ બન્યું છે. થોડા દિવસ પહેલ પાટીદાર સમાજના સગીરને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ સામે આવ્યો હતો. જે બાદ પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પછી આ મામલે પાટીદાર નેતાઓ મેદાને આવ્યા અને સગીરના પરિવાર અને પાટીદાર આગેવાનોને સમજાવ્યા. હવે આ મામલે […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, અકસ્માત કે હત્યા તે મામલે હવે શંકાઓ વધી

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

Visavadar : જૂનાગઢની વિસાવદર બેઠક યોજાશે પેટાચૂંટણી, આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા મેદાનમાં

Visavadar : જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે હજુ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ હવે આ મામલે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અને જે થોડા દિવસ પહેલા બેઠક યોજાઈ હતી […]

Image

દિલ્હીએ કાઢ્યા એટલે પંજાબ આવ્યા... સિસોદિયા-સત્યેન્દ્રની નિમણૂક પર કેન્દ્રીય રાજ્ય મંત્રી Ravneet Singh Bittuની કટાક્ષ

Ravneet Singh Bittu on Punjab politics: કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ શનિવારે પંજાબના ભટિંડાની મુલાકાતે હતા. જ્યાં તેમણે રાજ્યની સત્તારૂઢ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું અને ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે જ્યારે દિલ્હીએ ના પાડી ત્યારે આમ આદમી પાર્ટીના બે નેતા પંજાબ આવ્યા છે. તેમણે […]

Image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીને પણ દિલ્હી વિક્રમોત્સવમાં આમંત્રણ: CM Mohan Yadav

CM Mohan Yadav : મુખ્યમંત્રી ડો.મોહન યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જ્ઞાન પરંપરાને વારસામાં મેળવીને દેશના વિકાસના લક્ષ્યને સાકાર કરી રહ્યા છે. ભગવાન શ્રી રામ પછી સમ્રાટ વિક્રમાદિત્યનું શાસન સુશાસનનું ઉદાહરણ આપે છે. રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાં વિક્રમોત્સવ અંતર્ગત આયોજિત કાર્યક્રમો એ લોકોને સમ્રાટ વિક્રમાદિત્ય અને તેમની શાસન વ્યવસ્થાના જીવનના વિવિધ […]

Image

સંસદમાં સંખ્યા હશે તો જ રાજ્યને મળશે ન્યાય, CM Stalinએ મણિપુરને લઈને ભાજપ પર સાધ્યું નિશાન

CM Stalin On BJP: તમિલનાડુમાં સીમાંકન મુદ્દે ડીએમકે દ્વારા બોલાવવામાં આવેલી બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધિઓની બેઠકના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તમિલનાડુમાં સીમાંકન પર પ્રથમ સંયુક્ત કાર્ય સમિતિ (JAC) ની બેઠક શનિવારે સવારે શરૂ થઈ જેમાં તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વિપક્ષી એકતાના પ્રદર્શનમાં મુખ્ય પ્રધાનો સહિત તમામ વિરોધ પક્ષોના નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત […]

Image

Somanth : સોમનાથ ટ્રસ્ટની 22 વર્ષે થઇ જીત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોર્ટ કમિશનની હાજરીમાં દબાણો દૂર કરવાની કામગીરી શરુ

Somanth : થોડા સમય પહેલા સોમનાથ મંદિર પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ફરી એક વખત સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર પાસે આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસના વિસ્તારમાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે વિસ્તારમાં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ જમીનમાં આવેલા રહેઠાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી […]

Image

Ahmedabad : અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, આગામી ચૂંટણીને લઇ તૈયાર થશે રણનીતિ, થશે દિગ્ગજ નેતાઓનો જમાવડો

Ahmedabad : સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ 8 એપ્રિલે અહીં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે શુક્રવારે આ માહિતી આપી. ગોહિલે કહ્યું કે CWCની બેઠક પછી, 9 એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) નું સત્ર મળશે. 1961માં આ અધિવેશન ગુજરાતના ભાવનગરમાં […]

Image

Talaja નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ પર મહિલાના મોટા આક્ષેપ; કહ્યું, " મને લગ્નની લાલચ આપી બાંધ્યા શારીરિક સંબંધ"

Talaja : ભાજપ નેતાઓ રંગીન મિજાજી છે તેવું કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું નથી. કારણ કે દુષ્કર્મથી લઇ અને બીજાની પત્નીને ભગાડી જવા જેવી ફરિયાદોમાં ભાજપ નેતાઓના નામ સામે આવે છે. હા પણ આ કોઈ જ નેતાઓનો વાળ પણ વાંકો નહિ થાય, કારણ કે સરકાર તો તેમની જ છે ને. આવી જ ઘટના અત્યારે ભાવનગરથી સામે […]

Image

Jignesh Mevani : ગાંધીનગરમાં તાકેદારી અને મોનીટરીંગની બેઠક યોજાઈ, જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યા દલિતોના પ્રશ્નો

Jignesh Mevani : ગાંધીનગરમાં ગઈકાલે તાકેદારી અને મોનીટરીંગ સમિતિની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આદિવાસી અને દલિત સમાજના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડગામના ધારાસભ્ય […]

Image

Gondal : ગોંડલના પાટીદાર સગીર મામલે હવે પરષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન, કહ્યું, "કાયદો કાયદાનું કામ કરે છે"

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો અને ગઈકાલે પાટીદાર નેતાઓ જયેશ […]

Image

AAPએ બે રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો બદલ્યા, સૌરભ ભારદ્વાજને મળી દિલ્હીની જવાબદારી

AAP: દિલ્હી ચૂંટણી હાર્યા બાદ અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ વળ્યા છે. કેજરીવાલનું ધ્યાન હવે પંજાબની રાજનીતિ પર છે. આવી સ્થિતિમાં દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. હવે સૌરભ ભારદ્વાજ દિલ્હીમાં AAPની કમાન સંભાળશે. શું ફેરફારો થયા? AAPએ આજે ​​PACની […]

Image

પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, ગૃહમંત્રી Amit Shahએ રાજ્યસભામાં આતંકવાદ પર કહ્યું કે...

Amit Shah On Terrorism: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે અમે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરી છે. જ્યારે આપણા પહેલાની સરકારો આતંકવાદી હુમલાઓ પર નિરર્થક બેસી રહેતી હતી. હવે આતંકવાદીઓ જ્યાં મૃત્યુ પામે છે ત્યાં જ દફનાવવામાં આવે છે. અગાઉ આતંકવાદીઓના સરઘસ કાઢવામાં આવ્યા હતા. 2025માં કાશ્મીરમાં એક પણ […]

Image

Jayesh Radadiya : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયા સહીતના પાટીદાર નેતાઓ પહોંચ્યા સગીરની મુલાકાતે

Jayesh Radadiya : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. ત્યારે આજે ગોંડલમાં […]

Image

Ahmedabad : ગુજરાત પોલીસે 100 કલાકમાં તૈયાર કર્યું અસામાજિક તત્વોનું લિસ્ટ, અમદાવાદની આ ગેંગ પર પોલીસ બોલાવશે સફાયો

Ahmedabad : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક તત્વોના […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસનો મામલો, ધુડસિયા ગામના લોકો આવ્યા જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

Gondal : ગોંડલમાં વધતા ગુંડારાજ પર પાટીદાર અગ્રણીની પોસ્ટ વાયરલ, પુરુષોત્તમ પીપળીયાએ ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. અને હવે આ મામલે […]

Image

Gondal : ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાનો મામલો, સોશિયલ મીડિયાની વાયરલ પોસ્ટથી પાટીદારોની એકતા પર ઉઠ્યા સવાલ

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. ત્યારે પાટીદારોમાં પણ ક્યાંક […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસના 100 કલાક પૂરા, અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવા તૈયાર, DGP વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સ

Gujarat Police : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ સામે પાટીદારો લાલઘૂમ, આજે પાટીદારો કરશે બેઠક અને નક્કી થશે આગામી રણનીતિ

Gondal : એક તરફ ગુજરાતમાં પોલીસ ગુંડારાજ અને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહી છે. ત્યાં બીજી તરફ ગોંડલમાં ગુંડારાજ બેફામ બન્યું છે. ગોંડલમાં પાટીદાર સગીરને જાહેરમાં માર મારવા મામલે હવે પાટીદાર સમાજ રોષે ભરાયો છે. હવે ગોંડલમાં એક તરફ ક્ષત્રિય સમાજ છે તો બીજી તરફ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગોંડલમાં […]

Image

Gajendrasinh Parmar : ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પીડિત મહિલા પર કર્યો જીવલેણ હુમલો, શું ગૃહ વિભાગનું સીધું રક્ષણ મળે છે ?

Gajendrasinh Parmar : ગાંધીનગરના પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર દુષ્કર્મનો આરોપ છે. છતાં હજુ સુધી તેમના પર કોઈ જ પ્રકારના પગલાં લેવાયા નથી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. 20 માર્ચના ગુરુવારે પીડિત મહિલાને ગજેન્દ્રસિંહ પરમાર દહેગામ તાલુકાના ચૌધરી વાસણા ગામે કોઈ ફાર્મહાઉસમાં હાજર છે તેવી માહિતી મળી હતી. જેના કારણે તે મહિલા ત્યાં […]

Image

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય Fakir Mohammad ખાને ખુદને મારી ગોળી, સરકારી આવાસમાં કરી આત્મહત્યા

Jammu Kashmir BJP Ex Mla Suicide: જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પૂર્વ ધારાસભ્ય Fakir Mohammad  ખાને આત્મહત્યા કરી લીધી છે. તેણે પોતાના ઘરમાં જ ગોળી મારી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટના શ્રીનગરના […]

Image

Manhar Patel : ગુજરાતમાં બનતી ઘટનાઓ મામલે મનહર પટેલના હર્ષ સંઘવી પર પ્રહાર, કહ્યું, "ભાજપના રાજમાં જનતા ભયભીત"

Manhar Patel : ગુજરાતમાં જ્યારથી વસ્ત્રાલમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની ઘટના સામે આવી છે. ત્યારથી સમગ્ર ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ત્યારે હવે આ મામલે એક બાદ એક વિપક્ષના નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે. હવે આજે આ મામલે કોંગ્રેસ નેતા મનહર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આકાર પ્રહાર […]

Image

Rajkot : રાજકોટમાં પણ DGPનું અલ્ટીમેટમ પૂર્ણ થતા એક્શન, કુખ્યાત માજીદ ભાણુંના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

Rajkot : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક તત્વોના […]

Image

Pravin Ram : ઋષિકેશ પટેલના નિવેદન પર પ્રવીણ રામનો પલટવાર, આરોગ્ય કર્મચારીઓને મુખ્યમંત્રી સાથે વાત કરવા દેવામાં કેમ નથી આવતી ?

Pravin Ram : આરોગ્યના કર્મચારીના આંદોલન બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે પલટવાર કર્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને આપ નેતા પ્રવીણ રામ આમને સામને આવ્યા છે. વાતચીતના દોરને ટૂંકાવીને હડતાળ પર જવું એ બાબતને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અયોગ્ય ગણાવી હતી. ત્યારે આ નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે […]

Image

Nirlipt Rai : ગુજરાત પોલીસને આપેલા DGPના 100 કલાક પૂરા, હવે એક્શન લેવા ખુદ નિર્લિપ્ત રાય જેવા ઉચ્ચ અધિકારીઓ મેદાને

Nirlipt Rai : અમદાવાદમાં હોળીની રાત્રે વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પકડી તો લીધા, જાહેરમાં સરઘસ પણ કાઢ્યા અને માર પણ માર્યો. પણ આ ઘટનાના પડઘા એવા તે પડ્યા કે ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ. અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને આ ઘટના બાદ DGP વિકાસ સહાયે 100 કલાકની અંદર અસામાજિક […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ સામે પાટીદારો થયા એકજુટ, આગેવાન રાજુ સખિયાએ આવારા તત્વોને મળતા પીઠબળ પર કર્યો ખુલાસો

Gondal : ગોંડલમાં ગત 18 માર્ચના રોજ એક યુવક પર હિંચકારી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગોડલના કોલેજ ચોક ગ્રાઉન્ડ પાસે 17 વર્ષીય યુવક પર જાહેરમાં ત્રણ લોકો દ્વારા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. દીકરાને માર મારવાની માહિતી મળતા માતા પિતા ત્યાં છોડાવવા ગયા તો તેમને પણ માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતે માથાકૂટમાં, […]

Image

Harsh Sanghavi : વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રીએ ગુનાખોરી ડામવા રજુ કર્યો એક્શન પ્લાન, ગુંડાઓના ઘર પર તો દાદાનું બુલડોઝર ફરશે જ

Harsh Sanghavi : ગઈકાલે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં રાજ્યમાં ગૃહ વિભાગની કામગીરીને લઈને વાત કરી હતી. અને તેમણે મહિલા સુરક્ષા, અસામાજિક તત્વો, ગેરકાયદેસર દબાણો પર ચાલતા બુલડોઝરો અને રાજ્યમાં ગુનાખોરીને ડામવા ગૃહ વિભાગે જે એક્શન પ્લાન બનાવ્યો તેના પર તેમણે વાત કરી હતી. અને સાથે જ મહિલાઓન કેસમાં કેટલા કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં […]

Image

Vikram Thakor : ક્ષત્રિય સમાજના આગેવાન જયદીપસિંહ ચૌહાણ વિક્રમ ઠાકોર મામલે શું બોલ્યા ? ભુપેન્દ્રસિંહને લઈને કર્યા સરકાર પર પ્રહાર

Vikram Thakor : ગાંધીનગર વિધાનસભા ગૃહમાં થોડા દિવસ પહેલા ગુજરાતના નામી કલાકારો આમંત્રિત કરી સન્માનિત કરાયા હતા.જેને લઈ લોક પ્રસિદ્ધ અભિનેતા અને લોક ગાયક વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા વિવાદ સર્જાયો હતો. જેને લઈ મોડાસાના રાજકીય ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન જયદીપસિંહ ચૌહાણે આજે આ મામલે નિવેદન આપ્યું હતું. અને આ સમગ્ર મામલે સવાલો […]

Image

Congress પોતાના જિલ્લા પ્રમુખોને આપશે આ ખાસ સત્તા, જાણો શું છે પાર્ટીની સંપૂર્ણ યોજના

Congress New Plan: કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે કમર કસી છે. આ માટે પાર્ટી શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવા જઈ રહી છે જેની મદદથી તે પોતાના પાયાને મજબૂત કરશે. આ અંતર્ગત કોંગ્રેસ ટૂંક સમયમાં તેની સર્વોચ્ચ નીતિ નિર્માતા સંસ્થા (CWC)ની બેઠક સાથે સત્ર યોજવા જઈ રહી છે. કોંગ્રેસની ટોચની નેતાગીરીએ મંગળવારે તેના તમામ મહાસચિવો અને […]

Image

હું કોઈની મહેરબાનીથી ચૂંટણી નથી જીત્યો, રાજ્યસભામાં TMC સાંસદ પર ગુસ્સે થયા Amit Shah

Amit shah Angry on Tmc MP: બુધવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ગૃહ પ્રધાન અમિત શાહ ગૃહમાં કોઈ મુદ્દા પર બોલી રહ્યા હતા તે દરમિયાન TMC સાંસદ સાકેત ગોખલેએ તેમને રોક્યા અને CBI અને ED પર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો. સાકેત ગોખલેએ ED અને CBIની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે ગૃહમંત્રી […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસે DGPના આદેશ બાદ યાદી કરી તૈયાર, 7612 ગુંડાઓ અને લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર

Gujarat Police : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી […]

Image

Gondal : ગોંડલમાં ગુંડારાજ ચરમસીમાએ, પાટીદાર સમાજના યુવકને જાહેરમાં માર મારતાં સમાજ આવ્યો મેદાને

Gondal : ગુજરાતમાં જ્યાં પોલીસ એક્શનમાં આવી છે ત્યાં બીજી તરફ ગુંડાઓ અને લુખ્ખાઓ જાહેરમાં દાદાગીરી કરતા સમાચારો સામે આવી રહ્યા છે. અને ગોંડલ તો હંમેશાથી પોતાના ગુંડારાજ માટે ચર્ચામાં રહ્યું છે. ગોંડલમાં હજુ રાજકુમાર જાટનો કેસ શાંત પડ્યો નથી ત્યાં બીજી તરફ વધુ એક ગુંડાગીરીનો કેસ સામે આવ્યો છે. જેમાં ગોંડલમાં જાહેરમાં એક સગીર […]

Image

Surat : DPGના અલ્ટીમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં, કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર પર બોલાવી તવાઈ

Surat : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું. […]

Image

Kumar Kanani : સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બૉમ્બ, પોલીસ પર 8 લાખની તોડના આરોપ, સરઘસ કાઢવાની કરી માંગ

Kumar Kanani : ગુજરાતમાં એવા ઘણા ભાજપ નેતાઓ છે જે પોતાના પત્રોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તેવા જ એક નેતા છે કુમાર કાનાણી. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) કોઈને કોઈ સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી કે અધિકારીઓને પત્ર લખતા જોવા મળે છે. ફરી એક વખત તેમણે એક પત્ર લખ્યો છે અને તેમાં સુરત પોલીસ […]

Image

Visavadar - ભેંસાણ બેઠક પર ચૂંટણીને લઇ પ્રાંત કચેરીએ યોજાઈ બેઠક, હર્ષદ રિબડીયાએ પિટિશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો

Visavadar : જૂનાગઢની વિસાવદર ભેંસાણની વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રાંત કચેરીએ સર્વ પક્ષીય બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાઈ હતી. વિસાવદર ભેંસાણમાં પેટા ચૂંટણી યોજાઈ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વિસાવદર પ્રાંત કચેરી ખાતે રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્રની બેઠક યોજાઈ. પ્રાંત અધિકારી દ્વારા લીગલ ફ્રેમ વર્ક બાબતે વાંધા સૂચનો રજૂ […]

Image

Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટનાના પડઘા, પહેલા DGPનું અલ્ટીમેટમ અને હવે એક સાથે 28 PIની બદલી !

Ahmedabad : અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી હિંસક ઘટનાના મોટા પાયે પડઘા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે હવે પોલીસ વિભાગને એક્શન લેવા મજબુર બનવું પડ્યું છે. વસ્ત્રાલએ દિવસે જે અસામાજિક તત્વો બેફામ બન્યા અને તલવાર-લાકડી જેવા હથિયારો સાથે જાહેરમાં જતા લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. જે બાદ પોલીસે તેમનું જાહેરમાં સરઘસ કાઢી માર […]

Image

Rajkot : રાજકોટ જનરલ બોર્ડમાં વિરોધ પક્ષનો અનોખો વિરોધ, ફાયરનો સિલિન્ડર લઇ પહોંચ્યા RMC કચેરી

Rajkot : રાજકોટમાં આજથી જનરલ બોર્ડની બેઠક શરુ થઇ અહીં છે. જે અંતર્ગત રાજકોટના સળગતા પ્રશ્નો મુકવામાં આવશે. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકોટમાં દર વખતે આગ લાગે અને રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગ જાણે ઊંઘતો હોય તેવું લાગે છે. પહેલા જ TRP જેવો મોટો અગ્નિકાંડ થયો છતાં RMCનો ફાયર વિભાગ સુધરવાનું નામ નથી […]

Image

પોતાની નિષ્ફળતા છુપાવવા સરકાર ઉઠાવે છે સંભલ-ઔરંગઝેબ જેવા મુદ્દા: Akhilesh Yadav

Akhilesh Yadav: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે મંગળવારે સંભલ અને ઔરંગઝેબના મુદ્દાઓ પર ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે શાસક ભાજપ પર ધાર્મિક સ્થળોને જોખમમાં મૂકવા અને સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સંભલ અને ઔરંગઝેબ જેવા મુદ્દા ઉઠાવે છે. ઉત્તર પ્રદેશના […]

Image

Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, કચ્છમાં 1થી 8 ધોરણ માટે શિક્ષકોની અલગ ભરતી થશે

Teachers Recruitment : ગુજરાતમાં એક તરફ ટેટ ટાટના ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે પ્રદર્શનો કરી રહ્યા છે. તો બીજી તરફ કચ્છમાં કોઈ શિક્ષક જવા તૈયાર નથી. પરંતુ હવે કચ્છમાં શિક્ષણકોની ભરતીને લઈને રાજ્ય સરકારે કચ્છની શાળાઓમાં કચ્છમાં રહેનાર જ શિક્ષકોની ભરતી કરાશે. એટલે કે જે શિક્ષકો કચ્છમાં રહે છે તેમને ત્યાં જ ભરતી આપવામાં આવશે. […]

Image

Amit Chavda : વિધાનસભામાં આજે અમિત ચાવડાએ કલાકારો સાથે ભેદભાવ મામલે આપ્યું નિવેદન, માહિતી અને પ્રસારણ વિભાગ પર લગાવ્યા આક્ષેપ

Amit Chavda : આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિક્રમ ઠાકોરના કલાકારોમાં ભેદભાવ દાખવવા વાળા મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ચલચિત્રોના કલાકારો હોય, અન્ય કલાકારો હોય એમને પારિતોષિક આપવામાં તો ભેદભાવના અનેક વખત આક્ષેપો થયા તો સન્માન કરવામાં કે બોલાવવામાં પણ ભેદભાવ થાય અને એના માટે કોઇ કલાકારોએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સો […]

Image

Vikram Thakor : વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે મળવા ઈસુદાન ગઢવી મળવા પહોંચ્યા, નવી અટકળોએ પકડ્યું જોર

Vikram Thakor : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે હવે AAP પ્રદેશ પ્રમુખ […]

Image

Amit Chavda : વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે ઉઠાવ્યા સવાલ, નકલી બિયારણથી લઈને ખોટી જમીન માપણી સુધીના ઉઠાવ્યા મુદ્દા

Amit Chavda : ગુજરાતનું વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. અને તમે જ અત્યારે ધારાસભ્યો પોતાની વાતની રજૂઆત કરતા હોય છે. આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેમાં તેમણે સરકારની નીતિઓ, નિયત અને બજેટને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂત બન્ને બરબાદ થઇ રહ્યો હોય એવા આક્ષેપ કર્યા. આજે ગૃહમાં આ મામલે આજે […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસ DGPના આદેશ બાદ અંતે જાગી ખરી, દેખાડા માટે નહિ પણ નક્કર કાર્યવાહી ક્યારે હાથ ધરશે પોલીસ ?

Gujarat Police : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી […]

Image

હું કાશી વિશ્વનાથ મંદિર જાઉં તો સવાલ કેમ નથી પૂછતા - CM મમતા બેનર્જી થઇ વિપક્ષ પર ગુસ્સે

CM Mamata Banerjee Angry: પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને ફુરફુરા શરીફની મુલાકાતને લઈને વિરોધ પક્ષો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વિવાદો વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે ફુરફુરા શરીફથી “સંવાદિતા, શાંતિ અને એકતા” નો સંદેશ આપ્યો હતો. અને વિપક્ષની પણ ટીકા કરી હતી જેમણે દરગાહની મુલાકાત લેવા પાછળના તેના ઇરાદા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેણીએ […]

Image

Harsh Sanghavi : ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રીવ્યુ બેઠક, તમામ SP, કમિશનર પાસેથી મેળવી માહિતી

Harsh Sanghavi : બે દિવસ પહેલા DGP વિકાસ સહાયે જે 100 કલાકમાં લુખ્ખા તત્વોનું લિસ્ટ બનાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. હવે દરેક જિલ્લામાં આ મામલે લુખ્ખા અને ગુંડા તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેને લઈને આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં તમામ જિલ્લાના SPને વિડીયો કોન્ફરન્સિંગના […]

Image

Parimal Nathwani : રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નોના જવાબમાં વિદેશ રાજ્યમંત્રીએ આપ્યો જવાબ, પાકિસ્તાનની જેલોમાં કેદ માછીમારોના માંગ્યા આંકડા

Parimal Nathwani : આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021થી, 68 માછીમારો 2022થી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા. પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભા […]

Image

Rajkumar Jat : ગોંડલના યુવક રાજકુમાર જાટને ન્યાય અપાવવા રાજસ્થાનમાં સંમેલન યોજાયું, યુવકના વકીલની જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ

Rajkumar Jat : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. […]

Image

Harsh Sanghavi : રાજ્યમાં ગુનાખોરીના વધતા કેસો મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, પોલીસને આપી ખુલ્લી ચેતવણી

Harsh Sanghavi : રાજ્યમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક તરફ ગૃહ વિભાગ પોતાના સારા કામો ગણાવી રહી છે. તો બીજી તરફ રાજ્યમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે આ મામલે વિધાનસભા બહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માહિતી આપી હતી. આ નિવેદનમાં હર્ષ સંઘવીએ ગુજરાતના ગુનાહખોરી વિષે વાત કરી છે. પરંતુ […]

Image

Alpesh Thakor : અલ્પેશ ઠાકોર આવ્યા વિક્રમ ઠાકોરના સમર્થનમાં, કોઈનો પોલિટિકલ હાથો ન બનવા કલાકારોને કરી ટકોર

Alpesh Thakor : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ પોતાની […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસના વાયરલ ઓડિયો મામલે પિતાનો ખુલાસો, આ ઓડિયો ખોટી રીતે બનાવવામાં આવ્યો છે

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

Idar : ઇડરમાં દલિત યુવકને જાહેરમાં નગ્ન કરીને માર્યો માર, રમણલાલ વોરાનું અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષે માંગ્યું રાજીનામુ

Idar : ઈડર પાસે આવેલા ચડાસમા ગામના દલિત યુવકને નગ્ન કરી માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 11 માર્ચે બની હતી પણ આજે 17 માર્ચ થઇ ગઈ છતાં હજુ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અગમ્ય કારણોસર આ યુવકને રાત્રીના સમયે નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો. આ બનાવને પગલે દલિત પરિવાર ભયના ઓથાર […]

Image

Shankersinh Vaghela : શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, બાપુએ ભાજપના લુખ્ખા નેતાઓની પોલ ખોલી

Shankersinh Vaghela : ગઈકાલે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)ની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે (Shankersinh Vaghela) ભાજપના અત્યારના શાસનને લઈને પ્રહાર કર્યા હતા. ભાજપના રાજમાં ગુંડાગીરી અને લુખ્ખાગીરી થાય તેવું નથી. પણ ભાજપ જ ગુંડાઓ અને લુખ્ખાઓની પાર્ટી છે. તેમણે […]

Image

Gopal Italia : વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા ગોપાલ ઈટાલીયા; કહ્યું, કલાકારો વચ્ચે જ્ઞાતિ આધારિત ભેદભાવ કરવાના કામ ભાજપ કરે છે

Gopal Italia : ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર (Vikram Thakor) સરકારથી નારાજ થયા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી જે બાદ ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ પોતાની […]

Image

Gopal Italia : ગુજરાતમાં બનતી ઘટનાઓ પર ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધી, ભાજપના લુખ્ખાગિરી કરતા નેતાઓનું લિસ્ટ આપવાની કહી વાત

Gopal Italia : ગુજરાતની ભાજપના રાજમાં ગુજરાતની હાલત યુપી બિહાર કરતા પણ વધુ ખરાબ થઈ રહી છે, એના બોલતા પુરાવા રોજે રોજ આપણી સામે આવતા હોય છે. આપણે હમણાં જોયું કે અમદાવાદમાં કેટલાક અસામાજિક તત્વોએ તલવારો લઈને આતંક મચાવ્યો અને વડોદરામાં નશાની હાલતમાં એક નબીરાએ બેફામ કાર ચલાવીને લોકોના જીવ લીધા. આવી ઘટનાઓ અલગ અલગ […]

Image

Gondal : ગોંડલના રાજકુમાર જાટ કેસમાં વધુ એક વળાંક, ગણેશ ગોંડલ અને યુવકના પિતા વચ્ચેનો ઓડિયો વાયરલ

Gondal : ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામનો UPSCની તૈયારી કરતો વિદ્યાર્થી અચાનક 3 માર્ચે ભેદી રીતે પોતાના ઘરેથી પોતાના જ રૂમમાંથી ગુમ થઈ જાય છે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચાનો વિષય બન્યો જ્યારે તેના પિતાએ પોલીસમાં અરજી આપી અને તે અરજીમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે. અને […]

Image

America : ટ્રમ્પે યમનના હુતીઓ માટે 'ડેથ ઓર્ડર' જાહેર કર્યો, ઈરાનને પણ આપી મોટી ચેતવણી; અમેરિકન બોમ્બ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત

America : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર યમનના હૂતીઓને પોતાના માર્ગો સુધારવા ચેતવણી આપી રહ્યા હતા. આ હોવા છતાં, તે સંમત ન હતા, તેથી હવે ટ્રમ્પે યમનના હૂતીઓ માટે ‘મૃત્યુનો આદેશ’ જારી કર્યો છે. પોતાના રાષ્ટ્રપતિ તરફથી આદેશ મળતાં, અમેરિકન લડાકુ વિમાનોએ હુથી ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો શરૂ કરી દીધો છે. ટ્રમ્પે શનિવારે યમનમાં હુથી […]

Image

Rahul Gandhi વિયેતનામથી આટલો પ્રેમ કેમ?... ભાજપે ફરી વિદેશ પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ

Rahul Gandhi : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિયેતનામ પ્રવાસ પર ભાજપે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે રાહુલ તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી કરતાં વિયેતનામમાં વધુ સમય કેમ વિતાવી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ પ્રત્યેના તેમના અસાધારણ લગાવ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. ભાજપના વરિષ્ઠ નેતા […]

Image

CM બલૂચિસ્તાન જેવી સ્થિતિની અપેક્ષા રાખી રહ્યા છે... મંદિર પર હુમલાથી ભડક્યા મંત્રી બિટ્ટુ

અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં સ્થિત એક મંદિર પર શુક્રવારે (14 માર્ચ) મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવથી ખળભળાટ મચી ગયો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પંજાબના CM ભગવંત માન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પંજાબમાં બોમ્બ વિસ્ફોટ અને અપહરણની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જ્યારે રાજ્યની સ્થિતિ બલૂચિસ્તાન […]

Image

Morari Bapu : તાપીના સોનગઢમાં વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ શિક્ષણ મંત્રીને આપ્યો પત્ર, ગીતા જયંતિ અને ધર્મ પરિવર્તનને લઈને કરી ટકોર

Morari Bapu : તાપી જિલ્લાના સોનગઢ ગુણસદા ગામે કથાકાર મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. મોરારીબાપુ દ્વારા અત્યારે આદિવાસી વિસ્તારના મોટા પ્રશ્નો અંગે વાત કરવામાં આવી હતી. પહેલા તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટકોર કરી હતી. અને હવે તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને વ્યાસપીઠ પરથી એક પત્ર આપ્યો છે. અને હવે આ પત્રમાં મામલે તેમણે ટકોર […]

Image

Gujarat Police : ગુજરાત પોલીસ આ તે તમારી કેવી કાર્યવાહી, અસામાજિક તત્વોની જાહેરમાં સર્વિસ અને નબીરાઓની જેલની અંદર સર્વિસ કેમ ?

Gujarat Police : ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અકસ્માત, જાહેરમાં લુખ્ખાગીરી, દુષ્કર્મ સહિતના કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં લુખ્ખાગીરી કરતા તત્વોને પોલીસે તાત્કાલિક પકડવાની કામગીરી હાથ ધરી હતી. અને જે બાદ આજે પહેલા તેમના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા, ત્યારબાદ તેમના ઘર પર હથોડા મારી તોડી પાડવામાં આવ્યા અને અત્યારે તેમની જાહેરમાં પોલીસ દ્વારા […]

Image

Gujarat Police : આગામી 100 કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ, રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયનો આદેશ

Gujarat Police : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. રોજ કોઈને કોઈ ગુંડાઓ અને લુખ્ખાઓ બેફામ બન્યા છે. હવે તેના કારણે ક્યાંક પોલીસ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. તેના કારણે આજે રાજ્યના પોલીસ વડા DGP વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના […]

Image

Banaskantha : બનાસકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં સી.આર.પાટીલ વરસ્યા, ગેનીબેન ઠાકોર અને માવજી પટેલને લીધા આડે હાથ

Banaskantha : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીએ ભાજપને એક સીટ પર હાર મળતા હેટ્રિકથી ચોંકી ગઈ હતી. સમગ્ર ગુજરાતમાં જ્યાં ભાજપનો ભગવો લહેરાયો ત્યાં ભાજપને બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે હરાવ્યા હતા. આ વાતનો વસવસો ક્યાંક હજુ પણ સી.આર.પાટીલને રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે બનાસકાંઠાના પાલનપુરના ચડોતરમાં બનાસ કમલમ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. […]

Image

Gujarat Government : ગુજરાતમાં સરકારની વ્હાલા દવલાંની નીતિ, દાદાનું બુલડોઝર લુખ્ખા તત્વોના પર જ ફરે છે તો નબીરાઓના ઘર પર ફેરવતા કેમ ડર ?

Gujarat Government : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર બુલડોઝર એક્શન લેતી થઇ છે. ગુજરાતમાં જો લુખ્ખા તત્વો બેફામ બને તો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. અને એ સારી વાત પણ છે. પણ આ ગરીબ કે નાના લોકોના ઘર પર જ કેમ દાદાનું બુલડોઝર ફરે છે. ક્યારેય કોઈ અકસ્માત કરનાર કે કૌભાંડીઓના ઘર પર બુલડોઝર […]

Image

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને ઝાટકો, રાષ્ટ્રપતિએ ક્લાસરૂમ કન્સ્ટ્રક્શન કેસમાં FIR નોંધવાનો આદેશ આપ્યો

FIR Against Manish Sisodia and Satyendra Jain: દિલ્હી ચૂંટણીમાં હાર બાદ AAP નેતાઓનો પડકાર સતત વધી રહ્યો છે. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીની સરકારી શાળાઓમાં વર્ગખંડોના નિર્માણમાં 1,300 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં AAP નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ FIR નોંધવાની મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો રાષ્ટ્રીય રાજધાનીની 193 સરકારી શાળાઓમાં […]

Image

Tamilnadu: ભાષાના વિવાદ વચ્ચે સ્ટાલિન સરકારનો મોટો નિર્ણય, બજેટમાંથી હટાવ્યું રૂપિયાનું પ્રતીક

Tamilnadu News: ત્રણ ભાષાની નીતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તમિલનાડુના CM એમકે સ્ટાલિનની સરકારે હવે મોટો નિર્ણય લીધો છે. બજેટમાંથી રૂપિયાનું પ્રતીક હટાવી દેવામાં આવ્યું છે અને તેનું તમિલમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રતીક હટાવવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સંસદમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને હિન્દી લાગુ કરવાનો […]

Image

ભવિષ્યમાં આકરી પ્રતિક્રિયા આવશે… UPમાં હોળી પર મસ્જિદને ઢાંકવાથી Mehbuba Mufti નારાજ

Mehbooba Mufti Criticism: ઇસ્લામિક પવિત્ર રમઝાન માસ દરમિયાન હોળીની વચ્ચે શુક્રવારે ઉત્તર પ્રદેશ(UP)ના વિવિધ જિલ્લાઓમાં મસ્જિદોને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવી હતી. આ સાથે રાજ્યના અગ્રણી મુસ્લિમ ધર્મગુરુઓએ પણ શુક્રવારની નમાજના સમયમાં ફેરફાર કર્યો છે. જે હવે બપોરે 2 વાગ્યા પછી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીએ મસ્જિદોને ઢાંકવાને લઈને UP સરકારના આ પગલા પર વિપક્ષે […]

Image

BJPના ધારાસભ્ય કેતકી સિંહે મુસ્લિમો માટે કેમ કરી અલગ વોર્ડની માંગ? જાણો શું છે સમગ્ર મામલો

 BJP MLA Ketki Singh: ઉત્તર પ્રદેશના બલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોળી પર મુસ્લિમોના પ્રવેશને લઈને ચાલી રહેલા વિવાદ બાદ BJP ધારાસભ્યએ નવી માંગ ઉઠાવી છે. બલિયાના બીજેપી ધારાસભ્ય કેતકી સિંહે તમામ હોસ્પિટલોમાં મુસ્લિમો માટે અલગ વોર્ડ બનાવવાની માંગ કરી છે. કેતકી સિંહનું કહેવું છે કે સીએમ યોગીએ મુસ્લિમો માટે અલગ વોર્ડ […]

Image

Koli Sammelan : વિંછીયામાં કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં તીખા તેવર, ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાએ સરકારને આડેહાથ લીધી

Koli Sammelan : વિંછીયામાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું છે. આ સંમેલનમાં સમસ્ત ગુજરાત કોળી અને ઠાકોર સમાજ એક થયો છે. 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ વિંછીયા પોલીસ સ્ટેશને કોળી સમાજ એકઠો થયો હતો. અને ત્યાં આરોપીઓન સરઘસ મામલે પોલીસ અને કોળી સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં […]

Image

Jagdish Thakor : વિંછીયામાં કોળી ઠાકોર સમાજનો હુંકાર, કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સરકાર પર કર્યા આકરા પ્રહાર

Jagdish Thakor : વિંછીયામાં આજે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું છે. આ સંમેલનમાં સમસ્ત ગુજરાત કોળી અને ઠાકોર સમાજ એક થયો છે. 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ વિંછીયા પોલીસ સ્ટેશને કોળી સમાજ એકઠો થયો હતો. અને ત્યાં આરોપીઓન સરઘસ મામલે પોલીસ અને કોળી સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં […]

Image

Koli Sammelan : વીંછીયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન, પ્રવીણ રામ પણ આવ્યા કોળી સમાજના સમર્થનમાં

Koli Sammelan : 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હતી. ઘટના બાદ કોળી સમાજના લોકો વિછીયા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે સમગ્ર શહેરમાં […]

Image

Manhar Patel : કોંગ્રેસનો આંતરિક ડખો આવ્યો સામે, મનહર પટેલે ગુજરાતમાં કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવાનું જણાવ્યું કારણ

Manhar Patel : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી AICCની બેઠકને લઈને અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે જે રીતે કોંગ્રેસ છોડી નેતાઓ ભાજપમાં જોડાય છે. તેને લઈને ક્યાંક રાહુલ ગાંધીએ પણ ખુબ ગુસ્સે થયા હતા. આ સાથે જ હવે ક્યાંક કોંગ્રેસનો આંતરિક અસંતોષ સામે આવી રહ્યો છે. અને આ જ મામલે મનહર પટેલે રાષ્ટ્રીય નેતૃત્વને ટકોર કરી છે. […]

Image

Gopal Italia : આજે કોળી ઠાકોરનું મહાસંમેલનને ગોપાલ ઇટાલિયાનું સમર્થન, કુંવરજી બાવળીયા મામલે શું કહ્યું ?

Gopal Italia : 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના બાદ કોળી સમાજના લોકો વિછીયા પોલીસ સ્ટેશનની બહાર […]

Image

Gopal Italia : આજે કોળી ઠાકોર સમાજનું વીંછીયામાં મહાસંમેલન, ગોપાલ ઇટાલિયાએ કર્યું સમર્થન

Gopal Italia : 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના બાદ કોળી સમાજના લોકો વિછીયા પોલીસ સ્ટેશનની બહાર […]

Image

Koli Samaj : આજે યોજાશે કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન, કોળી આગેવાને વિરોધીઓને જાહેરમાં આપી ચીમકી

Koli Samaj : 31 ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ઘનશ્યામે આરોપીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે જમીન પચાવી પાડવાની ફરિયાદ કરી હતી, જેના કારણે સાત આરોપીઓએ તેની હત્યા કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના બાદ કોળી સમાજના લોકો વિછીયા પોલીસ સ્ટેશનની બહાર […]

Image

Bhanuben Babariya : ગુજરાતમાં આજે મહિલા દિવસની ઉજવણી આ રીતે પણ, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા હવે તમે પણ જાગો

Bhanuben Babariya : ગુજરાત જે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતું હતું. તે જ ગુજરાત આજે દુષ્કર્મ, અને મહિલા છેડતીનુ હબ બન્યું છે. જો કોઈ આજે એવું કહે કે મહિલાઓ અને બાળકીઓ ગુજરાતમાં સુરક્ષિત છે. તો આજે એ મજાક જેવું લાગે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આમ તો ગુજરાતમાં જે ઉચ્ચ હોદ્દા પર રહેલી મહિલાઓ છે તેમની […]

Image

PM Modi : પીએમ મોદીએ મહિલા સાથે થતા અત્યાચારના કાયદાઓ વિશે કરી વાત, હવે તો હર્ષભાઈ આ કાયદાઓનો અમલ કરવો !

PM Modi : ગુજરાત જે મહિલાઓ માટે સુરક્ષિત કહેવાતું હતું. તે જ ગુજરાત આજે દુષ્કર્મ, અને મહિલા છેડતીનુ હબ બન્યું છે. જો કોઈ આજે એવું કહે કે મહિલાઓ અને બાળકીઓ ગુજરાતમાં સુરક્ષિત છે. તો આજે એ મજાક જેવું લાગે છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વાત મહિલાઓ અને બાળકીઓ સાથે વધતા એ દુષ્કર્મની અને તેની સાથે […]

Image

Bhavnagar : ભાવનગરની સરકારી મેડીકલમાં ત્રણ વિદ્યાર્થીઓ સાથે રેગિંગનો મામલો, વિદ્યાર્થીઓ દ્વારા ડીનને પત્ર લખી ન્યાયની માંગ કરાઈ

Bhavnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રેગિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અને પહેલા આ પ્રકારની ઘટનાઓ ખુબ બનતી જેના કારણે તેને લઈને સરકારે રેગિંગને લઈને કાયદાઓ બનાવ્યા છે. તે બાદ ઘટનાઓ બનતી ઓછી થઇ ગઈ. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં રેગિંગના કેસો સામે આવી રહ્યા છે. અને સૌથી વધારે રેગિંગના કેસ મેડિકલ કોલેજમાંથી સામે આવતા […]

Image

PM Modi : ગુજરાતના નવસારીમાં પીએમ મોદીએ મહિલાઓને કર્યું સંબોધન, લખપતિ દીદીઓ સાથે કરી વાત

PM Modi : ગુજરાત પ્રવાસ પર રહેલા પીએમ મોદીએ નવસારીમાં મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદીઓ સાથે વાત કરી અને પછી એક મોટો રોડ શો કર્યો. આ પછી, પીએમ મોદીએ નવસારીના વાંસી-બોરસીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં 1.1 લાખથી વધુ મહિલાઓને સંબોધિત કરી અને કહ્યું કે તેમની સરકાર દરેક મહિલાને સશક્ત બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે […]

Image

Shaktisinh Gohil : શક્તિસિંહ ગોહિલે મહિલા દિવસ નિમિતે વડાપ્રધાન મોદીને કરી ટકોર, અમરેલી પીડિતા સહીત અનેક મુદ્દાઓ પર બોલવા કરી ટકોર

Shaktisinh Gohil : આજે સમગ્ર વિધવામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે જ આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. એક તરફ કોંગ્રેસ નેતા AICCની બેઠક માટે અમદાવાદ પહોંચ્યા છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે છે. એટલે હવે એવું કહી શકાય કે અત્યારે ગુજરાત રાજકારણનું એપિસેન્ટર બની […]

Image

Rahul Gandhi : અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ સંબોધ્યા, ગુજરાતના કોંગ્રેસમાં મોટા પાયે ફેરફારના આપ્યા સંકેત

Rahul Gandhi : ગુજરાતમાં દિવસથી રાજકીય દિગ્ગજોનો જમાવડો જોવા મળી રહ્યો છે. 8 અને 9 માર્ચ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ગુજરાત મુલાકાતે છે. જેને લઈને તેઓ ગઈકાલે અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ અઢી વર્ષ બાકી છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. શનિવારે રાહુલ ગાંધીએ નેતાઓનો ઉધડો લીધો રાહુલ […]

Image

BJP Gujarat : રાજકોટમાં મયંક નાયકની હાજરીમાં મહિલા નેતાનું અપમાન, સૌરાષ્ટ્રના આ નેતાના આટલા કાંડ છતાં હાઇકમાન્ડને કોઈ અસર કેમ નહિ ?

BJP Gujarat : ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. ભાજપ હંમેશા મહિલા સશક્તિકરણની વાતો કરતી રહે છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જ રોજ એક નવા ડખા સામે આવતા રહે છે. હવે આ જ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે પ્રમુખોની વરણીને લઈને વરિષ્ઠ નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાં પહોંચ્યા હતા. હવે આ જ ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના એક […]

Image

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે, જિલ્લા પ્રમુખો સાથે મહત્વની બેઠક કરી

Rahul Gandhi : આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસ હવે મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા […]

Image

Jalaram Bapa Controversy : જલારામ બાપા વિવાદમાં હવે આવ્યો નવો વળાંક, લોહાણા સમાજના રોષને પગલે જ્ઞાનપ્રકાશ સ્વામી પહોંચ્યા વીરપુર

Jalaram Bapa Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ […]

Image

Rahul Gandhi : રાહુલ ગાંધીએ ગુજરાત પહોંચી બેઠકોનો દૌર શરુ કર્યો, Political Affairs Committee ની બેઠકમાં કરી ચર્ચા

Rahul Gandhi : આજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, હાલ ગુજરાતમાં ચૂંટણીમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસ હવે મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાત કોંગ્રેસમાં નવા […]

Image

Navsari : નવસારીમાં બુટલેગરો બેફામ, ચાલુ ટ્રેનમાં દારૂની ખેપ મારતા જનતાએ ઝડપ્યા, પોલીસ જોવે છે તમાશો

Navsari : ગુજરાતમાં દારૂબંધી છતાં જેટલો દારૂ મળી આવે છે તેટલો દારૂ તો કદાચ દારૂની છૂટ હોય તે રાજ્યમાં પણ નહિ પકડાતો હોય. કોઈને કોઈ રીતે દારૂની ખેપ ઝડપતી હોય છે છતાં આ મામલે કોઈ મોટું એક્શન ન લેવાય અને તેના કારણે બુટલેગરો બેફામ બની ગયા છે. આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં […]

Image

Gondal : ગોંડલમાં યુવક થયો ભેદી રીતે ગુમ, જયરાજસિંહનું કનેક્શન પણ આવ્યું બહાર, પોલીસ ક્યારે નોંધાશે FIR

Gondal : સૌરાષ્ટ્રમાં ગોંડલ ખુબ મોટું નામ ધરાવે છે. ગોંડલ જેટલું તેના વારસા માટે જાણીતું છે. તેટલું જ તેના ગેંગસ્ટર રાજ માટે જાણીતું છે. અને ખાસ તો ગોંડલનું નામ આમ તો જયરાજસિંહ જાડેજાના નામથી વધારે પ્રખ્યાત બન્યું છે. આમ તો તેમના પત્ની ગીતાબા ત્યાંના ધારાસભ્ય છે પણ શાસન તો બધું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જ ચલાવે […]

Image

Parimal Nathwani : જલારામ બાપા મામલે વિવાદમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપી પ્રતિક્રિયા, ક્યાંક હજુ પણ રોષ યથાવત

Parimal Nathwani : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ મોટા […]

Image

Surendranagar : સુરેન્દ્રનગરના થાનમાં સરકારી ગોડાઉનમાં આગનો મામલો, હાલ આગ પર મેળવાયો કાબુ, કૂલિંગની પ્રક્રિયા ચાલુ

Surendranagar : સુરેન્દ્રનગરના થાનમા સરકારી ગોડાઉનમાં લાગી આગ સરકારે ખરીદી કરેલી મગફળી ભરેલાં ગોડાઉનમાં આગ લાગતાં કરોડોના કોભાંડ થયાં હોવાના આક્ષેપ. સારી ગુણવત્તા વાળી મગફળી રાજકીય નેતાઓનાં મિલમાં પીલાઈ ગઈ હોવાની ચર્ચાએ જીલ્લામાં ફરીવાર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે વધુ માહિતી સામે આવી છે. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે. 25,000 થી […]

Image

Pal Ambaliya : થાનમાં સરકારી ગોડાઉનમાં આગથી રાજકારણ ગરમાયુ, પાલ આંબલીયાએ કરોડોની મગફળી બળી જતા લગાવ્યા કૌભાંડના આરોપ

Pal Ambaliya : થાનમા સરકારી ગોડાઉનમાં લાગી આગ સરકારે ખરીદી કરેલી મગફળી ભરેલાં ગોડાઉનમાં આગ લાગતાં કરોડોના કોભાંડ થયાં હોવાના આક્ષેપ. સારી ગુણવત્તા વાળી મગફળી રાજકીય નેતાઓનાં મિલમાં પીલાઈ ગઈ હોવાની ચર્ચાએ જીલ્લામાં ફરીવાર રાજકારણ ગરમાયું. હવે આ મામલે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. હવે પાલ આંબલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. પાલ […]

Image

BJP Gujarat : ગુજરાતમાં ભાજપના જિલ્લા અને શહેર પ્રમુખોમાં માત્ર એક જ મહિલાને સ્થાન, ભાજપને મહિલા નેતાઓની નેતૃત્વ ક્ષમતા પર શંકા છે ?

BJP Gujarat : ગુજરાતમાં આજે ભાજપના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પ્રમુખોની વરણીની વાતો સામે આવી હતી. સેન્સ પ્રક્રિયાઓ પણ હાથ ધરાઈ હતી. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને અત્યાર સુધી નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. પરંતુ 4 માર્ચે ગુજરાત ભાજપની ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ […]

Image

Chaitar Vasava : ચૈતર વસાવાના વિધાનસભામાં સણસણતા સવાલો, નર્મદા અને છોટા ઉદેપુરના આંગણવાડી કેન્દ્રોની ખોલી પોલ

Chaitar Vasava : આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા વાર કેટલા આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી, તેનો સવાલ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ […]

Image

Junagadh BJP : જૂનાગઢ ભાજપના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની નિમણુંક, ચંદુભાઈ મકવાણાને મળ્યું પ્રમોશન, જાણો જૂનાગઢ ભાજપનું રાજકારણ

Junagadh BJP : ગુજરાતમાં આજે ભાજપના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પ્રમુખોની વરણીની વાતો સામે આવી હતી. સેન્સ પ્રક્રિયાઓ પણ હાથ ધરાઈ હતી. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને અત્યાર સુધી નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. પરંતુ 4 માર્ચે ગુજરાત ભાજપની ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ […]

Image

BJP Gujarat : ગુજરાતમાં નગરપાલિકા પ્રમુખોની જાહેરાત, 66માંથી માત્ર 11 નગરપાલિકાઓમાં મહિલા પ્રતિનિધિ બનાવાયા

BJP Gujarat : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ મોટાભાગે ભાજપની તરફેણમાં મતદારનો ચુકાદો આવ્યો હતો. જ્યારે બુધવારે સૌરાષ્ટ્ર સહિત નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી માટે મેન્ડેટ અપાયા હતા. જેમાં સૌરાષ્ટ્રની છ, અમરેલીની ચાર અને સાબરકાંઠાની ત્રણ સહિત કુલ 11 નગરપાલિકાઓનું સુકાન મહિલા પ્રતિનિધિને સોંપવામાં આવ્યું છે. […]

Image

Chaitar Vasava : ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ઉઠાવ્યા પ્રશ્નો; આદિવાસીઓ, મહિલાઓ અને ખેડૂતોની સમસ્યાઓથી ગૃહ ગજવ્યું

Chaitar Vasava : ગુજરાત વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ સત્રમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના વિકાસ માટે અવાજ ઉઠાવ્યો. અને રાજ્યની મહિલાઓ, ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નોને વિધાનસભામાં રજુ કર્યા હતા. અને સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ચૈતર વસાવાએ રજૂઆત કરતા કહ્યું […]

Image

Jalaram Bapa Controversy : જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપા વચ્ચેનો વિવાદ, જયેશ રાદડિયાએ આ નિવેદનને વખોડી કાઢ્યું

Jalaram Bapa Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ […]

Image

સનાતની સંત Rambhadracharyaની માંગ; ઔરંગઝેબ ક્રૂર, હિંસક અને દુષ્ટ હતો, તેની કબર પર બુલડોઝર ચલાવો

સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આઝમીએ ઔરંગઝેબને મહાન ગણાવીને મુસીબત માથે લીધી છે. નેતાઓથી લઈને ધાર્મિક ગુરુઓ પણ તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. તુલસી પીઠના પીઠાધીશ્વર Rambhadracharyaએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ઔરંગઝેબની કબર પર બુલડોઝર ચલાવવું જોઈએ. ઔરંગઝેબ ખૂબ જ ક્રૂર, હિંસક અને દુષ્ટ શાસક હતો. તેણે હજારો નિર્દોષ લોકોની […]

Image

Abu Azmiના ઔરંગઝેબ વિશે આપેલ નિવેદનમાં કેટલી સત્યતા, શું કહે છે ઈતિહાસકારો?

સમાજવાદી પાર્ટીના નેતા Abu Azmi જેઓ ઘણીવાર સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે. તેણે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે મુગલ બાદશાહ ઔરંગઝેબ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. તેમના આ નિવેદને ફરી એક ઐતિહાસિક અને રાજકીય ચર્ચાને જન્મ આપ્યો છે. અબુ આઝમીનું આ નિવેદન ઔરંગઝેબની ધાર્મિક નીતિઓ અને શાસન […]

Image

Dhoraji : ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી, સંગીત બારોટની કરાઈ વરણી

Dhoraji : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. રાજકોટની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી […]

Image

Kutiyana : કુતિયાણા નગરપાલિકામાં શાંતિબેન ઓડેદરા બન્યા પ્રમુખ, કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા બન્યા નવા ઉપપ્રમુખ

Kutiyana : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. હવે કુતિયાણામાં પણ નગર પાલિકા પ્રમુખ […]

Image

Jayesh Radadiya : જેતપુરની નવાગઢ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી, જયેશ રાદડિયાએ આપી શુભેચ્છાઓ

Jayesh Radadiya : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જયેશ રાદડીયાના ગઢ જેતપુરમાં પ્રમુખ […]

Image

Jayesh Thakor : કોળી - ઠાકોર સેનાના સંમેલનને લઇ જયેશ ઠાકોરનો હુંકાર, ક્યા ભાજપ નેતા અને કોળી સમાજના આગેવાન પર કર્યા આક્ષેપ

Jayesh Thakor : વિંછીયામાં ( Vinchiya) ઘનશ્યામ રાજપરાના કેસમાં (Ghanshyam Rajpara case) પોલીસ સ્ટેશનમાં તોડફોડને લઈને કોળી સમાજના લોકો પર FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારે કોળી સમાજના વિરોધને લઈને આરોપીઓને જામીન તો મળી ગયા છે. પણ કોળી સમાજના લોકો કહે છે, કે પાટીદાર સમાજ પર કેસ પાછા ખેંચવામાં આવ્યા તેમ, કોળી સમાજ પરના કેસ […]

Image

Rajkot : રાજકોટમાં રઘુવંશી સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન, વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિરે કર્યું પૂતળાદહન

Rajkot : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ મોટા પાયે […]

Image

Jalaram Bapa Controversy : જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપાના વિવાદમાં પાટીદાર અગ્રણીની પ્રતિક્રિયા, પુરુષોત્તમ પીપળીયાએ સ્વામી પર કર્યા આકરા પ્રહાર

Jalaram Bapa Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ […]

Image

Junagadh : ભાજપે જૂનાગઢ મેયરનું નામ કર્યું જાહેર, ધર્મેશ પોશીયા બન્યા નવા મેયર તો આકાશ કટારા બન્યા ડેપ્યુટી મેયર

Junagadh : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જૂનાગઢના મેયર અને ડેપ્યુટી […]

Image

BJP Gujarat : ગુજરાતમાં નગરપાલિકાઓના પ્રમુખોની વરણી શરુ, ગઢડામાં હિતેશ પટેલ તો બીલીમોરામાં મનીષ પટેલ બન્યા પ્રમુખ

BJP Gujarat : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ગઢડા નગરપાલિકા પ્રમુખ […]

Image

Jalaram Bapa Controversy : જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા પર ટિપ્પણીનો વિવાદ, વડતાલ ટેમ્પલ બોર્ડે માફી માંગી લેતા આવ્યો સુખદ અંત

Jalaram Bapa Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ […]

Image

ગુજરાત બન્યું રાજનીતિનો અખાડો ! રાહુલ ગાંધી અને પીએમ મોદી એક જ દિવસે ગુજરાતમાં હશે

PM Modi and Rahul Gandhi Visits Gujarat : પીએમ મોદી (PM Modi) ફરી એક વાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 7 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તડામાર તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા […]

Image

CM ફડણવીસે કહ્યું પદ છોડો, રાજ્યપાલે ધનંજય મુંડેનું રાજીનામું સ્વીકાર્યું

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઘટના જોવા મળી રહી છે. જ્યાં આજે સવારે મંત્રી ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. CM દેવેન્દ્ર ફડણવીસે તેમને રાજીનામું આપવા કહ્યું હતું. આ પછી હવે રાજ્યપાલે ધનંજય મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે. મુંડે ફડણવીસ સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. […]

Image

રાહુલ ગાંધી 7-8 માર્ચે આવશે Gujaratની મુલાકાતે, ચૂંટણીની તૈયારીઓ પર થશે ચર્ચા

રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે Gujarat પ્રવાસે હશે. આ દરમિયાન તેઓ જિલ્લાથી લઈને રાજ્ય સ્તરના કાર્યકરો અને રાજ્યના તમામ નેતાઓને મળશે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતને લઈને ખૂબ જ સક્રિય છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે એક બેઠક પણ કરશે. 2024ની સામાન્ય ચૂંટણી પછી લોકસભામાં […]

Image

Jalaram Bapa Controversy : જ્ઞાનપ્રકાશ સ્વામીને અલ્ટીમેટમ મળ્યા બાદ મામલો થાળે પડ્યો, વડતાલ ટ્રસ્ટે વિડીયો કોલ પર જલારામ બાપા વિવાદ પર માંગી માફી

Jalaram Bapa Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ […]

Image

UCC Meeting : ગાંધીનગરમાં પહેલી UCC સમિતિની બેઠક યોજાઈ, સૂચનો મોકલી આપવા સમિતિના અઘ્યક્ષ નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અપીલ

UCC Meeting : આજે ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને UCC સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UCC સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પૂર્વે ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ […]

Image

Isudan Gadhavi : દ્વારકામાં ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ પાઠવી નોટિસ, AAP નેતાઓએ લીધો સરકારનો ઉધડો

Isudan Gadhavi : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પહેલા જ બેટ દ્વારકામાં મુસ્લિમોના ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ સમગ્ર દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં દ્વારકા […]

Image

Ahmedabad : ગુજરાતમાં AICCની બેઠકને લઇ તૈયારીઓ શરુ, AICCના મહામંત્રી કે.સી. વેણુગોપાલ પહોંચ્યા અમદાવાદ

Ahmedabad : ગુજરાતમાં 62 વર્ષ પેહલા AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી) ની બેઠક ભાવનગરમાં મળી હતી. ત્યારે 8-9 એપ્રિલ અમદાવાદમાં AICC ની બેઠક મળવાની છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના રાષ્ટીય નેતાઓ ગુજરાત આવશે. પણ તે પહેલા આજે તેની તૈયારીઓની સમીક્ષા કરવા AICCના મહામંત્રી […]

Image

Parshottam Rupala : પરષોત્તમ રૂપાલાની હવે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદમાં એન્ટ્રી, કહ્યું, સ્વામીની કોઈ હેસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની

Parshottam Rupala : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ મોટા […]

Image

BJP Gujarat : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ, મેયર અને પ્રમુખોની આજે થશે વરણી

BJP Gujarat : ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. પણ હજુ સુધી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પ્રમુખોની નિમણુંક કરવામાં આવી નથી. પણ આજે (4 માર્ચે) પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. આજે આ […]

Image

Virpur : સ્વામીના નિવેદનથી નારાજ થઇ આજે વીરપુર સજ્જડ બંધ, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું આપ્યું અલ્ટીમેટમ

Virpur : સ્વામિનારાયણ સંપ્રદાયના (Swami Narayan Sect) સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી (GyanPrakash Swami) હાલ વિવાદમાં આવ્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ અમરોલી ખાતે એક સત્સંગ સભા દરમિયાન જલારામ બાપા વિશે બફાટ કર્યો હતો. જેના કારણે ભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. ગુજરાતમાં જલારામ બાપામાં વિશ્વાસ ધરાવતો બહોળો વર્ગ વસે છે. અને આ સંતના કારણે ખુબ મોટા પાયે […]

Image

PM Modi At Vantara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારાની લીધી મુલાકાત, પ્રાણીઓ સાથે વિતાવ્યો સમય

PM Modi At Vantara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને મુલાકાત લીધી. વનતારામાં 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, લુપ્તપ્રાય: પ્રાણીઓનું ઘર છે. વડાપ્રધાને વનતારા (PM Modi At Vantara)માં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે […]

Trending Video